Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah

View full book text
Previous | Next

Page 218
________________ ૩૮] આગમાદ્વારકશ્રીના દૃશ્ય ૪૪ઃ-આગમ દ્ધારકશ્રીએ બીજી વખતે ૧૯૪૭ના મહા સુદ ૫ના દીક્ષા લીધી હતી અને મુનિ આનંદસાગરજી નામ રાખવામાં આવ્યું હતું. (પ્રથમની દીક્ષામાં મુનિ કનકસાગરજી નામ રાખવામાં આવ્યું હતું) આ વખતે પણ ગુપ્ત રાખવા પડયા હતા અને આત્માન...દી એવા નામથી વ્યવહાર ચાલું રાખવે પડયા હતા. તે જણાવનાર આ પત્ર છે. દૃશ્ય ૪૫:-સંવત ૧૯૭૦ની પહેલાં લખેલ આ ષડશક છે. મરેાડદાર અને પદ્ધતિસરના આ અક્ષરે છે. દૃશ્ય ૪૬ઃ–તેઓ પાતે જે ગ્રંથા વાંચતા હતા. તે પ્રથાને તેઓશ્રી વિષયાનુંક્રમ કરતા હતા. તે વિષયાનુક્રમ પૈકી ૧૯૫૨ માં સેાજતમાં તવા ના મૂળ ભાષ્યનેા કરેલા આ વિષયાનુક્રમ છે. તે પણ સંસ્કૃત ભાષામાં કરેલા છે. જે સાઈજના આ બ્લાક છાપેલાં તે જ સાઈજની બાંધેલાં પાનાની નેટ યુક છે. આ નેટ થુકમાં ક્રમે લાકપ્રકાશ સ. ૩૬, સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર દર્શનસકૃતિ, વિચારરત્નાકર્ અને ગણધરસા ક્રમ છે. આ પુસ્તિકાનાં પાનાં ૧૪ છે. ૧-૧૦, અ શતકનેા વિષયાનુ– દૃશ્ય ૪૭:આગમાદ્ધારકશ્રીએ લઘુ, મધ્યમ અને બૃહદ્ એમ સિદ્ધહેમ વ્યાકરણ ઉપરથી ત્રણ વ્યાકરણ બનાવ્યાં છે. પરંતુ આ તે પાકૃત વ્યાકરણને પદ્યમાં ખનાવવાને આ ઉદ્યમ કરેલા છે. આ પેનશીલના અક્ષરનું લખાણ છે. દૃશ્ય ૪૮ઃ-શ્રાસિદ્ધક્ષેત્ર, શ્રીવ માનજૈનાગમમ'દિરની પ્રતિમાએની અંજનશક્ષાકા કરવા માટે પ્રતિમા ઉપર અમુક લખાવી મુકયું હાય તે। બાકીનુ પછીથી કારી શકાય. તે મુદ્દાએ એક કાપલી તૈયાર કરવામાં આવી હતી. તે આ કાપલી છે (આગમાદ્ધારકશ્રી પોતાના હાથે આચાય લખવાનું ઈષ્ટ ગણતા ન હતા, પણ શિલાલેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258