________________
શ્રુતઉપાસના
ભૂમિકા
રે આગમેાદ્વારકની મુદ્રિત કૃતિઓ
[૧૩
(સં. પ્રા. કૃતિએ।માંથી જે મુદ્રિત થઇ છે તેનાં નામ નિર્દેશ
આમાં જણાવવામાં આવ્યાં છે.)
૩ આગમાહાર્કની સકલનાએ
(આગમે માંથી વિષયાનુક્રમ વિગેરે પ૩ બાબતે। અને અલ્પ પરિચયવાળા એવા શબ્દે! અને ચૂર્ણિ વિગેરેમાંથી કરેલી સંકલનાએના સમાવેશ આમાં થાય છે.)
૪ આગમાદ્નારકની મુદ્રિત સકલના
(નં. ૩ માં જણાવેલી સકલનાએમાંથી જે છપાઇ છે તેનાં નામ નિર્દેશ આમાં કરાયા છે.)
૫ આગમાદ્ધારકના સપાદિત ગ્રંથા
(આગમા વિગેરે જે ગ્રંથાનું સંપાદન કર્યું છે તેના નામે, કર્તાના નામેા, પ્રસ્તાવના છે કે નહિ, પ્રકાશક સંસ્થા અને પ્રકાશન સવત્ આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે.) ૬ આગમાદ્વારકની પ્રસ્તાવનાવાળા ગ્રંથા.
(જે ગ્રંથા પર પ્રસ્તાવના લખી છે તેની માંધ આમાં છે.) ૭ આગમ-રત્નમન્ત્રષા, શિલેાકી આગમા અને તામ્રત્રાગમા.
(પેટીરૂપે કાગળમાં છપાવેલા, શિલારૂપે કારાવેલા અને તામ્રપત્રમાં કારાવેલાની નાંધ આમાં અપાઇ છે.)
૮ આગમાદ્વારકની આગમ વાંચનાએ.
(જે સાત વાચનાએ અપાઇ છે તેની નાંધ-સંવત, ગામ, અને આગમ વિગેરેની આમાં અપાઇ છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com