________________
૧૯૮].
દેવદર્શન
૫૬–અજીવ વસ્તુ હાર, વીંટી, પાઘડી અને કપડાં વિગેરે બહાર
મૂકી શેભા વિનાના થઈને દેહરાસરમાં દાખલ થવું. પ–ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮–ઉત્તરાસંગ ન રાખવું. ૫૮–મુગટ મસ્તકે ધર. ૬૦–કાનું આદિ મુખ પર બાંધેલ હોય તે ન છોડવું.. ૬૧-પુષ્પના હારતોરા આદિ શરીરથી દૂર ન કરવા. ૬૨-હોડ-શરત કરવી. ૬૩–ગેડીદડે રમવું. ૬૪-પ્રાણા (પરણા) આદિને જુહાર કરે. ૬૫–ભાંડ ભવૈયાની રમત કરવી. ૬૬-હુંકાર કરીને કેઈને બોલાવે.
—લેવાદેવા આશ્રયી ધરણું માંડવું-લાંઘવા બેસવું૬૮-રણસંગ્રામ કરે. ૬૯-માથાના વાળ જુદા કરવા અથવા માથું ખણવું. ૭૦–પલાંઠી વાળીને બેસવું. ૭૧–ચાખડી–પાવડીએ ચડવું. ૭૨-પગ પસારીને-પહોળા કરીને બેસવું. ૭૩–પિપૂડી કે સીટી વગાડવી. ૭૪-પગને મેલ કાઢ. ૭૫–કપડાં ઝાટકવાં. ૭૬-માંકડ અને જૂ આદિ વીણીને નાખવાં. ૭૭–મૈથુનકીડા કરવી. ૭૮-જમણુ કરવું.