________________
૬૪ ]
“ निराकृतान्योत्तरत्वं, हृदयङ्गमतापि च ।
मिथः
साकाङ्क्षता
ઢવદર્શન
प्रस्तावौचित्यं तत्त्वनिष्ठता ॥३'
9
નિરાકૃતાન્યાત્તરત્ન–પરના દૂષાથી રહિત, હૃદયગ્રાહી, પરસ્પર પદ અને વાકયની સાપેક્ષતાવાળી, પ્રસંગને ઉચિત, દેશકાલને ઉલ્લંઘન નહિ કરનારી, તત્ત્વનિષ્ઠ—વિવક્ષિત વસ્તુ સ્વરૂપને અનુસરનારી. ૩
* અપ્રતીબંપ્રવ્રુતત્વ,-માયાનિાિ । आभिजात्यमतिस्निग्ध, - मधुरत्वं प्रशस्यता ||४|| '
..
અપ્રકીર્ણ પ્રાતત્વ-સુસંબદ્ધ ( અસંબદ્ધ અધિકાર અને અતિવિસ્તાર વિનાની ), આત્માત્કર્ષ અને પનિન્દાથી રહિત આભિજાત્ય—વક્તા અથવા પ્રતિપાદ્ય વિષયની ભૂમિકાને અનુસરતી, અતિસ્નિગ્ધ મધુર-ઘી અને ગોળ વિગેરેની જેમ અતિ સુખકારી, પ્રશસ્ય-ઉપરોક્ત ગુણુ યુક્ત હોવાર્થી શ્લાઘાને પામનારી. ૪
“ અમર્મવૈધિતીર્થ, ધર્માર્થપ્રતિવદ્વતા । શાળાવિાંતો, વિસ્ત્રાવિવિદ્યુતા ॥ ॥”
66
અસર્મવેષિતા–પરમર્મને નહિ ઉઘાડનારી, ઉદાર-મહાન વિષયને કહેનારી, ધર્મ અને અર્થથી પ્રતિઅદ્ધ, કારકાદ્વિ–કારક, કાલ, વચન, લિંગાદિના વ્યત્યયવાળા વચનના દોષથી રહિત, વિભ્રમાદ્વિ–વક્તાના માનસિક દ્વ। વિક્ષેપાદિ વિનાની. ૫
चित्रकृत्त्वमद्भुतत्वं, तथानतिविलम्बिता । अनेकजातिवैचित्र्यमारोपितविशेषता ॥ ६ ॥ *