Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah

View full book text
Previous | Next

Page 222
________________ ૪૨] આગમખ્વારક મગનભાઈ ભાયચંદના સુપત્નિ રત્નકુક્ષી જમનામાતાની કુક્ષિએ મણીભાઈના લઘુ બંધુ આ ચરિત્રનાયકને જન્મ* સંવત ૧૯૩૧ ના દિવાસાના દિવસે (અષાડ વદિ ૦))ના થયો હતો. તેમણે લગ્ન માણેકબાઈની સાથે થયાં હતાં. જેમ તેમની (સેનાની) ઉત્તમતા ગણાય છે તેમ તેઓશ્રીનું નામ હેમચંદભાઈ રાખવામાં આવ્યું હતું. સંસારમાં બાલ્યપણથી જ તે હિંમતવાલા, સત્યનીચાહનાવાલા, અને નિડર હતા. તે પિતાના નિર્ણય ઉપર નિર્ભર રહેતા હતા. ગમે તેવા પ્રસંગે જવાબ દેવામાં નિડર રહેતા હતા. માતપિતાને પાડેલા ધર્મના સંસ્કાર અને કુદરતિ પૂર્વભવની આરાધનાથી તેઓશ્રીના જીવનમાં ધર્મના સંસ્કાર સારા ઉતર્યા હતા. અ. સી. માણેકબાઈએ ચરિત્રનાયકના દીક્ષા લીધા પછીથી સં. ૧૯૪૭માં પુત્ર રતનને જન્મ આપ્યો હતો. થોડા જ દિવસે બાદ તે મરણ પામ્યા હતા. સંયમ શાસન માટે નિડર જવાબ દેનારા, વાદ કરવામાં તત્પર રહેનારાં અને સ્થાનકવાસીઓને ધ્રુજાવનારા મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે આ ચરિત્ર નાયક હેમચંદભાઈએ ૧૯૪૬ માં દીક્ષા અંગીકાર કરી હતી. તે વખતે તેઓશ્રીનું નામ કનકસાગરજી રાખવામાં આવ્યું હતું. પરંતુ સસરાની દખલગીરીને લીધે તેમણે છુપા રાખવામાં આવ્યાં હતા. અને તેવા પ્રસંગ પર અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આગમે દ્ધારકશ્રીની જન્મકુંડલી આ પુસ્તકમાં આગમેદ્ધારક તેત્ર પત્ર ૧ મે આપવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258