________________
ge 1
શકશે વાળા અને જગજજંતુઓને ઉદ્ધાર કરવાના વિશાળ આશયવાળા હોય છે. અને તેથી તેમની સઘળી પ્રવૃત્તિ સકલ આરંભવાલી તથા સર્વોત્કૃષ્ટ સત્ત્વાર્થ પર પકારને સાધનારી હોય છે. ત્રીજા ભવની ભાવના અને શ્રી જિનનામકર્મની નિકાચના
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની ઉદાર ભાવનાનું વર્ણન કરતાં શ્રી પંચસંગ્રહ ગ્રન્થના ટીકાકાર આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા શ્રી પંચસંગ્રહ ગ્રન્થની ફામાં ફૂરમાવે છે કે – ___ “अहो ! चित्रमेतत् , यत्-सत्यपि पारमेश्वर प्रवचने सुरत्तेजसि, सोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परिभ्रमन्ति, तदहमेताततः संसारात् अनेन प्रवचनेन यथा રાહુ યાતિ ”
“અહો! આશ્ચર્ય છે કે શ્રી જિનેશ્વદેવ પ્રરૂપિત રાયમાન તેજ-પ્રકાશવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં, મેહાન્ધકારથી જેમનો સન્માર્ગ લુપ્ત થયો છે, એવા દુઃખપરીત ચિત્તવાળા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારું.” ___ 'पवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भन्नति સયા તથા છે !'
“એ રીતે વિચાર કરી છે જે પ્રકારે બીજાઓને મધર થાય, તે તે પ્રકારે ઉદ્યમ કરે છે ?