________________
પ્રકરણ—આગણત્રીસમુ શ્રી જિનભવનમાં તજવા યાગ્ય
આશાતના.
66
•
શ્રી ચૈત્યવન્દનભાષ્યમાં આચાર્યપુર દર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે— 'तम्बोलपाणभोयण, - वाणहमेहुन्नसुअणनिट्ठवणं । मुत्तुश्चारं जूअं वज्जे जिणनाहजगईप ॥ १ ॥ "
શ્રી જિનેશ્વરદેવના મન્દિરની જગતીમાં–કાટમાં પ્રવેશતાં જ જઘન્યથી દશ માટી આશાતનાઓને વજેવી જોઇએ. જઘન્યથી દશ પ્રકારની આશાતનાઓનાં નામ૧-તંબેલ-સાપારી, નાગરવેલનાં પાન ઇત્યાદિ ખાવું. ૨-પાન-પાણી પીવું.
૩–ભાયણ–લાજન કરવું.
૪–વાણુહ–ઉપાનહ, મેાજડી, પગરખાં ઈત્યાદિ પહેરવાં. ૫-મેહુન્ન-મૈથુન અને કામચેષ્ટા ઇત્યાદિ કરવાં. ૬-સુઅણુ-સુવુ.
નિ વણ થૂંકવું તથા શ્લેષ્મ નાખવું. ૮–મુત્ત—લઘુનીતિ–મૂત્ર-પિશાબ કરવા. ૯-ઉચ્ચાર—વડીનીતિ-સ્થંડિલ-ઝાડા કરવા. ૧૦–જાઅ’—જૂગટે રમવું, પાનાં ખેલવાં, સાગટાબાજી
રમવી, ઇત્યાદિ.
૧૩