Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah

View full book text
Previous | Next

Page 215
________________ જીવનદૃશ્યના પરિચય દૃશ્ય ૨૫ઃસ. ૨૦૦૧ માં સુરતમાં ઉપાશ્રયમાં ત્રબકલાલ સંધવીને શાસ્ત્રના પાઠે સમજાવે છે. [34 નેમુભાઈની વાડીના દેખાડવાપૂર્વક વસ્તુ દૃશ્ય ૨૬:-શ્રીવ માનજેનાગમમદિરની પ્રતિષ્ઠા કરીને ધી જયંત મેટલ તરફથી ચીમનલાલ ડાહ્યાભાઇએ ચૈત્રી શાતિ એલીનું આરાધન કરાવવાનું આમંત્રણ મળતાં કંપડવંજ પધાર્યાં. ત્યારે સ ૧૯૯૯ ફાગણ વદમાં પ્રવેશ વખતે, મંગળ ગહુલી કરતી વખતે સમુદાય સાથે ઉભા રહેલા, તેમાંથી આ દશ્ય લેવાયું છે. દૃશ્ય ૨૦ઃ-શ્રીવ માનજૈનતામપત્રાગમમંદિરની પ્રતિષ્ઠા થયા બાદ સંવત્ ૨૦૦૪ ના મહા સુદિ ૪ના પ્રભાતે આગમમાંદિરનું દ્વાર ઉદ્ઘાટન કરીને પાછા ફરતાં પેતાના અદ્વિતીય પટ્ટધર આ. શ્રીમાણેકય સાગરસુરિજી મહારાજ સાથેનું આ દૃશ્ય છે. દૃશ્ય ૨૮ઃસ. ૨૦૦૩માં રાહેરમાં પૂ. આચાય શ્રીવિજયપ્રિતિ ચન્દ્રસુરિજીએ જ્ઞાનમ ંદિર બંધાવ્યું ત્યારે ત્યાં પધારેલા અને તે વખતે ત્યાં સાકળચંદ ખુશાલચંદ ઝવેરી અને મેાતીચંદ કસ્તુરચંદ ચાકસીની સાથે વાતચિત કરતું આ દશ્ય છે. દૃશ્ય ર૯ઃ-સ. ૨૦૦૩ માં સુરત નેમચંદ મેળાપચંદ ઝવેરીની વાડીમાં કાક પદાર્થને જોતું આ દૃશ્ય છે. દૃશ્ય ૩૦:–સ ંવત ૨૦૦૩ માં રાંદેર પધાર્યાં ત્યારે પ્રસન્ન મુદ્રાએ છી’કણીની ચપટી ભરતું આ દૃશ્ય છે. દૃશ્ય ૩૧:સ. ૨૦૦૪માં નવલચંદ ખેમચંદ ઝવેરીની ધર્મશાળામાં શિયાળામાં કાંક જોતું આ દૃશ્ય છે. ઉપાશ્રયમાં આનથી દૃશ્ય ૩૨:-સંવત ૨૦૦૩ માં રાંદેરના કાંઇક જોઈ રહ્યા હાય તેવું આ દૃશ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258