________________
૫૮ ]
દેવદર્શન
૧૨ ચોદ્ધાનું બળ ૧ ગાધા (આખલા )માં હોય છે. ૧૦ ગાધાનું મળ ૧ ઘેાડામાં હોય છે. ૧૨ ઘેાડાનું ખળ ૧ પ્રાડામાં હોય છે. ૧૫ પાડાનું મળ ૧ હાથીમાં હોય છે. ૫૦૦ હાથીનું ખળ એક સિંહમાં હોય છે. ૨૦૦૦ સિંહનું ખળ ૧ અષ્ટાપદ્મમાં હાય છે. ૧૦ લાખ અષ્ટાપદનું મળ ૧ ખળદેવમાં હોય છે. ૨ ખળદેવનું મળ ૧ * વાસુદેવમાં હોય
* વીર્યંન્તરાય કર્માંના ક્ષયેાપશમ વિશેષથી વાસુદેવના ખલના અતિશયનું વર્ણન કરતાં નિયુક્તિકાર ભગવાન શ્રુતકેવલી શ્રોભદ્રબાહુસ્વામિજી આવશ્યક નિયુ†ક્તિના મૂળમાં ફરમાવે છે –
" सोलस रायसहस्सा सव्वबलेणं तु संकलनिबद्धं । अंछंति वासुदेवं अगडतडंमि ठियं संतं ॥ ७१ ॥
घेण संकलं सो, वामहस्थेण अंछमाणानं । મુનિખ વ િિપગ્ન વ, મદુમદ્દળ તે ન ખાયંતિ ॥ ૭૨ || ’
એક બાજુ સેાળ હજાર રાજાએ પોતાના સબલથી હાથી, àાડા, રથ અને પદાતિ વિગેરેના સામટા બલથી કૂવાના કિનારે ઉભા રહેલા અને સાંકલથી બંધાયેલા વાસુદેવને ખેંચે તે! વાસુદેવ ન ખેંચાય પણ અવજ્ઞાપૂર્વક ડાબા હાથ વડે તે સાંકલને પકડી વાસુદેવ ખેંચે, તે અષા ય ભોંય ભેગા થઇ જાય અથવા નાશ પામે. ૭૧-૭૨
“ દ્દો સોજા વત્તોસા, સવòમાં તુ સંનિવર્ડ્સ । अंछंति चक्कवट्टि, अगडतडम्मि ठियं संतं ॥ ७३ ॥
tr
संकलं सो, वामगहत्थेण अंछमाणाणं । મુનિ વિિવઘ્ન વ, જરૂર તે ન ચાયંતિ || ૭૪ ||
,,
[ વધુ નોંધ પદ્ધ આ પાનામાં. ]