________________
૩૨ ]
સ્વાસન
શંખ તથા ચક્રને ધારણ કરે છે, એ ત્રણેની એક મૂત્તિ કેવી રીતે સંભવે ? (૨૭)
,
चतुर्मुखो भवेद् ब्रह्मा, त्रिनेत्रोऽयं महेश्वरः । ચતુર્ભુનો મવેત્ વિષ્ણુ પેવમૂર્ત્તિ થં મવૃત્? ॥૨૮॥ બ્રહ્માને ચાર માંઢા છે, મહેશ્વરને ત્રણ આંખ છે અને વિષ્ણુને ચાર હાથ છે, એ ત્રણેની એક મૂર્તિ કેવી રીતે સંભવે ? (૨૮)
66
“ મથુરામાં જ્ઞાતો પ્રક્ષા, રાનવૃદ્દે મહેશ્વરઃ । द्वारामत्यामभूद् विष्णु, रेकमूत्तिः कथं भवेत् ? ॥२९॥ બ્રહ્માના જન્મ મથુરાનગરીમાં થયા છે, મહેશ્વરના જન્મ રાજગૃહી નગરીમાં થયા છે અને વિષ્ણુના જન્મ દ્વારિકામાં થયા છે, એ ત્રણેની એક મૂર્ત્તિ કેવી રીતે સંભવે ? (૨૯) हंसयानो भवेद ब्रह्मा, वृषयानो महेश्वरः । गरुडयानो भवेद् विष्णु-रेकमूत्तिः कथं भवेत् ||३०|| " બ્રહ્માનું વાહન હંસ છે, મહેશ્વરનું વાહન વૃષભ છે અને વિષ્ણુનું વાહન ગરૂડ છે, એ ત્રણેની એક મૂર્ત્તિ કેવી રીતે સંભવે ? (૩૦)
""
-
""
“ પાદસ્તો મળેતુ ગ્રહ્મા, રાજપાળિર્મદેશ્વર: | चक्रपाणिर्भवेद् विष्णु-रेकमूर्त्तिः कथं भवेत् ? ॥३१॥
...
कृते जातो भवेद् ब्रह्मा, त्रेतायां च महेश्वरः । દ્વાપરે નનિતો વિષ્ણુ-નેવૃત્તિથ મવેત્? રૂક્ષ ’
'.
"".
બ્રહ્માના હાથમાં પદ્મ-કમલ છે, મહેશ્વરના હાથમાં ત્રિશૂલ છે અને વિષ્ણુના હાથમાં ચક્ર છે, એ ત્રણેની એક મૂર્તિ કેવી રીતે સંભવે ? (૩૧)
66