Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah
Catalog link: https://jainqq.org/explore/035268/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ E Shillah Ik જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 522A૦૦૨ 236 5 IIIIIIIIIIIllus આરઈજ - olhich દ્વારકી શ્રતઉપામના , :પ્રકાશક: સ્મણલાલ જયચંદ શાહ ઉપડવંજ Bસરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - પુસ્તિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ TO શ્રીઆગમ દ્વારકગ્રન્થમાલા રત્ન ૧૩ नमो वीतरागाय ગીતાર્થપુરાવ પૂ. મુનિશ્રીઝવેરસાગરજી મહારાજ ચરણપંકજ શ્રીઆગમેદ્ધારકશ્રીની યુત ઉપાસના યાને સાહિત્ય સેવા (સચિત્ર) પૂ૦ ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ. તથા પૂ. મુનિવર શ્રી અભયસાગરજી મના વર્ષીતપ પારણા પ્રસંગે સાદર ભેટ. UT UR UR ------ - વીર સં. ૨૪૮૬ આગમહારક સં. ૧૦ વિ. સં. ૨૦૧૬ પ્રથમવૃત્તિ ૧૦૦૦ મુલ્ય રૂા. ૨-૫૦ 'AN. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:રમણલાલ જયચંદ શાહ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી કપડવંજ - - - - વિષયસૂચી ૧ આમુખ ૨ આગમધરના ચરણે ૩ શ્રત ઉપાસના .. ૪ આગોદ્ધારક સ્તવ ૫ જીવનદચ્ચે ... ૬ જીવનદાને પરિચય ૭ જીવન ઝાંખી વિગેરે ૫-૬ ૭-૮ ૧-૧૨૮ ૧-૩૨ ૧-૨૮ ૨૯-૪૦ ૪૧-૭૬ મુદ્રક:જીવણલાલ પુરૂષોત્તમરાસ પટેલ ઉત્કૃષ્ટ મુદ્રણાલય ગાંધીરેડ, પુલ નીચે, અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ गुरुवर्यस्तवः 'येषां प्रतापसवितुः करसंभरेण, नाशं परैति कुमतेर्निविडान्धकारः । तेषां पदौ सुभगताकलितौ च वन्दे, नैपुण्यभाजवरसागरसद्गुरूणाम् ॥१॥ जवरसागरगौतमसागरा, भवसमुद्रतरीसदृशाश्च ये। भविकतामरसप्रतिबोधने, उपमया सततं रविसंनिभाः ॥२॥ तरन्ति पूरूषा यथा, सुनावयोदधिं लधु । भवार्णवे सदैव तु, तथा जवेरसागरैः ॥१॥ श्रीविक्रमस्य नृपतेस्तु जवेरवाधियोगाङ्गवेदनिधिचन्द्रमितं हि वर्षे । मार्गस्य शुक्लवरपक्षनिवर्तमाने, एकादशीसुदिवसे त्रिदिवं जगाम ॥४॥ स्व० आगमोद्धारकः । १ बालयकाले आगमोद्धारककृतोऽयं प्रारम्भिकस्तवः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આગાદ્વારકશ્રીના જીવનચરિત્રમાં અનેક પ્રકારના વિષયે અને અનેક પ્રકારના પ્રસંગે લખવાના હેય છે. તેમાં મુનિશ્રીકંચનવિજયજીએ આમોદ્ધારકશ્રીની શ્રુતઉપાસના થાને સાહિત્ય સેવા તૈયાર કરી સંપાદન કરી બહાર પાડવાને પ્રયત્ન કર્યો છે અને તેનું પ્રકાશન જે મને મલ્યું છે, તે મ૨ અહેભાગ્ય છે. વળી તેને પ્રકાશન અંગે જે મદદ મેળવી આપી છે તે અંગે મદદ આપનાર ભાગ્યશાળીઓને ઉપકાર માનું છું. તે મુરબ્બીઓની શુભ નામાવલી અત્રે આપેલી છે. સંપાદન અંગે વિસ્મૃતિથી, દૃષ્ટિદેષથી, કે પ્રિસદેપથી કંઈ ભુલ રહેવા પામી હોય તે વાંચકોને સુધારી લેવા અમારી નમ્ર વિનંતિ છે. વિદ્વછંદને આમાંથી આગોદ્ધારકશ્રીની કૃતઉપાસના અંગે ઘણું જ જાણવા મળે તેમ છે. વાચકે આ પુસ્તિકાને સદુપયોગ કરી અમારા ઉદ્યમને સફળ કરશે એજ અભિલાષા. આમુખ લખી આપનાર છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાને હું આભાર માનું છું. રમણલાલ જયચંદ શાહ વિજ્યાદશમી કપડવંજ ૨૦૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આ મુ ખ (પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.) “આગમ દ્વારક” શ્રી આનનસાગરસૂરિજીના જીવન અને કવનને અંગે અત્યાર સુધીમાં કેટલાક છૂટાછવાયા પ્રયાસો થયા છે. જેમકે શ્રીજીવણચંદ સાકરચંદે ગુજરાતીમાં આગમેદ્ધારક નામનું પુસ્તક લખ્યું છે. આમાં મુખ્યત્વે કરીને એમની સં. ૧૯૮૯ સુધીની જીવનઝરમર રજૂ કરાઈ છે. “આગમહારકના સ્વર્ગવાસ પર્યતનું જીવનચરિત્ર મારી પુત્રી ચિ. મનેરમાં M. A., B. T. એ તૈયાર કરી આપ્યું છે, પરંતુ તે હજી સુધી તે છપાવાયું નથી. મેં સંસ્કૃતમાં એમની જીવનરેખા વિ. સં. ૧૯૮૪માં આલેખી હતી અને વિ. સં. ૨૦૧૪માં એમના સ્વર્ગવાસ સુધીની વિગતે સંક્ષેપમાં દર્શાવી હતી. એમની સાહિત્યસેવા વિષે મને લખવાનું સુચવાતાં મેં કેટલીક ને તૈયાર કરી હતી પણ એ અત્યારે તે અપ્રકાશિત છે. વિશેષમાં મેં એમની કેટલીક કૃતિઓની પ્રસ્તાવના લખી એના ઉપર યથાશક્ય પ્રકાશ પાડયો છે. પંડિત રૂકદેવજી ત્રિપાઠી તથા મુનિ શ્રી અભયસાગરજીએ મળી સંસ્કૃતમાં પદ્યમાં એમનું જીવન ગૂધ્યું છે અને એ લખાણું આ પ્રસ્તુત પુસ્તકમાં ઉદ્ધત કરાયું છે. આ પ્રમાણેના વિવિધ પ્રયાસમાં મુનિશ્રીકંચનવિજયજીનું આ પુસ્તક જુદી ભાત પાડે છે. એમાં આગદ્ધારકના જીવન પરત્વે કઈ કઈ નવીન બાબત અપાયેલી છે. વિશેષમાં એમની સાહિત્યસેવાને સંક્ષેપમાં પરંતુ લગભગ પરિપૂર્ણ પરિચય અપાય છે અને મારે મન એ જ વિશેષ મહત્ત્વની વસ્તુ છે. એ દ્વારા આપણે સૂરિજીએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિન્દીમાં કયા કયા વિષયની કઈ કઈ કૃતિ રચી તે જાણી શકીએ છીએ. આ સૂરિજીએ સંસ્કૃતમાં ગદ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તેમજ પદ્યમાં રચનાએ કરી છે. એમાં એમણે જે સૂત્રાત્મક કૃતિએ રચી છે તે નોંધપાત્ર છે. સૂરિજીએ આગમેાના અભ્યાસરૂપે જે વાનગી પીરસી છે તે અનેક સ્થળેથી પ્રશંસાને પાત્ર બની છે. એમણે આગમિક સાહિત્યના દાહનરૂપે લગભગ બાવન વિષયાની આપણને ઝાંખી કરાવી છે. એ ઉપરથી આ જૈન આગમિક સાહિત્ય કેટલું બધું મૂલ્યશાળી અને મહત્ત્વનું છે તેને ઝટ ખ્યાલ આવી શકે તેમ છે. મુનિશ્રીક’ચનવિજયજીએ પુષ્કળ પરિશ્રમ સેવીને આપણને માહિતીપૂર્ણ પુસ્તક પૂરું પાડયું છે, એ બદલ આપણે એમના ઋણી છીએ. આ પુસ્તકમાં જે મુદ્રણદોષો જોવાય છે. અને એમાં ભાષાની-ખાસ કરીને જોડણીની જે અશુદ્ધિઓ નજરે પડે છે તે જો નહાત તે। આ પુસ્તકનું મહત્ત્વ આજે છે તેથી ધણુ વધારે હાત. અંતમાં આ પુસ્તકના લેખકમહાશયને આ કાર્ય બદલ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે પેાતાની ગુરુભક્તિને પરિપૂર્ણ સ્વરૂપે ધૃતા' કરવા માટે એ આગમાદ્વારકની જે જે મહત્ત્વની કૃતિ અદ્યાપિ અપ્રકાશિત રહી છે તેને પ્રસિદ્ધ કરાવવા પાતાથી બનતું કરશે. સાંકડી શેરી, ગેાપીપુરા, સુરત તા. ૩-૧૧-’૫૯ હીરાલાલ ૨. કાપડિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમધરના ચરણે ! आगमोद्धारकर्तारं, शैलाणेशप्रबोधकम् । ध्यानस्थस्वर्गतं नौमि, सूरिमानन्दसागरम् ।।१।। જૈનશાસનમાં ધર્મની આરાધનાના મુખ્ય અંગ રૂપે વર્ણવાયેલ સમ્યગદર્શન ગુણની વિશિષ્ટ નિર્મલતા માટે મૃતધર મહાપુરૂષો “અશ્રુચિછત્તિ” (અવિચ્છિન્ન પ્રવાહ રૂપે તીર્થકર ભગવંતોએ નિર્દોશેલ માર્ગને બાલના માનસ સુધી સતત વહેતો રાખવો) ગુણને પોતાના જીવનનું ધ્યેય બનાવી અવર્ણનીય ઉપકાર જગત ઉપર કરતા હોય છે. આવા મહાપુરૂષ ભૂતકાળમાં પૂ, આ. શ્રી ભદ્રબાહસ્વામી, પૂ. આ. શ્રીસ્થૂલભદ્રજી, પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરછ. પૂ. આ શ્રીઉમાસ્વાતિજ મ., પૂ. આ. આરક્ષિતસૂરિ મ., પૂ. આ. શ્રી દિલસૂરિજી મ., પૂ. આ. શ્રીદેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ, પૂ. આ. શ્રીજિનદાસગણું મ., પૂ.આ. શ્રી જનભદ્રગણું મ. આદિ આદિ અનેક થઈ ગયા છે. આ બધા મહાપુરૂષની ઉજ્જવલ કારકીદીને યાદ કરાવનાર પૂ. આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ., પૂ. કાલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. મલયગિરિજી મ., પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ., પૂ. ઉપાધ્યાય ન્યાયવિશારદ શ્રીયવિજયજી મ. આદિ સમર્થ શાસ્ત્રપારંગત, મૃતધરના ગહન-વિશાલ અર્થગંભીર સર્વતોમુખી પ્રતિભાને સૂચવતા સેંકડો હજારો ગ્રંથેથી આજે પણ જનશાસન જયવંત છે. - વર્તમાનકાલે શાસ્ત્રોના નિગૂઢ રહસ્યને પૂર્વભવની વિશિષ્ટ કૃતજ્ઞાનની આરાધનાના બલે જાણે, સમજ, અવગાહી અને તાત્પર્ય-રહસ્યની ભૂમિકા સુધી પ્રજ્ઞાને પહોંચાડી, કુતાનુસારી પ્રતિભા-તર્કશક્તિ વડે અનેક આગમિક પદાર્થોને નવ-નવીનરૂપે મેળવી, અધિકારી અને યોગ્યતાનુરૂપ શ્રુતજ્ઞાનના અપૂર્વ રસાસ્વાદની લ્હાણું સમસ્ત આગના મુદ્રણ, પ્રકાશન, સામૂહિક વાચનાઓના વિશાલ ભવ્ય સાત આજન, શિલા અને તામ્રપત્ર પર કોતરાવીને ચિરંજીવ બનાવવાની અમૂઢ લક્ષ્ય પ્રવૃત્તિ, આગમેની તાત્વિક વિચારણાઓથી ભરપૂર અનેક નવીન ગ્રંથેની સંકલના, આગમિક પદાર્થોથી ભરપૂર હજારે પ્રવચનવ્યાખ્યાન આદિ વિવિધ સાધનો દ્વારા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ઓગણસાઠ વર્ષના શ્રમણુપર્યાયમાં એકલે હાથે સાધન-સામગ્રી તથાવિધ અનુકૂલન છતાં અવિરત–ભગીરથ લિએ એકધારી જીવનની છેલ્લી ઘડીઓ સુધી કરવા રૂપે– ભૂતકાલીન મહાન તિર્ધર-આગમધર મહાપુરૂષોની પરંપરામાં નિજ પુરૂષાર્થ બલે સ્વત: ગ્યતા સંપાદિત કરવાને કારણે ગુણાનુરાગી તાવિક દષ્ટિવાળા વિદ્વાનો દ્વારા જેમનું પુનિત નામ બહુ જ શ્રદ્ધા અને અંતરંગ ઉમળકા સાથે મુકવામાં આવે છે સુગ્રહિતનામધેય, પ્રાતઃસ્મરણય, બહુકૃત, આગમસમ્રાટ, આગમધર મહાપુરૂષ, આગમે દ્ધારક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ચરણકમલામાં કોટિ કોટિ વંદનાપૂર્વક તેઓશ્રીના અદ્ભુત ગુણોના સ્મરણ સાથે વિનય, ભક્તિ અંતરંગવીર્ષોલ્લાસભરી શ્રદ્ધાંજલિ સમપું છું. લી. આગમ દ્વારકશ્રી હસ્તદીક્ષિત તેઓશ્રીના વિરહે તડફત લધુ બાલ વીરનિ. સં. ૨૪૮૬, વિ. સં. ૨૦૧૬ ફાર્તિક શુક્લ ૩ અજિતનાથ જૈનધર્મશાળા, માલદાસ સ્ટ્રીટ, ઉદયપુર (રાજસ્થાન) પ્રાકૃત-ગુજરાતી-મરાઠી-સંસકૃત-હિંદી ઈંગ્લિશ ભાષા નિબદ્ધ શ્રીઆગામે દ્વારકાસ્તુતિઃ સિદ્ધી માગુલને વાસુમવા શેલતામ્રાગમના, स्थामा जैनागमाचा निरवधि प्रसरां साठी केले सुयत्ना । पक्षं पद्म श्रिता ये हिततनुममताः आखरीकालमें भी, ऐसे श्रीसागरानंदमुनिपति जिन्हें MOST GAIN ACCLOMATION 11111 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ NORS Bo શ્રીચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર કપડવંજ વિ. સં. ૧૯૩૫ ર્વેથી જૈન મિત્રા અને જૈનેયી રમ્ય, અનેક અજનરાલાકાના પ્રતિહાસોથી પવિત્ર કપડવંજમાં ગણિવર્ય શ્રીલબ્ધિસાગરજી મહારાજની શુભ પ્રેરણાથી વિ.સં. ૨૦૦૬માં પ્રારંભ થયેલ દ્વારવાળુ, દેવસૂર તપાગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રીમાણેકયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગાદિપતિ સિવાયના પ્રભુજીની સ. ૨૦૧૧ના જેઠ સુદ ૫ ની પ્રતિષ્ઠા થયેલ સંગેમરમરનું શ્રીચિંતામણીયાન્ધ નાધભગવાનનું મંદિર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .............. www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ આગમાદ્વારકશ્રીના સ્થવિર શિષ્ય મુનિશ્રીશ્રુતસાગરજી L Shree Sudra જન્મ સ. ૧૯૩૦ કપડવંજ દીક્ષા સ. ૧૯૯૧ જેટ સુદ પ કપડવંજ Gyan સ્વર્ગવાસ સ. ૧૯૯૮ કારતક વદ ૧ જામનગર (સપકના સ્વ. પિતા ) Surat www TPS Page #13 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય યત્કિંચિત્ ભવ્યજીવોને કલ્યાણ કરવાને ઉપદેશ દેવાનું સાધન ખરેખર બુતજ્ઞાન છે અને શ્રતને અનંત ભાગ સર્વજોને સર્વકાલને માટે ઉધાડે છે. આનું આવરણ થયું નથી, થતું નથી અને થશે નહિ. આથીજ છવ અજીવ થતા જ નથી. એ ગુણ એટલે જ્ઞાન ગુણ જીવને છે. આ જ્ઞાનગુણુ ક્ષયપશમના વધવા વડે કરીને વધતું જાય છે તે ક્ષયોપશમ થવા માટે જ્ઞાન-ઉદ્યામ જરૂરી છે. આથીજ આગમહારકરીએ પિતાને ક્ષયોપશમ ખીલવવા માટે શ્રદ્યમ કર્યો અને ક્ષાપશમને ખીલ. તે ખીલેલા ક્ષયપશમથી જગતને ક્ષાપશમ વધે તે માટે જે ઉદ્યમ કર્યો છે, તે શતઉપાસના યાને સાહિત્યસેવા નામની આ પુસ્તિકામાં જણાવાયું છે. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહારક ફંડની સિલ્વર જયુબીલી ઉજવવા અંગે તૈયારીઓ થઈ રહી છે. તેમાં એક દળદાર પુસ્તક જુદા જુદા લેખે ચરિત્રોવાળુ બહાર પાડવાનું રાખ્યું છે. તેમાં મને પણ એક લેખ લખવા આમંત્રણ મળ્યું. આથી મેં આગમ દ્વારકની સાહિત્ય સેવાને લેખ લખવાનું સ્વીકાર્યું. તે અંગે ઉદ્યમ શરૂ કર્યો. તેમાં પ્રથમ પ્રકરણ આગમ દ્વારકની સંસ્કૃત પ્રાકૃત કૃતિઓ સારપૂર્વક નામ નિર્દેશવાળું શરૂ કર્યું. (અને એટલી વાત જણાવવી જરૂરી છે કે આગદ્ધારકશ્રીના હસ્તાક્ષરોની મૂળ નકલ ગુણસાગરજી મહારાજ વિગેરે અમે બધાએ મળીને બેઠવણી કરવાપૂર્વક એકત્રિત કરી હતી અને મારા સહાધ્યાયી સ્વ. મુનિશ્રી ક્ષેમકરસાગરજીએ તે બધા ઉપરથી પ્રતે ઉતારી હતી. તે આ બધી કૃતિઓ છે. તે કૃતિઓ મેળવવા માટે અનેક ઉદ્યમ કરીને ઘણી મહેનત મેલવી અને સાર લખે અને બીજા પ્રકરણે લખી મેં તે લેખ તે ફેડને મોકલી આપે, પણ લાંબે લેખ થવાથી તેમને લેવાની અશક્તિ જણાવી એટલે કૃતિઓને સાર કાઢી નાખીને બાકીને લેખ મેં લખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આપ્યા, પણ જે સાર લખવાની મહેનત કરી હતી તે ....ખતી હતી. આથી આ પુસ્તિકા સમગ્ર લેખ સહિતની કંઇક વિસ્તારવાલી છપાવવાને વિચાર થયા અને ઉદ્યમ કર્યાં. તેના ફળરૂપે આ પુસ્તિકાનું સંપાદન કરી શકયે છું. ખરેખર આ યશના કાળા શેઠ ધ્રુવચંદ લાલભાઈ જન પુસ્તકાહારક ક્ ડના એક કાય વાહક ઝવેરી કેસરીચ'દ હીરાચંદના ભાગે જાય છે. આગમાદ્ધારકશ્રીની શ્રુતાપાસનાની આ પુસ્તિકા હાવાથી તેઓશ્રીનું જીવન વૃતાન્ત હાય તેા કંશ્વક રમણીયતા ભાસે. આથી સંસ્કૃતમાં આગમાદ્ધાકસ્તવ ( આ સ્તવના કર્યાં મારા જ્ઞાનમિત્ર મુનિશ્રીઅભયસાગરજી તથા સાહિત્યાચાય, સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈનના પ્રોફેસર પંડિત રૂકદેવજી ત્રિપાડી શીઘ્રકવી છે.) અને ગુજરાતીમાં આગમાદ્વારકની જીવનઝાંખી આમાં આપવામાં આવી છે. આગમાદ્વારકના પુણ્યદેહ જુદી જુદી વયે કેવા કેવા પ્રકારના હતા તે જણાવવા માટે એમના જીવન દૃશ્યા જુદી જુદી વયનાં તેમજ આગમાારકના અક્ષરદેહ કેવા હતા તે જણાવવા માટે જુદા જુદા સમયના અક્ષરે ના દૃશ્ય. આમાં અપાયાં છે. વળી તે દૃશ્યાને પરિચય પણ આપવામાં આવ્યા છે. આગમેાદ્ધારકશ્રીનાં જીવનના વિશિષ્ટ પ્રસંગા અને ચાતુર્માસ, તેમજ સ્થપાયેલ સસ્થાઓની સાલવારી પૂર્વક નામાવલી આપી આ પુસ્તિકા શ્રૃગારાયેલ છે. હસ્તાક્ષરના કાગલેાના ભાગેાના જે ૪૨-૪૩-૪૪ નંબરના બ્લોકા છાપ્યા છે તે કાગલાના આખા ઉતારા પણ આ પુસ્તિકામાં આપવામાં આવેલ છે. તે કાગલેાકાંને, કયાંથી અને કઈ રીતે મલ્યા તે જણાવનારા પત્ર પણ અન્તે આપવામાં આવેલ છે. દૃશ્યા અંગે બ્લેકા તથા ફોટાઓ જુદા જુદા સ્થળેથી મેલવી સમગ્ર બ્લેક કરી અત્રે આપવામાં આવ્યા છે, તેવીજ રીતે હસ્તાક્ષર માટે પણ બન્યું છે. પૂ. ગણિવર્યાં શ્રીચિદાનંદસાગરજી મહારાજ, ગણુિવય' શ્રીલધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સાગરજી મહારાજ, મુનિશ્રીસૂર્યોદયસાગરજી, મુનિશ્રીપ્રમેાધસાગરજી, જ્ઞાનમિત્ર મુનિશ્રીઅભયસાગરજી, મુનિશ્રીરામચંદ્રવિજયજી, મુનિશ્રી પ્રમાદસાગરજી તથા સુશ્રાવક શાન્તિલાલ વાડીયાલ વિગેરેએ આ છપાવવામાં ઉપદેશઆદિથી દ્રવ્ય સહાય મેલવી આપી છે. આ પુસ્તિકામાં જેણે જેણે જે જે પે મને સહાય કરી છે તે બધાને અત્રે હું યાદ કરૂં છું. વળી ફાટા, બ્લેકેા આપનારને પણ અત્રે યાદ કરું છું. આ પુસ્તિકાના સંપાદનમાં મારા સહાધ્યાયી સ્વ॰ મુનિશ્રીક્ષેમ કરસાગરજીના અભાવને લીધે અને મારી ભાષાની શુદ્ધિની કંઈક ન્યૂનતાને લીધે, અગર પ્રેસદેોષથી કે દૃષ્ટિદેાષથી જે કંઈ ક્ષતિ રહેવા પામી હોય તે સુન પુરુષા સુધારશે અને આ પુરિતકાના સૂપયોગ કરશે, એજ અભ્યર્થના. લિ આગમાદ્ધારક ઉપસપાદા પ્રાપ્ત ચરણુપંકજ ભ્રમર ક ંચનવિજય અમદાવાદ સરસપુર ૨૦૧૬ મા. સુદ્ર ૪ શુદ્ધિ વૃદ્ધિ આ. બ્રુ. ઉ. પૃ. ૧૨, ૫. ૧૩ વિગેરે શબ્દ પછી આગમાદ્વારક પુસ્તિકા, સુર્ય પૂરનું સાગર સ્વાગત, તાત્ત્વિક પ્રશ્નોત્તર (સ.)માં તથા' । પૃ. ૨૦ ૫.૧૫ · આગમહિમા 'ના બદલે આગમહિમા' । પૃ. ૨૧, ૫. ૧૭ ‘આગમસુગમાસ્તવ’ના બદલે ‘આગમસુગમતાસ્તવ' । પૃ. ૫૭, ૫. ૧૬ ‘પ’ચસૂત્રના મેાધને’ ના બદલે ‘પંચસૂત્રના પ્રથમ સૂત્રના ખેાધને' । પૃ. ૧૧૮ પં. ૮ માં પહેલી અમદાવાદ' ના બદલે ‘પહેલી પાટણ’। આ. જીવનઝાંખી પૃ. ૫૬, ૫. ૫ માં શ્રીમતિસાગર'ના બદલે ‘શ્રીકુમુદવિજયજી’। ૫. ૭-૮ અને શ્રીમનેાહરવિજયજી મહારાજને ભગવતીજીના' ના બદલે ‘ભગવતીજીના' એમ સુધારી વાંચવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com " Page #16 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ (શ્રુતઉપાસના પ્રથમ પ્રકરણની વૃદ્ધિ) પરિહાય મીમાંસા સ, લેખ, ગ્ર॰, સ’. ૧૯૫૫ મિસ્ટર હુબન જેકામીએ જે માંસ ખાવાના આરાપ મુકયા હતા તેના આગમાદ્ધારકશ્રીએ અને આ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે શાસ્ત્રોના સચોટ પાડે। અને રદીયા આપવા પૂર્વક દેવનાગરી ભાષામાં તે મહાશયને જે જવાબ લખી મેાકલ્યા હતા તે આ લેખ છે. આને પુસ્તિકારૂપે “ એમર જૈનશાળા " ખંભાત તરફથી સ. ૧૯૫૫માં છપાઈ બહાર પાડવામાં આવે છે. વળી આચારાંગસૂત્રના સૂત્રાવાળા ભાષાંતરમાં પણ આ લેખ ભાષાંતર પૂર્વક ધણા વર્ષો પહેલાં બહાર પડેલ છે. (અમરજૈનશાળાવાળી આ પુસ્તિકા મારા જ્ઞાનમિત્ર તરફથી મક્ષી તેથી અત્રે એને ઉલ્લેખ કરી શકયા છું.) તત્ત્વાર્થ સક્ષિસટીપ્પણ (અપૂર્ણ) સં॰, ટી, ૨૦ ૩૪, સ. ૨૦૦૫ શ્રીતત્ત્વા ઉપર સંસ્કૃત ભાષામાં લઘુ ટીપણુ રૂપે આ રચના શરુ કરાઈ છે, પણ તે અપૂર્ણ રહી છે. તાત્ત્વિક વિમા (સ.) જે તાત્ત્વિકપ્રશ્નોત્તર નામનેા મૂળ ગ્રંથ આગમાદ્ધારકશ્રીને છે. તેમાંથી અમુક રહસ્યવાળા અમુક લખાણેા જુદા તારવાયાં છે. તેને ‘તાત્ત્વિક વિમર્શ' નામ આપ્યું છે. તે આ ગ્રન્થ છે. કલ્પપ્રભા (સ., પદ્ય, અપૂર્ણ) કલ્પસૂત્ર ઉપર કલ્પપ્રભા નામની ટીકા રચવા માંડેલ, તે અધૂરી રહી છે. દેવાયભ’જકશિક્ષા (સ.) દેવદ્રવ્યની વૃદ્ધિને ( એલીનેા ) કાશીવાળા ધમસૂરિએ નિષેધ કર્યાં હતા તે અંગે તેમને શિખામણ દેતા આ ગ્રન્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રત્રજ્યાવિધાનફલક સં. પદ્ય, લેક ૯, સં. ૧૯૮૯ બાલદીક્ષા માટે શાસ્ત્રમાં કઈ કઈ મર્યાદા બતાવવામાં આવી છે તેને લઈને આ રચના કરવામાં આવી છે. (અમારી સંપાદિત પર્વદેશના પૃ. ૧૦૩ માં આ લે છપાવવામાં આવ્યા છે.) વીતરાગસ્તોત્રાનુવાદ (મુ.). વીતરાગસ્તોત્રના વીશ પ્રકાશ પિકી પ્રથમના છ પ્રકાશનો પદ્યરૂપે ગુજરાતીમાં અનુવાદ કરાયો છે. (જે અમારા સંપાદિત આરાધના માર્ગ ભાગ ૧ માં છપાવવામાં આવ્યો છે.) ભવવિરહસૂરિ યાકિનીમહત્તરસૂન આચાર્યપુંગવ શ્રીહરિભદ્રસૂરિમહારાજે પોતાની કૃતિઓમાં “ભવવિરહ' શબ્દને પ્રવેગ કયાં કયાં કર્યો છે તે તેઓશ્રીની કૃતિઓમાંથી તે પદ્યો તારવીને આમાં જણાવાયું છે. તેઓશ્રીના ગ્રન્થ ઉપર ટીકાકારોએ તેઓશ્રીને “ભવવિરહ' શબ્દથી સંબેધ્યા હોય તે પણ આમાં જણાવાયું છે. ૪૨ પદ્યોમાંથી ૨૦ પદ્યામાં ભાવિરહ' શબ્દ આવેલ છે. ૧૫ પદ્યોમાં “વિરહ' શબ્દ આવેલ છે. આ રીતે ભયવિરહસૂરિ'ને અંગે આમાં તારવણી કરાઈ છે. બીજા પણ ગ્રન્થ આ સિવાયના પણ પાંચ ગ્રજે મારા સહાધ્યાયી વ૦ મુનિ ક્ષેમકરસાગરજીએ પત્રાકારે ઉતાર્યા છે પણ અત્યારે તેનાં નામ પડેલ નહી હોવાથી અને નિર્દેશ કરી શકી નથી. હજુ પણ આશા છે કે બીજા ગ્રન્થ છુટા પાનાઓમાંથી વિપુલ પ્રયાસે પ્રાપ્ત કરી શકાય. બીજા પણ ચયનાં સંસ્કૃત-ગુજરાતી-હિન્દી હેન્ડબી મલ્યાં છે. વળી રતલ મથી બહાર પડેલ વિધિસહિત પંચપ્રતિકમણ હિન્દીમાં પ્રશ્નોત્તર અને હિન્દીમાં ગોઠવણી આગમહારકશ્રીની છે. શ્રીકેસરીઆઇના વજદંડ પ્રસંગની હિન્દીમાં પુસ્તિકા પણ મલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ આગમાદારશ્રીની શ્રતઉપાસના યાને સાહિત્ય સેવામાં મદદ આપનારની શુભ નામાવલી રૂા. પ૦૦) મુનિશ્રી સુર્યોદયસાગરજી તથા મુનિશ્રીઅભયસાગરજીના શુભઉપદેશથી શ્રીજૈનસંધ, ચાણસ્મા રૂ. ૨૫૦) શ કેશવલાલ સોમાભાઈ કપડવંજ રૂ. ૧૫૦) મુનિશ્રી પ્રબોધસાગરજીના શુભઉપદેશથી શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જૈનપેટી, કપડવંજ રૂ. ૧૦૦) ધી જયંત મેટલ, હ. ગુણવંતલાલ, કપડવંજ રૂ. ૭૫) મુનિશ્રી પ્રદિસાગરજીના શુભઉપદેશથી દેસી લલ્લુભાઈ માણેકચંદ, કપડવંજ રૂ. પ૦) મુનિશ્રીપ્રબોધસાગરજીના શુભઉપદેશથી શાહ મુકુન્દલાલ વાડીલાલ જીનવાલા, કપડવંજ રૂ. પ૦) દેસી સેમાભાઈ પુનમચંદ, કપડવંજ રૂ. ૨૫) શાહ પુનમચંદ પાનાચંદ કપડવંજ રૂ. ૧૨૫) મુનિશ્રીરામચંદ્રવિજયજીના શુભઉપદેશથી શ્રી જન સંધ, વેજલપુર (પંચમહાલ) રૂ. ૧૦૦) ચંચળબેન ચુનીલાલ લક્ષ્મીચંદ હોરા, જામનગર રૂ. ૧૦૦) ગણિવર્ય શ્રીલબ્ધિસાગરજી મ. ના શુભઉપદેશથી, શ્રી જૈન સંઘ, ટીટેઈન રૂ. પ૦) ગણિવર્ય શ્રી ચિદાનંદસાગરજી મ.ના શુભઉપદેશથી શ્રીસંવેગી જૈન ઉપાશ્રય, વઢવાણ શહેર રૂ. પ૦) શેઠાણસાબ પ્રભાવતીકુવર લેઢા, અજમેર -ગોધરા - રૂ. ૧૦૦) પરીખ રમણલાલ છોટાલાલ, રૂા. ૧૦૦) શાહ રતીલાલ સામળદાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નકલ ૧૫) શ્રી રમણલાલ છગનલાલ હિરાચંદ ૧૦) , બાબુભાઈ અમૃતલાલ મીલવાલા ૧૦) ,, સમરતબહેન શરાફ વાડીલાલનાં માતુશ્રી , વાડીલાલ છગનલાલ શરાફ , વાડીલાલ દલસુખભાઈ કડાઘરાવાલા ૧૦) એ જેઠાલાલ વસનજી ૧૦) ,, છગનલાલ દલસુખભાઈ કડાઘરાવાલા ૧૦) દોશી મણીલાલ લલુભાઈ ૧૦) મેંદી મગનલાલ નરસિંહભાઈ ૫) શાહ મહાસુખલાલ વીરચંદ ૫) અ. સૌ કમલાબહેન વાડીલાલ મગનલાલ ૫) દેશી મંગળદાસ લલ્લુભાઈ પ) શાહ મણીલાલ ચુનીલાલ બાંડીબારવાલા ૫) શાહ વાડીલાલ લલુભાઈ હવજીવનદાસ ૫) દેશી મંગળદાસ ગીરધરલાલ પ) શાહ નગીનદાસ વાડીલાલની કુ. ૫) શાહ રમણલાલ મગનલાલ મનસુખભાઈ ૩) ગાંધી શાંતિલાલ મગનલાલ ૩) , છગનલાલ હિરાચંદ ૬) શ્રી રતીલાલ મંગળદાસ અમીચંદ ૩) ,, ચીનુભાઈ મંગળદાસ શીવરાજપુરવાળા ૩) શાહ નટવરલાલ વાડીલાલ વરીયાવાલા ૩) ગાંધી મણીલાલ ગીરધરલાલ , ૩) ચોકસી મણીલાલ મગનલાલ ૩) શાહ પાનાચંદ શીવલાલ ૩) ગાંધી ચીમનલાલ પાનાચંદ ૩) શાહ મણીલાલ અમીચંદ ૩) ગાંધી વાડીલાલ મગનલાલ 3) ગાંધી પાનાચંદ મગનલાલ ૩) દોશી મણીલાલ પાનાચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૩) શાહ વાડીલાલ મગનલાલ મનસુખ ૩) શાહ કાંતિલાલ ફુલચંદ નાથભાઈ ૩) શાહ જયંતિલાલ ફુલચંદ ૩) ચાકસી તેન્દ્ર શાંતિલાલ ૩) શાહ ભીખુભાઇ ઉજમસી ૩) શાહ શાંતિલાલ કાદરલાલ દવાવાલા ૩) શાહ પે।પટલાલ એચરદાસ ૩) શાહ નગીનદાસ ચુનીલાલ ૩) ડૉકટર કાંતિલાલ માણેકલાલ ૩) શાહ ચીનુભાઈ માણેકલાલ ૩) શાહ રમણલાલ મગનલાલ બાપુજી ૩) શાહ બાબુભાઇ માણેકલાલ છગનલાલ ૩) શાહ કાંતિલાલ સગળદાસ ૩) શાહ વાડીલાલ મગનલાલ કાળીદાસ ૩) શાહ પાનાચંદ મગનલાલ તુલજીભાઇ ૨) શાહ શાંતિલાલ મગનલાલ મહાસુખ ૨) અ. સૌ. ચપાર્બન નગીનદાસ સામળદાસ ૧) દીનેશ કાંતિલાલ છગનલાલ કડાધરાવાલા ૧) રાજેન્દ્ર કાંતિલાલ છગનલાલ ક્રુડધરાવાલા ૧) ચંદ્રવદન ખાખુભાઈ વાડીલાલ ગાંધી ૧) પ્રકાશ આખુભાઈ વાડીલાલ ગાંધી ૩) શાહ મણીલાલ મેતિલાલાલ સેવાલીયા ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમાદારકની શ્રુત-ઉપાસના યાને સાહિત્ય સેવા લે. ઉપસ પદાપ્રાપ્ત શિશુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ દેવસુરતપાગચ્છસંરક્ષક, શૈલાના નરેશપ્રતિબંધક, આગમમંદિરના સ્થાપક, મુતવાહક, આગમદિવાકર, ધ્યાનસ્થ સ્વર્ગત, આગાદ્વારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની શ્રુત ઉપાસના ' યાને સાહિત્ય સેવા ભૂમિકા અનાદિના આ સંસારની અંદર આ જીવ અનાદિ કાળને કર્મની અંદર ગાથાં ખાતે વિશિષ્ટ કૃતજ્ઞાનના અભાવથી રખડતો હતે, એવો આ જીવ અકામ નિર્જરાનું પુણ્ય વધે તેજ આગળ વધી શકે. અકામ નિર્જરાના ગે પુણયને વધારતે વધારો આ જીવ આગળ વધે છે. યાવતુ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત સુધી આવે, છતાં એ સમ્યક કૃત ન મળે તે આવેલો પણ સંસારના ચકાવાની અંદર ભટક્યા જ કરે જ. પણ આગળ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિગેરે ન કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આગાદ્વારકની પરમે પકારી તીર્થંકર પરમાત્મા પૂર્વભવોની અંદર આરાધના કરીને ભવ્ય જીને ઉદ્ધારવાની કેડ બાંધે છે. તે અનુસાર છેલા ભવની અંદર તીર્થકર થાય છે. તે તીર્થંકર પરમાત્માએ સંયમ અંગીકાર કરીને ઉપસર્ગોને સહન કરીને, ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. અને સમોસરણની અંદર પાંત્રીસ ગુણવાળી વાણું પ્રકાશે છે. આ વાણીને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગુંથે છે. અને તે ગુંથેલું સૂત્ર શ્રુત કહેવાય છે. આ શ્રત ભવ્યને ઉપકાર કરનારું થાય છે. શાસનની અંદર તે શ્રતજ્ઞાન આવેલું છે. તેને આશ્રીને જૈનશાનમાં ચાલવાનું હોય છે. વળી તીર્થંકર પરમાત્માએ ભવ્ય જીને ઉપકાર કરવા દ્વારા એ વાત જાહેર કરેલી છે કે જગતના કલ્યાણની અંદર તમારું કલ્યાણ જ છે. માટે સ્વ અને પરના ઉપકારની ઈચ્છાવાળાએ ભવ્યના ઉપકારની અંદર ઉધમ કરવો જ જોઈએ. તે ઉધમની અંદર શ્રત એ જરૂરી છે. એને માટે જે પિતાને ક્ષયપશમ હેય અને જે રીતે મૃત મેળવ્યું હોય, તે અનુસારે ભવ્યને ઉપદેશ દેવાને છે. ઉપદેશ એ જુદી ચીજ છે. કારણ કે નવ પૂર્વથી કંઇક અધિક ભણેલા જિનક૬૫ વિગેરે કરી શકે છે, પણ દશ પૂર્વ સંપૂર્ણ ભણ્યા પછીથી જિનક૯૫ વિગેરે કરી શકતા નથી. કારણ કે જિનક૯૫ વિગેરે સ્વ ઉપકારને માટે છે, જયારે ઉપદેશ એ સ્વ અને પર બન્નેના ઉપકાર માટે છે. દશ પૂર્વથી ઉપદેશ દેવાની કેઈ અપૂર્વ શક્તિ પ્રાપ્ત થાય છે. આથી દશ પૂવીએ જનકલ્પ લેવાનું નથી પણ ઉપદેશ દેવા માટે તૈયાર રહેવાનું છે. આવી રીતે શ્રુતજ્ઞાન એ ભવ્યને ઉપકાર કરનારું છે. આથી ભવ્યએ પિતે ક્ષોપશમના આધારે ગમે તે પ્રકારે મૃત મેળવ્યું હોય તેને પરોપકારની અંદર વાપરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ મૃતઉપાસના ભૂમિકા ધ્યાનસ્થસ્વગત આગદ્ધારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે જે શ્રુતજ્ઞાન મેળવ્યું હતું, તે શ્રુતજ્ઞાન ભાને ઉપકાર કરનાર થાય, એ મુદ્દાએ પોતે મેળવેલા શ્રતને અક્ષરની ગોઠવણી આત્મક ગ્રંથરૂપે સંકલનાએ કરી, ઉપદેશ આપ્યા અને શાસ્ત્રો છપાવ્યાં. એમ ભવ્યને ઉપકાર કર્યો. આવા શ્રુતજ્ઞાનના ઉપાસકની મુતઉપાસના યાને સાહિત્યસેવા આ પુસ્તિકાથી જણાવું છું. આ પુસ્તકની આદિમાં આગામોદ્ધારકનું ચરિત્ર અપાયું નથી કારણ કે ચરિતાનુંવાદ આગળ આપવાનું છે. અત્રે તો આગમોદ્ધારકે શ્રત કયા પ્રકારે મેળવ્યું અને કઈ રીતે મૃતની ઉપાસના કરી તે વાત જણવવાની છે. આગમ દ્વારકની મૃત જીવન ઝરમર શ્રુતઉપાસનાને ઉદ્દેશીને આગદ્ધારકના જીવન અંગે. મૂર્તિના લોપક ઢંઢક મતની સામા સિંહના જેવાનિડર વાદી શ્રીઝવરસાગરજી મહારાજના આગમેદ્રારકશ્રી શિષ્ય હતા. ગરવિ ગુજરાતના ખેડા જીલ્લાના કપડવંજ ગામના ગાંધી મગનભાઈના ચિરંજીવી આ કૃતઉપાસક હેમચંદ ભાઈએ સંવત ૧૯૪૭ ના મહા સુદી ૫ ના દિવસે લિંબડી મુકામે શ્રીઝવરસાગરજી મહારાજ પાસે સંયમ અંગીકાર કર્યો અને શ્રીઆનંદસાગરજી એવું શુભ નામ રાખવામાં આવ્યું. અને તેઓશ્રીને આગમેદ્ધારક તરીકે સંબોધવામાં આવે છે. ગુરૂ મહારાજ પાસે વિનય અને વૈયાવચ્ચ દ્વારા તેઓ જ્ઞાન મેળવતા હતા. ગુરૂ મહારાજે હિતશિક્ષા આપવા પૂર્વક અભ્યાસ કરાવ્યો હતો. બીજે જ વર્ષે એટલે દીક્ષા પર્યાયના બાર માસ પહેલાં જ ગુરૂ મહારાજને સ્વર્ગવાસ થયે એટલે “ જાત મહેનત જીન્દાબાદ”ને કેરડો એમને લાગુ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આગમ દ્વારકની આથી સ્વબુદ્ધિ વડે શ્રુતજ્ઞાનને ક્ષયે પશમ વધારે પડ. ઉધમી મનુષ્ય કયું ફળ નથી મેળવતે ? વ્યાકરણના બાધ સિવાય વાણીની કુશળતા આવતી નથી, એટલે તે તે ભાષાના બંધ માટે તેના તેના વ્યાકરણને અભ્યાસ કરવું જ પડે. તેથી તેઓશ્રીએ સંસ્કૃત વ્યાકરણને અભ્યાસ શરૂ કર્યો. પંડિતજી ભણાવવા આવે તે ખરા પણ સર્વ પ્રથમ દ્રવ્યની આવશ્યકતા પડે. એવા સમયમાં સંસારીપણાના માતુશ્રી સાતા પૂછવા આવ્યાં. તેમને રાન પૂજન કર્યું તેમાંથી ગૃહસ્થ પાસેથી પગાર ચૂકવાય. બધો જ અભ્યાસ પંડિતજી પાસે કરતા હતા તેમ નહિ. પણ પિતે અભ્યાસ કરતા અને જે જે પૂછવા જેવું હોય તે પંડિતજીને પૂછીને નિર્ણય કરતા. આટલા જ પૂરત પંડિતજીના પગારનો ખર્ચ થતો હતો. તેઓશ્રીએ બંધની લાઈન થયા પછીથી અભ્યાસની એવી એક પદ્ધતિ સ્વીકાર કરી કે –ઓછામાં ઓછા પાંચસે શ્લોક તો સવારે વાંચવા જ, વ્યાખ્યાન વિગેરે હોય તો તે સંપૂર્ણ થયા પછીથી જ દર્શન કરવા જવું, પાછું લાવવું, ગોચરી લાવવી અને વાપરવું. ત્યાર પછીથી ચાચિક વિષયો વાંચવા અને બપોરને આરામ કર. ઉડ્યા પછીથી પાછો અભ્યાસ ચાલુ કરો. પાક્ષિકપ્રતિક્રમણમાં શ્રાદ્ધના અતિચાર વખતે પણ એટલા સમયને સ્વાધ્યાયમાં ગાળવે. અર્થાત્ મૃતનીઉપાસના સિવાયને સમય જવા દે એ એમને પાલવે તેવું ન હતું. આવી રીતે અભ્યાસ કરતા શ્રુતજ્ઞાનને પશમ વધતો જ ગયો. દિક્ષાના ચોથા વર્ષમાં મારવાડમાં પાલી શહેરમાં ચાર્તુમાસ કરવાને અવસર આવ્યો. ચાર્તુમાસ માટે પ્રવેશ કરતાં શ્રાવકોના મન ઉદાસ થયાં. કારણ કે આવા નિચી ઘડીને મહારાજ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના ભૂમિકા નાની ઉમર. જ્યારે આપણું આવડી મોટી વસ્તિ અને ઢેઢકના સામાં રહેવું. એ શી રીતે જળવાશે ? પણ જયાં મંગળાચરણ કરીને મંગળ પ્રવચન શરૂ કર્યું ત્યાં સૌને આનંદ થઈ ગયા. જગતના પદાર્થોની ખતવણી રૂપ શ્રીસ્થાનાંગ નામના ત્રીજા અંગનું ચોમાસામાં પ્રવચન કરવાનું રાખ્યું. એવી રીતે ક્ષયપશમ એટલે વધાર્યો હતો કે હસ્ત લેખીત પ્રતે વાંચવી કે કઠીણ ગ્રંથ બેસાડવો તે તેમને મન રમત હતી. આ તે ૧૯૫૦ ની સાલને પ્રસંગ છે. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા સ્વ. પં. શ્રીમણિવિજયજી મહારાજ અને આ મૃતઉપાસક આગમ દ્વારક. આ ત્રણને એ શુભમેળ બન્યો હતો કે તેમના ત્રણની ત્રિપુટી કહેવાવા લાગી હતી. તેઓ કઈ અવસરે છાણીમાં પધાર્યા. ત્યારે વડોદરા સરકારના હાથીભાઈ નામના શાસ્ત્રીજી રાજમાંથી છુટા થયા. આથી વિચાર થાય કે આ હાથી કોણ બાંધશે, પણ છાના સંઘે તેમને રાખ્યા અને ત્રિપુટીએ એ પંડિતજીના જ્ઞાનને સારે લાભ ઉઠાવ્યો. આતે લગભગ ૧૯૫૩ ની વાત છે. આ રીતે શ્રુતજ્ઞાનને ક્ષોપશમ વધતો જ ચાલે. •• અભ્યાસ વધવાથી અને પોતાની આત્મ શક્તિથી ગમે તેવા પ્રકારને પ્રશ્ન કરનારે આવ્યો હોય તે પણ શાંતિથી તેને નિડરપણે જવાબ દેવાને તૈયાર રહેતા હતા. આથી તેઓ વાયદાની હુંડીવાળા ન હતા પણ “ખડા ઉત્તરની હુંડીવાળા જ હતા. કમે ગમે તેવા કઠણ ગ્રન્થ વાંચવા અને તેને દંપર્યાય કાઢ, તે એમને મન રમત થઈ ગઈ હતી. શ્રીનિશીથ જે કઠીણ ગ્રંથ પણ સારી રીતે બેસાડી શકયા હતા. આવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આગમ દ્વારકની હસ્ત લેખીત ઉપરથી આગ મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય ચૂણિ અને ટીકા સારી રીતે બેસાડી શકતા હતા. આટલી બધી શ્રુતજ્ઞાનના ક્ષોશમની લબ્ધિ મેળવીને ટીકાઓ રચવાનું પણ શરૂ કર્યું. વિંશવિંશિકા જે પધરૂપે અતિ બૂઢાર્થ ગ્રંથ છે. તેની ઉપર પણ ટીકા રચવાની શરૂ કરી. તેની બીજી વિંશિકાના અમુક પધો સુધી ટીકા રચી છે. ન્યાયાવતાર ઉપર પણ મનહર ટીકા રચી છે. બીજા ગ્રંથ ઉપર પણ ટીકા રચવાને ઉધમ ચાલુ હતું. સંસ્કૃતમાં ભિન્ન નિન દેશમાં પધો રચવાં એ તે તેમને મન રમત વાત હતી. આવી રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના કરતા હતા, પરંતુ પણ ખાનેકા સ્વાદ તો દુસરેક ખીલાઈએ” એ ન્યાયે જો જૈન શાસ્ત્રોનું મુદ્રાણુ કાર્ય થાય તો વર્તમાન કાળને સંઘ, સારે લાભ લઈ શકે. એથી આગામોદ્ધારકને સંપાદન કાર્યમાં પિતાની શક્તિ આપવાનો અવસર આવ્યો. તેથી સૌ પ્રથમ શ્રીજૈનધર્મપ્રચારકસભાના સંપાદન કાર્યમાં ફાળો આપ્યો. વળી તે જ મુદ્દાએ આગામે દ્ધારકે ઉપદેશ આપીને સંવત ૧૯૬૪માં–શ્રેષ્ટિદેવચંદ્રલાલભાઈજૈનપુસ્તકોદ્ધારકફંડની સ્થાપના કરાવી. અને તેમાં ગ્રંથ પ્રકાશન કરવાનું ચાલુ કર્યું. તેના સંપાદનની જવાબદારી પણ આવી. એમ સંપાદનની જવાબદારી વધતી ચાલી. ગ્રંથના સંપાદનના અંગે હસ્તલિખિત પ્રતે એકઠી કરવી, પ્રેસ કોપીઓ કરાવવી, તેને શુદ્ધ કરવી, પ્રેસમાં આપવી અને મુક આવે તે તપાસવાં. આમ સમયને વ્યય થતાં રચનાનું કાર્ય ઢીલું પડયું. લહીઆઓ બેસાડીને નવા પ્રત્યે જુની હસ્ત લેખીત પ્રતે ઉપરથી લખાવતા હતા. જેને સંગ્રહ અત્યારે શ્રીરૈનાનંદપુસ્તકા લય(સુરત)માં છે. સંપાદન કાર્યમાં જોડાતાં, ધીરે ધીરે નવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના ભૂમિકા ગ્રંથ લખાવવાનું પણ બંધ પડયું. એઓશ્રીનું હસ્તલિખિત સાહિત્ય, મુદ્રિત પ્રતો અને પુસ્તકો સારી સંખ્યામાં તેજ પુસ્તકાલયમાં છે. તેને ઉપયોગ હરહંમેશ બધા કરી શકે છે. આ રીતે એમના અક્ષર દેહ આત્મક ખજાનાનું મૂર્તિમંત સ્થાન તે પુસ્તકાલય છે. સંવત ૧૯૭૧ના મહા સુદી ૧૦ તા. ૨૫-૧-૧૯૧૫ સમવારે શ્રીભાયણીતીર્થમાં શ્રાઆગમેાદય સમિતિની સ્થાપના થઈ. તેમાં આગમો છપાવવા અને વાચના આપવી, એવું નક્કી થયું. એ રીતે આગમોને છપાવવાની અને વાચા આપવાની જબરજસ્ત જવાબદારી ઉઠાવી, પાટણ વિગેરે શહેરમાં થઈને સાત આગમ વાચનાઓ આપી. વાચનાની અંદર ૨૩૩૨૦૦ લોક વંચાવાયા. એ કાર્ય પણ શ્રુતઉપાસનાનું અજોડ બન્યું. માળવાના રતલામ શહેરમાં ચાર્તુમાસ કરતાં શેકષભદેવજીકેશરીમલજીની પેઢીની સ્થાપના કરી અને તે દ્વારા પણ ઘણુ ગ્રંથોનું સંપાદન કર્યું. આ રીતે સંપાદનને ઉધમ સંવત ૧૯૬૪ પહેલાંથી ૧૯૯૪ સુધી ધમધોકાર ચાલ્યા. તે અવસરમાં જામનગરથી સંઘ લઈ શ્રીસિદ્ધગિરિરાજને ભેટવા આવતાં, આગમમંદિરની સ્થાપાનાથી ગ્રંથ રચવાનું કાર્ય શેકાઈ જ ગયું. જો કે નાની મોટી ટીકાવાળી, પધવાળી, સૂત્રસ્વરૂપે, કે ખરૂપે તે કૃતિએ અવસરે અવસરે થતી જ હતી. સંવત ૧૯૯૪માં શ્રી વર્ધમાન જૈનાગમમંદિર (સિદ્ધક્ષેત્ર, પાલીતાણા)ની સ્થાપના થતાં, તેમાં આગામે શિલામાં કરાવીને સ્થાપન કરવાના હતા. આ મુદ્દો એ હતો કે આગમ તાડપત્ર કે કાગળ ઉપર છે, પરંતુ જે શિલામાં હોય તો કોઈ પણ નાશના કારણમાં આગમે તાડપત્રના કે કાગળનો નાશ થાય પણ શિલાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૦] ભૂમિકા આગમ દ્વારકની તુટેલી કુટેલી પણ કાળાંતરે જમીનમાંથી મળી આવે અને તે જવાબ દેતી થાય. વળી શિલામાં કરેલા અક્ષરે એટલે તે જ્યારે પૂછો ત્યારે સરખેજ જવાબ દેનાર. આથી શિલાઓમાં મૂળ આગમે કરાવવાનું નિર્ણિત કરાયું. તેનું સ્થાન એટલે આ આગમ મંદીર એક વાત લક્ષમાં લેવા જેવી એ છે કે આગમાનું સંપાદન કાર્ય કર્યું અને સંઘને આગમો વિગેરેની વાચનાઓ આપી. આથી તેઓશ્રીનું આગમ દ્ધારક એવું ઉપનામ. રૂઢ થઈ ગયું. નામની જ જાણે સાર્થકતા ન કરતા હોય તેમ તેઓશ્રીએ આ કાર્ય પણ ઉપાડયું. શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણ મહારાજે આગમેને પુસ્તકારૂઢ ર્યા તે શ્રીસંઘના ભાગ્યોદયે તે સચવાઈ રહ્યાં. તેવી રીતે શિલાઓમાં સ્થાપન કરવાથી ભાવીને માટે એક અપૂર્વ ખજાને રહે. તે પણ એક મુખ્ય વાત કહેવાય જ. શિન્ઝીણું આગમોને કમ એવા પ્રકારે થયે કે પૂર્વમાં પ્રેસમાં કંપોઝ કરાવવું, કાગળમાં છપાવવું અને ટ્રાન્સફર પ્રદ્ધતિએ શિલામાં લેવું. એ રીતે પણ તે સંપાદન કાર્ય થયું. એટલે પ્રથમ અખતરા રૂપે નિયુક્તિઓ છપાઈ અને તે શિલામાં લેવાઈ. પછી ૪૫ આગમ અને પંચાશક વિગેરે શાસ્ત્રો (મૂળ) મોટા અક્ષરમાં છપાવાયાં અને શિલામાં લેવાયાં. એ રીતે એ કાર્ય સં. ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી ચાલ્યું. તે પછીથી એટલે કે લગભગ ૯૬, ૯૭ માં શિલાનું કાર્ય ચાલતું હતું. તે ગાળામાં જ એક નવું કાર્ય શ્રત-ઉપાસનાનું વિચારાયું, એટલે કે આગમોને જે સ્થળાંતર કરવાં હોય તે તામ્રપત્રથી કરી શકાય. આથી તે કરવાને માટે પણ ઉધમ ચાલુ થયો. તે કાર્ય એટલે આગમને તામ્રપત્રમાં આરૂઢ કરવાનું કાર્ય સં. ૨૦૦૪માં સંપૂર્ણ થયું. આ રીતે અપસે આગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સુતઉપાસના ભૂમિકા T૧૧. તામ્રપત્રમાં આરૂઢ થયાં. તે આગમો શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રઆગમમંદીરસુરત)માં સ્થાપન કરવામાં આવ્યાં છે. તેમજ સચિત્ર શ્રીકલ્પસૂત્ર પણ તામ્રપત્રારૂઢ કરાવાયું છે. તે અત્યારે શ્રીજનાનંદપુસ્તકાલય(સુરત)માં છે. આવી રીતે શ્રત-ઉપાસનાને કાર્યક્રમ ચાલું જ હતા. પરંતુ ભસ્મીભૂત થનારો એ આ દેહ સંવત ૨૦૦૩થી વિજ્ઞ ભૂત થતાં શરીરનું સ્વાથ્ય બગડતું ગયું. છતાં એ રંગ ગયે ન હતે. સં. ૨૦૦૪, ૨૦૦૫ માં સુરતમાં સંથારાની સ્થિતિમાં, અનુકુલ પરિસ્થિતિએ, જુની જુની હસ્ત લેખીત પોથીઓ, તપાસવાનું કાર્ય કરતા હતા. ત્યાં અપરતટ સહિત ઉપદેશરત્નાકર મળ્યો અને તેનું ભાષાંતર કરાવીને બહાર પડાવવાને ઉધમ કર્યો. પંચસૂત્ર ઉપર વાર્તિક અને તકવતાર નામની બે ટીકાઓ રચી. જેનગીતા અધૂરી રહેલી ૩૬ અધ્યાય કરી સંપૂર્ણ કરી. અંતે આરાધના એજ ધ્યેય ગણુને આરાધનામાર્ગ નામની કૃતિને ધ્યાનસ્થસ્વગત આગમ દ્ધારક આચાર્યશ્રીઆનંદસાગરસૂરિશ્વરજી મહારાજે શ્રતઉપાસના તરીકે છેલ્લી સંપૂર્ણ કરી. આગદ્ધારકની સંપાદન સંસ્થાની ઝાંખી શ્રી જૈનધર્મપ્રચારકસભા (ભાવનગર), શ્રેષ્ઠી દેવચંદ્રલાલભાઈજૈનપુસ્તકોદ્ધારક ફંડ, (સુરત) શ્રી આગમેદયસમિતિ, શેઠશ્રી*ભદેવજીકેશરીમલજીની પેઢી (રતલામ), શ્રી સિદ્ધચકસાહિત્ય સમિતિ (મુંબઈ), શ્રીજનાનંદપુસ્તકાલય સુરત વગેરે સંસ્થાદ્વારા થતા પ્રકાશનમાં આગદ્ધારકના સંપાદનને મોટો ફાળો હતેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૨). ભૂમિકા આગાદ્વારકની શ્રીજૈનાનંદપુસ્તકાલય(સુરત)દ્વારા બીજા પણ સત્તાવીશથી વધારે સ્થળ ઉપર નાના મોટા પુસ્તક ભંડારે, આગાદ્વારકશ્રીના સ્થપાયા છે. સાધુઓને પુસ્તક મુકવાની સગવડ પડે અને પુસ્તક સુરક્ષીત રહે તે હેતુએ પાલીતાણા શ્રી આગમમંદીરમાં શ્રીશ્રમણુસંઘપુસ્તકાલય નામનું મકાન બંધાવવામાં આવ્યું છે. તેમાં સાધુ ભગવંતના જુદા જુદા ભંડાર અત્યારે મેજુદ છે. એ પણ શ્રત-ઉપાસના. આ રીતે આગમ દ્વારકની શ્રતઉપાસનાને અમે આગમેદ્વારકની સાહિત્ય સેવાના નામે અમારા સંપાદિત નીચેના ગ્રન્થમાં આપી છે. તે આ પ્રમાણે–પ્રશમરતિ અને સંબંધકારિકા (વ્યા.) ઉપદેશ-રત્નાકર (ભાષાંતર), શ્રીઆચારાંગ (વ્યાખ્યાન સંગ્રહ) (ભા-૧), આનંદસુધાસિંધુ ભાર, આરાધના માર્ગ ભા-૧, અ૫. પરિ સિ. શ.કે. ભા. ૧ વિગેરે. બીજા મુનિ ભગવંતોએ પણ યથાસંગ અને યથાસ્થળે પણ આપી છે. તેમજ સિદ્ધચક વર્ષ ૧૬, અંક ૮, ૯ ને આગમોદ્ધારક અંક, સિદ્ધચક્ર વ. અં, ૫-૬ ગુરૂમંદિર પ્રતિષ્ઠા મહેસવ, આચાર્યપદવી મહત્સવ, આમ આગમ દ્વારકની મૃતઉપાસના યાને સાહિત્ય સેવાની ભૂમિકા' સંપૂર્ણ થઈ. આમાં પ્રકરણો નીચે પ્રમાણે પડે છે. એથી તે પ્રમાણે આ લેખમાં (શ્રુતઉપાસનાના લેખમાં) તે પ્રકરણે આપીએ છીએ. - પ્રકરણનાં નામ અને વિષય ૧ આગાદ્વારકની સંસ્કૃત, પ્રાકૃત કૃતિઓ (ભાષા, પધાદિ, ગ્રંથાગ્ર, રચ્યા સંવત અને સાર આ પ્રકરણમાં અપાયાં છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના ભૂમિકા રે આગમેાદ્વારકની મુદ્રિત કૃતિઓ [૧૩ (સં. પ્રા. કૃતિએ।માંથી જે મુદ્રિત થઇ છે તેનાં નામ નિર્દેશ આમાં જણાવવામાં આવ્યાં છે.) ૩ આગમાહાર્કની સકલનાએ (આગમે માંથી વિષયાનુક્રમ વિગેરે પ૩ બાબતે। અને અલ્પ પરિચયવાળા એવા શબ્દે! અને ચૂર્ણિ વિગેરેમાંથી કરેલી સંકલનાએના સમાવેશ આમાં થાય છે.) ૪ આગમાદ્નારકની મુદ્રિત સકલના (નં. ૩ માં જણાવેલી સકલનાએમાંથી જે છપાઇ છે તેનાં નામ નિર્દેશ આમાં કરાયા છે.) ૫ આગમાદ્ધારકના સપાદિત ગ્રંથા (આગમા વિગેરે જે ગ્રંથાનું સંપાદન કર્યું છે તેના નામે, કર્તાના નામેા, પ્રસ્તાવના છે કે નહિ, પ્રકાશક સંસ્થા અને પ્રકાશન સવત્ આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે.) ૬ આગમાદ્વારકની પ્રસ્તાવનાવાળા ગ્રંથા. (જે ગ્રંથા પર પ્રસ્તાવના લખી છે તેની માંધ આમાં છે.) ૭ આગમ-રત્નમન્ત્રષા, શિલેાકી આગમા અને તામ્રત્રાગમા. (પેટીરૂપે કાગળમાં છપાવેલા, શિલારૂપે કારાવેલા અને તામ્રપત્રમાં કારાવેલાની નાંધ આમાં અપાઇ છે.) ૮ આગમાદ્વારકની આગમ વાંચનાએ. (જે સાત વાચનાએ અપાઇ છે તેની નાંધ-સંવત, ગામ, અને આગમ વિગેરેની આમાં અપાઇ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ભૂમિકા આગમેદ્ધારકની ૯ આગમખ્વારકનુ મુદ્રિત ગુજરાતિ સાહિત્ય, (વ્યાખ્યાન વિગેરે જે ગુજરાતિ સાહિત્ય છપાયું છે તેની નોંધ આ પ્રકરણમાં છે.) ૧૦ આગાદ્વારકનું અમુદ્રિત ગુજરાતિ સાહિત્ય. (વ્યાખ્યાને જે અત્યાર સુધી નથી છપાયાં, તેના મેટા ભાગની નોંધ આમાં અપાઈ છે. વળી અન્ય સ્થળો એ વ્યાખ્યાનનું સાહિત્ય હશે પણ ખરું કે જેની નેંધ હું મેળવી શક નથી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ શ્રીઆગોદ્ધારકની સંસ્કૃસ્ત પ્રાકૃત કૃતિઓ (સંક્ષિપ્ત સાર સાથે) (૧) અચિરાહારદ્વાર્વિશિકા સં., ૫. ૩૨, ગં. ૩૭, ૨.સં. ૧૯૮૩. સાધુને અચિત્ત આહાર શા માટે કપે ? તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદિત કરી છે. (૨) અધિગમસમ્યકુવૈકાદશી સં, ૫. ૧૧, ૨. ૧૧, ૨.સં. ૨૦૦૫. ગુરૂના ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના રથયાત્રા વગેરે જોઈને કે સ્નાત્ર મહત્સવ વગેરે જઈને જે સમ્યક્ત્વ થાય છે તે અધિગમસમ્યક્ત્વ કહેવાય છે. તેનું સમર્થન આ પ્રકરણ કરે છે. સં=સંસ્કૃત, પ્રા.=પ્રાકૃત, ૫.=પદ્ય, ચં.=પ્રન્યાગ્ર, ર.સં.=રસ્યાસંવત. ૧ ૧૯૮૩ કે ૧૯૮૪ જ્યાં રચ્યા સંવત જણાવવામાં આવ્યો છે ત્યાં મોટે ભાગે તે પૂર્વેને તે ગ્રંથ છે. કારણ કે તેને રચ્યાસંવત હું બરોબર નિર્ણિત કરી શક્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૬] પ્રકરણ ૧ આગમ દ્વારકની (૩) અધ્યક્ષેપચેગિતાડશિકા સં, ૫. ૧૬, ગં. ૧૬, ૨.સં. ૨૦૦૬. કાળ સ્વભાવ વગેરે જીવને જ અનુભવમાં છે. સુખ દુઃખ વગેરે જીવને પ્રત્યક્ષ છે. દાન વગેરે પણ સુખનાં સાધને આત્માને છે. હિંસા વગેરે દુઃખનાં સાધને છે અને કર્મનાં સાધનોનો ત્યાગ કરવાથી આત્મા મોક્ષ મેળવે છે. એ પ્રકારે આત્માનુભવ ગમ્ય એવા સિદ્ધ વિગેરે પદાર્થનું વર્ણન કરવાથી અધ્યક્ષ પદાર્થ જણાવનાર જૈનદર્શન જ છે, તેમ આ પ્રકરણમાં પ્રતિપાદન કરાયું છે. (૪) અનતાથષ્ટક સ, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૫. સૂત્રનાં જે જે વાક્યો છે, તે તે વાક્યો અનન્ત અર્થમય છે. તેની આ અષ્ટકની અંદર સંગતિ કરવામાં આવેલી છે. (૫) અનાનુગામિકાવધિવિચાર સં, પ. ૩૧, ગં. ૩૧, ૨.સં. ૧૯૮૪. અવધિજ્ઞાનના ભેદોની અંદર અનાનુગામિક જે અવધિજ્ઞાનને ભેદ કહેવાય છે, તેનું આ પ્રકરણમાં વર્ણન કરાયું છે. (૬) અનુકરણુસંચય યાને સદનુકરણ સં., ૫. ૧૩, ઘં. ૧૩, ૨.સં. ૨૦૦૬. રાત્રિકપ્રતિકમણમાં મહાવીર ભગવાને છ માસ તપ કર્યું હતું તેમ વિચારાય છે. ભગવાને દેશના દીધી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રુતપાસના પ્રકરણ ૧ [૧૭ તેથી સાધુએ દેશના દે છે. ભગવાનની વાણીને પામીને ભિક્ષા લેવા જવાય છે. સાધુઓને અનુકરણ કરવાને માટે ભગવાને વસ્ત્ર રાખ્યું હતું વિગેરે જે જે વાત અનુકરણીય હાય તે તે વાતના આ પ્રકરણમાં વિચાર કરાયા છે. (૭) અનુક્રમપ‘ચદશિકા સ., ૫. ૧૫, ગ. ૧૫, ૨.સ'. ૨૦૦૫. ત્રિપદી પામીને ચૌદ પૂર્વાની રચના કર્યા પછી ગણધર ભગવતા અગીયાર અંગની રચના કરે છે, પરંતુ સ્થાપનામાં આચારાંગ વગેરે અગીયાર અગેાને અનુક્રમે સ્થાપન કરીને, જે ખારમા અંગની સ્થાપના કરે છે તે અનુક્રમ વ્યાજબી છે. તેમનું આ ગ્રંથમાં પ્રતિપાદન કરાયું છે. (૮) અનેકાંતવાદવિચાર સ., ૫. ૪૨, ગ્રં. ૪૪, ૨.સ. ૧૯૮૪. સપણું અને અસત્પણું જો અનેકાંતવાદ સ્વીકારવામાં ન આવે તેા ઘટે તેમ નથી. એમ જુદા જુદા રૂપે અનેકાંતવાદ આ પ્રકરણમાં વિચારાયા છે. એક રૂપે છે તે ખીજા રૂપે નથી, તેથી સ્યાદ્ શબ્દ વડે કરીને લાંછિત એટલે સ્યાદસ્તિ, સ્યાન્નાસ્તિ એમ જણાવનારા જે વાદ તે અનેકાંતવાદ કહેવાય છે. તેમજ સ્યાદ્વાદ કેવી રીતે પદાર્થોની સાચી માહીતી આપે છે. તેના વિચાર આ પ્રકરણમાં કરાયા છે. (૯) અપૂર્વ ચતુર્વિંશિકા યાને જિનવરત્તુતિ સ., ૫. ૩૪, ગ્રં. ૩૪, ૨. સં. ૨૦૦૬. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૮] પ્રકરણ ૧ આગમોદ્વારકની જીનેશ્વર ભગવાનનું જે અપૂર્વપણું છે તે અપૂર્વ પણું જુદી જુદી વાત લઈને આમાં વિચારાયું છે. એ રીતે તીર્થકર પરમાત્માનું લકત્તરપણું વર્ણવાયું છે. (૧૦) અભવ્યનવક યાને ભવ્યાભવ્ય પ્રશ્ન “સં, ૫. ૯, ચં. ૯, ૨.સં. ૨૦૦૬. “હું ભવ્ય છું કે અભવ્ય છું?” એ અજાતકુમાર વગેરે એ પ્રશ્ન કર્યો. તેથી ભવ્ય અને અભિવ્ય એમ બે રાશી છે એમ સિદ્ધ થાય છે. તેવી રીતે શાસ્ત્રોમાં “ભવસિદ્ધિકા” એવો પ્રયોગ આવે છે, એટલે ભવ્ય અને અભવ્ય એમ સિદ્ધ થાય છે. તેથી ભવ્ય જેમ છે તેમ અભવ્ય પણ છે. એમ અભવ્ય જગતમાં હોઈ શકે છે, તેનું પ્રતિપાદન આ પ્રકરણમાં કરાએલ છે. (૧૧) અમૃતસાગરચરિત્ર સ, ૫. ૧૨૭, ગ્રં. ૨૫૦, ૨.સં. ૧૯૮૪. સ્વ. આગમ દ્વારકશ્રીએ અમૃતસાગરજી મ. ના ગુણોથી ખેંચાઈને એમના ચારિત્રનું વર્ણન આ ગ્રંથમાં કર્યું છે. આમાં કાવ્યનું ચોથું ચરણ એકજ પનું છે. (૧૨) અમૃતસાગરતીર્થયાત્રા સં., ૫. ૨૦, ગ્રં. ૨૦, ૨.સં. ૧૯૮૪. પૂ. આચાર્ય શ્રીમાણિજ્યસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્ય મુનિ શ્રીઅમૃતસાગરજી મ.જે જે જે સ્થળોની યાત્રા કરી હતી તે તે સ્થળના નામનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [૧૯ (૧૩) અમૃતસાગરસ્તવ સ., ૫. ૬, ગ્રૂ. ૧૦, ૨.સ. ૧૯૮૪. શ્રીઅમૃતસાગરજી મહારાજે વ્રત ક્યારે લીધું ? અને કાળધમ ચારે પામ્યા તે વાત જણાવી, તેમનામાં ગુરૂભક્તિ કેવી હતી, તે આ પ્રકરણમાં જણાવ્યું છે. (૧૪) અમૃતસાગરસ્તુતિ સ., ૫. ૮, ગ્રે. ૧૬, ૨.સ. ૧૯૮૪. પૂ. આચાર્ય શ્રીમાણિકયસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ શ્રીઅમૃતસાગરજી કેવા ગુણવંતા હતા, તે ગુણેાનું અહી યથાર્થ વર્ણન કરાયું છે. (૧૫) અચ્છિતક સ., ૫. ૧૦૦, ગ્રૂ. ૧૦૧, ૨.સ. ૨૦૦૫. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચારે નિક્ષેપેાવડે કરીને અરિહંત પરમાત્માના અરિહંતપણાની સાબિતી આ પ્રકરણમાં કરવામાં આવી છે. (૧૬) અષ્ટબિન્દુ સં., ૫. ૩૨, ગ્રુ. ૩૫, ૨.સ. ૧૯૮૪. યાકિનીમહત્તરસુનુ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જે અષ્ટક પ્રકરણ રચ્યું છે, તેનું જે પહેલું સન-અષ્ટક છે, તેને અનુલક્ષીને આ પ્રકરણ રચાયું છે. (૧૭) અંગપુરુષપ’વિંતિકા સ., ૫. ૨૫, ગ્રુ. ૪૦, ૨.સ. ૨૦૦૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦] પ્રકરણ ૧ આગમ દ્વારકની નંદીસૂત્રની અંદર “gીસો વાર કં” એમ જે વાત આવે છે, અને દ્વાદશાંગી એમ જે કહેવાય છે. વળી અંગ જેને હોય તે અંગી કહેવાય, આથી દ્વાદશાંગીને પુરુષના બાર અંગની અંદર સ્થાપન કરાય, તે તે પુરુષ ગણાય. તે વાતનું આ પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ રીતે આગમપુરુષ-પ્રવચન પુરુષ–સૂતપુરુષપરમપુરુષ–દ્વાદશાંગની સિદ્ધિ કરાઈ છે. (૧૮) આગમમંદિરચતુર્વિશતિકા સં, પ. ૨૬, ગ્રં. ૪૭, ૨.સં. ૨૦૦૫. સુરત અને પાલીતાણ જે બે આગમમંદિરે થયાં છે, તેમાં પાલીતાણાના આગમમંદિરમાં એટલે શત્રુંજયગિરિરાજની તળેટીમાં આવેલા આગમમંદિરને આમાં અધિકાર છે. ત્યાંના તમામ પદાર્થો સચોટ રીતે આમાં હેતુપૂર્વક જણાવ્યા છે. (૧૯) આગમહિમા સં., ૫. ૨૪૫, ગ્રં. ૫૧૬, ૨.સં. ૨૦૦૩. તીર્થકર ભગવાનનાં આગમો કેવાં છે, તેને આમાં ચિતાર આપવામાં આવ્યું છે. એમ શ્રુતજ્ઞાનની લોકપકારીતા કઈ રીતે છે, તે વાત આમાં સિદ્ધ કરાઈ છે. (૨૦) આગમ મહિમાસ્તવ સં., ૫. ૧૧, ગ્રં. ૨૩, ૨.સં. ૧૯૭૧. ભવ્ય પ્રાણીઓના હિતને માટે સ્યાદવાદ પદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [૧ લાંછિત એવા આગમા ગણધર ભગવતએ રચ્યાં, તેમ જણાવીને આગમના મહિમા જણાવી, જીનેશ્વર ભગવાનનુ શાસન છે ત્યાં સુધી આગમ સાંભળવાં જ જાઇએ અને તેની ઉપાસના કરવી જોઇએ. એમ આ પ્રકરણ પ્રતિપાદન કરે છે. (૨૧) આગમસમિતિસ્થાપનાસ્તવ સ., ૫. ૧૧, ગૃ. ૨૬, ૨.સ. ૧૯૭૧. શ્રીવીર ભગવાનના મુખથી નીકળેલી વાણીને ગણધર ભગવંતાએ સૂત્રમાં રચી અને તેને સ્થવિરેાએ દુષ્કાળમાં પણ સાચવી રાખી. તે વાણી-આગમા પ્રાચીન પ્રતાની અંદર સચવાયેલા હતા, પણ પ્રત મેળવવી, તેને વાંચવી અને શુદ્ધ કરવી. આ બધી મુશ્કેલીમાં તેને ખાધ અંધ થતા જાય. આથી (ધ્યાનસ્થસ્વત આગમાદ્ધારક શ્રીઆનદસાગરસૂરીશ્વરજીએ) પ્રતો રૂપે છપાવવી અને ગચ્છ વિગેરેના ભેદ વગર વાચના આપવી. તે જણાવનાર આ પ્રકરણ છે. (રર) આગમસુગમાસ્તવ સ., ૫. ૧૧, '. ૨૩, ૨.સ. ૧૯૭૧, જીનેશ્વર ભગવાનના મુખથી નીકળેલી વાણીને ગણધાએ સૂત્રમાં રચી. તે સૂત્રેા અનંત અમય છે. દશ પૂર્વધર સુધીના સ્થવિરેશ આગમે રચી શકે છે. તેવી રીતે આગમા ઉપર નિયુક્ત, ભાષ્ય, ચણી અને ટીકાઓની રચના પણ કરાઈ છે. તેમજ ટીકાકાર પણ જુદા જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૨] પ્રકરણ ૧ આગમાદ્વારકની થયા છે અને તેમણે આગમા ઉપર ટીકાઓ રચી છે. આથી નિયુક્તિ આદિ વડે કરીને પણ આગમા સુગમ થયા છે, એમ આ ગ્રંથમાં જણાવ્યું છે. (૨૩) આગમાધિકારષત્રિશિકા સં., ૫. ૩૧, ગ્રુ. ૪૦, ૨.સ. ૧૯૮૩. આગમે ભણવાના અધિકાર કાના છે, તે વાત આ પ્રકરણમાં ચર્ચાઈ છે. ખાળ સ્રી મંદ અલ્પબુદ્ધિ આદિ સૂત્ર ભણવાની ઈચ્છાવાળા સાધુ સાધ્વીના હિતને માટે આગમા પ્રાકૃતમાં રચ્યાં છે. આગમ ભણવાવાળા સાધુએ ગુરૂગમથી આગમા ધારવા જોઇએ. ચેાગ્યતાવાળા એવા સાધુ સાધ્વીઓને સુત્રોના ઉદ્દેશ આદિ ચેાગ વિગેરેની વિધિ કરીને, આગમે ભણાવાય. તેમ આગમ ભણવાને અધિકાર વિગેરે વસ્તુએ પણ આમાં જણાવાઈ છે. (૨૪) આગમા પ્રાધાન્યસ્તવ સ, ૫. ૧૧, ગ્રં. ૨૦, ૨.સ. ૧૯૭૧. આગમના અર્થનું પ્રધાનપણું બીજા કરતાં કઈ રીતે છે, તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. એને ભણનારા જીવાદિ પદાર્થોના ખેાધવાળા થાય, ભવથી વૈરાગી થાય અને મેાક્ષ ઉપર એક લક્ષ્યવાળા થાય. (૨૫) આચેલય સ., લેખ, ગ્ર’. ૨૨૩, ૨.સ. ૨૦૦૩. અચેલકપણું કયારે હાય તે વાત જણાવતાં, તે વાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૨૩ સિદ્ધ કરતાં સુબાધિકાકારે ઉ. ધર્મ સાગરજીએ તીર્થકરનું અચેલકપણું જે જણાવ્યું છે તેનું જે ખંડન કર્યું છે, તે ખંડનનું આમાં યુક્તિપુરસર ખંડન કરવામાં આવ્યું છે. (૨૬) આભિગ્રહિકાનાભેગમિથ્યાત્વ યાને મિથ્યાત્વવિચાર સંગ, લેખ, ગં. ૧૪૪, ૨.સં. ૨૦૦૩. મિથ્યાત્વના પાંચ ભેદમાંથી સામાન્યપણે સર્વ ધર્મના ત પ્રતિ આદર રૂ૫ આભિગ્રહિક અને ઘ=અવ્યક્ત સમજણ રૂ૫ અનાભોગ મિથ્યાત્વ કેવી રીતે ઘટે? તેને વિચાર આ લેખમાં કરવામાં આવેલ છે. (૨૭) આસસ્તુતિવૃત્તિ (અપૂર્ણ) સંગ, વૃત્તિ, ગ્રં. ૨૨૦, ૨.સં. ૧૯૮૪. અન્ય ોગવ્યવછેરાત્રિશિકાના બત્રીસ પદ્ય પિકી, અગીયારમા પદ્ય સુધી આ વૃત્તિ રચાઈ છે. તેમાં બીજાઓમાં વીતરાગતાને ચોગ નથી. આથી તીર્થકરો સિવાય બીજા દેવોની વીતરાગતા ઘટી ન શકે. તે વાત આમાં જણાવી છે. (૨૮) આરાધનામાર્ગ સ, વાક્યો ૧૭૩૩, J. ૧૧૦૦, ૨.સં. ૨૦૦૬. આગમ દ્વારકની છેલ્લામાં છેલ્લી જે કોઈ રચના હેય તો તે આ રચના છે. સંવત ૨૦૦૬ પોષ સુદ ૭ એ આની છેલી તિથિ છે. સંથારાને આધીન થયા પછીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪] પ્રકરણ ૧ આગમખ્વારકની એમને ઉઠવાની મનાઈ હતી પણ બેસવાની તે છુટ જ હતી. તેથી જ્યારે જ્યારે કલમ ચાલી શકે તેવું હોય ત્યારે ત્યારે, અંતિમ આરાધના કરવાને માટે, એમને આ ગ્રંથની રચના કરી છે. આરાધના અને તેના મર્મને સમજાવનાર આ તારિક રચના છે. આરાધના કરનારે ખાસ આ ગ્રંથને લક્ષમાં લેવું જોઈએ. આમાં કેટલાંક વાક્યો છે, કેટલાંક અર્ધ લેક પ્રમાણ છે અને કેટલાંક લેક પ્રમાણ છે. (ર૯) આયંત્રિભેદીવિચાર યાને આર્યાના વિચાર સં, ૫. ૨૫, ગ્રં. ૨૬, ૨.સં. ૧૯૮૬. આર્ય અને અનાર્ય વ્યયવસ્થા જેવી રીતે ભારતમાં તેવી રીતે એરવત અને મહાવિદેહમાં પણ છે. સૌરાષ્ટ્રને અનાર્ય કહેવો તે વ્યાજબી નથી. કારણ કે જે મર્યાદા બાંધી છે તે કૌશંબી દેશથી બાંધેલી છે, પણ નગરીથી નહિ અને સંપ્રતિ મહારાજે આંધ્ર, દ્રાવિડ વિગેરે દેશમાં સાધુના વેશને ધારણ કરનારા મોકલીને તે દેશને સાધુના વિહારને ગ્ય ક્ષેત્રો કર્યા છે, પણ સૌરાષ્ટ્ર નહિ. શ્રી વીર ભગવાન નથી પધાર્યા તે વાત મનાય તેવી નથી, કારણ કે ચંડપ્રદ્યોતને દીક્ષા દેવાના કારણે માળવામાં પધાર્યા છે. એ વાત જ્ઞાતાસૂત્રમાં છે અને શ્રીનેમિનાથ ભગવાનને છોડીને ત્રેવીશે તીર્થકર સિક્રગરીએ પધાર્યા છે. એ રીતે ક્ષેત્ર વિગેરે આર્ય ત્રિભેદીને વિચાર આ ગ્રંથમાં કરાયો છે. (૩૦) આરક્ષિત યાને અનુગપૃથકૃત્વ સં., લેખ, ચં. ૧૪૪, ૨.સં. ૨૦૦૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ [૨૧ મૃતઉપાસના પ્રકરણ ૧ આ રચના શંકા ઉઠાવીને કરવામાં આવેલી છે, આર્ય રક્ષને આર્ય રક્ષિત એ જે ભેદ છે, તેનું નિરસન કરવા માટે આર્ય રક્ષિતજી કયા તે વાત પણ બીજા બીજા પુરાવાઓથી આમાં સિદ્ધ કરાઈ છે. (૩૧) ઈડરનગશાન્તિનાથસ્તવ સં, ૫. ૧૫, ગ્રં. ૩૨, ૨.સં. ૧૯૮૪. ઈડરમાં આવેલા પર્વત ઉપર શ્રી શાંતિનાથભગવાનનું જે બાવન જીનાલય છે, ત્યાં બિરાજમાન મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનની આ પ્રકરણમાં સ્તવના કરવામાં આવેલી છે. (૩ર) ઇર્યાદ્વાપંચાશિકા સં., પ. પર, ગં. ૬૨, ૨.સં. ૧૯૮૨. ખરતર જયમે ઈરિયાવહિયા સંબંધમાં ઉપાટ ધર્મસાગરજી મ. ના લખાણનું ખંડન કર્યું છે, તેને આમાં રદીયે આપેલ છે. અર્થાત્ જયસોમે જે ઈરિયાવહિયા ઉઠાવી છે, તે વ્યાજબી નથી. એમ આ પ્રકરણમાં હેતુ યુક્તિ પૂર્વક સાબિત કરવામાં આવ્યું છે. (૩૩) ઇપથપરિશિષ્ટ સં, લેખ, ગં. ૪૮, ૨.સં. ૧૯૮૪. સામાયિક વિગેરે કરવામાં ઈરિયાવહિયાની પ્રથમ જરૂર છે. તે વાત આ પ્રકરણમાં શાસ્ત્રના પાઠે આપી પ્રશ્નોત્તર રૂપે સાબિત કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૬] પ્રકરણ ૧ આગમ દ્વારકની (૩૪) ઈર્યા પથિકાનિર્ણય સં., લેખ, ગં. ૯૦, ૨.સં. ૧૯૮૪. આવશ્યક વિગેરેની શરૂઆતમાં ઈરિવહિયા કરવી જોઈએ, તે વાત આ પ્રકરણમાં શાસ્ત્રના પ્રમાણે આપીને સાબિત કરાઈ છે. (૩૫) ઉત્સપણાથવિચાર સ, ૫. ૧૧, ગ્રં. ૧૫, ૨.સં. ૧૯૮૩. કાશીવાળા ધર્મવિજયજી વિગેરે મુનિઓએ જીનેશ્વર ભગવાનની પૂજા વિગેરેમાં બેલાતી બેલી એ શાસ્ત્ર સંમત નથી એમ જે વાત જણાવી છે, તે વાત શાસ્ત્ર વિરૂદ્ધ છે. શાસ્ત્ર સંમત તે ઊત્સર્ષણ એટલે બેલી બેલવું તે છે, એમ આ ગ્રંથમાં જણાવ્યું છે. (૩૬) ઉસૂત્રભાષણફલ યાને ઉસૂત્રભાષણવિમર્શ સં., લેખ, ગં. ૧૧૭, ૨.સં. ૨૦૦૩. સૂત્રના પદ કે અક્ષરને નહિ અંગીકાર કરનાર ઉસૂત્રભાષક કહેવાય, એમ જણાવી ઉત્સુત્રપ્રરૂપકને કેટલો સંસાર તે વાત આ પ્રકરણથી સાબિત કરાઈ છે. (૩૭) ઉઘમપંચદશિકા સં, ૫. ૧૫, ગં. ૧૫, ૨.સં. ૧૯૮૩. કાળ સ્વભાવ વિગેરે પાંચ કારણો જીનેશ્વર ભગવાનના શાસનમાં માનેલાં છે, છતાં પણ કલ્યાણ માટે ઉદ્યમ કરવાની જરૂર છે, તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ સુતઉપાસના પ્રકરણ ૧ (૩૮) ઉદ્યાપનવિચાર સં., ૫. ૧૧, ગ્રં. ૧૧, ૨.સં. ૧૯૮૨. ભિન્ન ભિન્ન પ્રકારે કરેલા તપની પૂર્ણાહુતિએ જે ઉદ્યાપન કરવું તે ચિત્યની ઉપર કળશ આપણું કરવા જેવું છે, તેમ આ પ્રકરણમાં જણાવાયું છે. એટલે તપની પૂર્ણાહુતિએ ઉદ્યાપન કરવું જ જોઈએ, તેમ આ પ્રકરણમાં સાબિત કરાયું છે, (૩૯) ઉપદેશ સં, ૫. ૧૭, ગ્રં. ર૧, ૨.સં. ૧૯૮૪. તપ, દાન, વગેરેને તીર્થંકર પરમાત્માએ ઉપદેશ આપે છે, છતાં સુખનું ધ્યેય છતાં અજ્ઞાનથી દુઃખનાં જ સાધન એકઠાં કરે છે. તે વાત લઈ આમાં ધર્મને ઉપદેશ આપે છે. (૪૦) ઉપકારદ્વાદશિકા યાને ઉપકારવિચાર, સં. ૫. ૧૨, ચં. ૧૨, ૨.સં. ૨૦૦૫. સાધુઓ જગતને શું લાભ આપે છે ? એ વાત આમાં જણાવવામાં આવી છે. એટલે સાધુઓ જગતમાં પરમ ઉપકાર કરનારા છે, એમ આ પ્રકરણમાં સિદ્ધ કરાયું છે. (૪૧) ઉપદેશનવશતિ યાને યતિધર્મોપદેશ સં, ૫. ૯૧૦, ગ્રં. ૯૧૦, ૨.સં. ૨૦૦૫. ભવ્ય પ્રાણીને મેક્ષને માટે ઉપદેશ દેતાં જણાવ્યું કે મેક્ષે જવાને માટે યતિપણે જોઈએ છે. તેથી ક્ષાત્યાદિ જે દશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૮] પ્રકરણ ૧ આગમ દ્વારકની પ્રકારને યતિ ધર્મ છે તે અહીંયાં પ્રતિપાદન કરાવે છે. અર્થાત્ યતિ ધર્મને આ ગ્રંથમાં ઉપદેશ અપાયો છે. (૪૨) કર્મગ્રન્થસૂત્રાણિ સં', સૂત્રે, ગં. ૧૨૫, ૨. સં. ૧૯૬૮. જેમ તસ્વાથની રચના સૂત્રેામાં છે, તેવી રીતે નવ્યપંચકર્મગ્રંથની રચના આ પ્રકરણમાં સૂત્રોરૂપે કરવામાં આવી છે. (૪૩) કમફળવિચાર સં, પ. ૭૨, ગ્રં. ૭૨, ૨. સં. ૧૯૮૪. કરેલા કર્મનું ફળ આપનાર ઈશ્વર કે બીજું કઈ નથી પણ કર્મ જ છે. તેનું વિસ્તારથી હેતુ યુક્તિ પૂર્વક આમાં વર્ણન કરવામાં આવ્યું છે. (૪૪) કલ્પસૂત્રવિવેચન (સામાનિક સુધી) સં., પ. ૪૦, ગં. ૪૦, ૨.સં. ૧૯૮૪ શ્રીક૯પસૂત્રની ઉપર પદ્ય રૂપે વિવેચન કરવા માંડેલું છે. તેમાં ઇંદ્રના વર્ણનમાં સામાનિક દેવતાઓના અધિકાર સુધી જ વર્ણવાયું છે. ત્યાંથી આગળ આ વિવેચન અધુરું રહ્યું છે. (૪૫) કેવલીભુક્તિ (અપૂર્ણ) સ, લેખ, ગ્રં. ૩૮, ૨.સં. ૧૯૮૩. કેવલી ભગવંતને આહાર નથી, એમ જે શુભચઢે યુક્તિ ઘટાવી છે, તે યુક્તિનું યુક્તિ પુરસ્સર આ પ્રકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ ખંડન કરવામાં આવેલું છે. અર્થાત્ કેવલી ભગવંતને પણ ઔદારિક શરીર હોવાથી આહાર છે, એમ સાબિત કરાયું છે. (૪૬) કેશરીઆજીવર્ણન સં., પ. ૧૯, ગ્રં. ૨૦, ૨.સં. ૧૯૮૪. શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ કરીને મેવાડમાં આવેલા શ્રીઘુલેવા નગરમાં શ્રીકેશરીયાજીના ધ્વજદંડને સ્થાપન કરવાને ઈતિહાસ જેડી, આ તીર્થ શ્વેતામ્બરનું છે. એમ સાબિત કરી, જે પોતે ધ્વજદંડ ચડાવ્યે તેને ઈતિહાસ આ પ્રકરણમાં આપ્યો છે. (૪૭) (ધૂલેવામંડન) કેશરી આજીવન સં, પ. ૧૯ ગ્રં. ૨૩, ૨.સં. ૧૯૮૪. કેશરીયા જીવનની માફક આમાં પણ સંવત્સર દર્શાવવા પૂર્વક સાબિતિ સાથે વેતામ્બરનું આ તીર્થ છે એમ સિદ્ધ કરીને, રાજાની સહાય વડે શ્રીકેશરીયાજીના મંદિર ઉપર પોતે ધ્વજદંડ ચડાવ્યે એ વાત આ પ્રકરણમાં જણાવાઈ છે અને રાજા આ તીર્થને દર્શને આવે છે તેમ પણ જણાવ્યું છે. (૪૮) કેશરીયાજસ્તુતિપંચદશિકા સં., પ. ૧૫, J. ૨૧, ૨.સં. ૧૯૮૪. આનાં બધાંય પદેનું ચોથું ચરણ સરખું છે અને તુતિ રૂપે શ્રીકેશરીયાજીને મહિમા આમાં ગવાય છે. એમાં શ્રીકેશરીયાજીની ઉત્પત્તિથી ઈતિહાસ અપાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૦] (૪૯) ક્રિયાદ્વાત્રિશિકા પ્રકરણ ૧ આગમાદ્વારકની સ., ૫. ૩૨, વ્રૂં. ૩૨, ૨.સ. ૧૯૮૩. ક્રિયાની જરૂર છે કે નહિ, તે વાત આમાં જણાવી છે. તે જણાવી ધર્મક્રિયા કરવા દ્વારાએજ આગળ વધાય છે, એમ આ પ્રકરણમાં સિદ્ધ કરાયુ છે. (૫૦) ક્રિયાસ્થાનવણું ન સ, ૫. ૨૧, ગ્રૂ. ૨૫, ૨.સ. ૧૯૮૪. કર્મ ખ'ધમાં પ્રધાન કારણ ભૂત ક્રિયાનાં જે તેર સ્થાને છે તેનું આમાં વષઁન કરવામાં આવ્યુ છે. (૫૧) ક્ષમાવિંશતિકા સ., ૫. ૨૦, ગ્રં. ૨૦, ૨.સ'. ૨૦૦૫, ક્રોધ કરનારાએ પોતાના આત્માને ખાળે છે. જેમ અગ્નિ જેમાં ઉત્પન્ન થયા હાય તેને બાળે છે, તેમ ક્રોધ પણ જેનામાં ઉત્પન્ન થયા હાય તેને ખાળે છે. એવુ સમજીને આત્માએ ક્ષમા કરવી જોઇએ. તે વાત આમાં સમજાવાઈ છે. (પર) ક્ષાયિકભવસ ખ્યાવિચાર સ, ૫. ૨૬, Â. ૨૭, ૨.સ. ૧૯૮૪. ભવાંતરનું અસંખ્યાત વષૅનુ મનુષ્ય કેતિયંચનું આયુષ્ય આંધ્યું છે જેને એવા ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિના આરંભ કરે તેા ચાર ભવ, દેવ નારકમાં જનાર હાય તે ત્રણ ભવ, એમ ભવ ગણાય છે. પરંતુશ્રીપ્રભગણિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૩૧ દુમાકાળના મધ્ય ભાગમાં ક્ષાયિકસમ્યકત્વ માન્યું છે. આથી પાંચ ભવને હિસાબ થાય છે. તેથી શુદ્ધ એવા ક્ષાપક્ષમિક સમ્યક્ત્વને ક્ષાયિકની સંજ્ઞા આપી હોય, તે એ વાત ઘટાવી શકાય તેમ છે. તેનું આ ગ્રંથમાં પ્રતિપાદન કરાયું છે. (૫૩) ક્ષાપશમિકભાવવિચાર ' યાને ક્ષાપથમિકભાવ સં., પ. ૩૧, J. ૩૩, ૨.સં. ૧૯૮૩. આ પ્રકરણની અંદર ક્ષાપશમભાવની સિદ્ધિ કરવામાં આવી છે. • (૫૪) ગણધરસાર્ધશતકદર્પણ સં૫, ૫. ૫૧, ગં. ૫૧, ૨.સં. ૧૯૮૪. ખરતર શ્રીચારીત્રસિંહને જે ગણુધરસાર્ધશતક નામનો ગ્રંથ છે, એમાં જે વસ્તુઓ પ્રતિપાદન કરેલી છે, તે વસ્તુઓમાં રહેલી જે અશાસ્ત્રીયતા છે, તે આ પ્રકરણમાં સાબિત કરવામાં આવી છે. (૫૫) ગર્ભાપહારસિદ્ધિઓશિકા સં', ૫. ૧૬, J. ૪૧, ૨. સં. ૧૯૮૪. દિગંબરો શ્રમણ ભગવાન મહાવીર મહારાજને બીજા ઉદરે મૂકવું તે માનતા નથી. પરંતુ વ્યવહારથી વિચાર કરવા બેસીએ તે દેવાનંદાની કુક્ષિમાં ભગવાન અવતર્યા અને ત્રિશલા રાણીએ જન્મ આપે. એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૨] પ્રકરણ ૧ આગમ દ્વારકની કઈ રીતે ઘટે ? તેની સાથે તીર્થકરના જન્મ માટે “રાજ્ય ઋદ્ધિને ભેગવતા એવાને ત્યાં જન્મ થાય એમ જે વાત છે, તેને વિરેજ આવે. આથી ગર્ભને અપહાર કરે એ માનવું જ પડે. તે વાત આ પ્રકરણમાં સાબીત કરાઈ છે. (૫૬) ગર્ણ કૃત્યવિચાર સં., પ. ૫૩, ગ્રં. ૬૫, ૨.સં. ૧૯૬૮. ગટ્યકૃત્ય એટલે નિંદનીય કામ કોને કહેવાય? તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. તેમજ કઈ કઈ વસ્તુઓ ગર્ધકૃત ગણાય તે પણ આ પ્રકરણમાં પ્રતિપાદન કરાયું છે. (૫૭) ગુણગ્રહણશતક સં, ૫. ૧૦૨, ચં. ૧૨૦, ૨.સં. ૧૯૬૮. ગુણ અને ગુણુઓની સ્લાધા-પ્રશંસા કરવી જોઈએ. ગુણને અનુરાગ કરવાવાળા જ પાપને ક્ષય કરી ગુણેને મેળવે છે. દુષ્ટની નિંદા કરનારા એ કર્મના ભાગી થાય છે. અવગુણ જણાવવા જેવો છે, પણ અવગુણુની નિંદા કરવા જેવી નથી. ગુણીની પ્રશંસા કરવાવાળે સંસારના છેડાને પામી શકે છે, પણ અવગુણની નિંદા કરનારે રખડપટ્ટીએ ચડે છે. ઉપર જણાવેલ આ પ્રકરણને વિષય છે. (૫૮) ગુરુમાતામ્ય સં, પ. ૩૭, ગૃ. ૩૭, ૨.સં. ૧૯૮૪. ગુરૂઓ ભવ્ય પ્રાણીઓ ઉપર કેવી રીતે ઉપકાર કરે છે, અને ભવ્ય પ્રાણી કેવી રીતે ગુથી લાભ મેળવે છે, તે વાત આ પ્રકરણમાં ચર્ચાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ મુતઉપાસના પ્રકરણ ૧ [૩૩ (૫૯) ચાન્દનિકીડશિકા સં, ૫. ૧૬, . ૧૬, ૨.સં. ૧૯૮૩. કેશર ચંદન વડે પૂજા કરવી કે કંકુ વડે પૂજા કરવી. તે વિષય આમાં ચર્ચાય છે. તેમજ પંચવસ્તુ વિગેરે થિ વડે સાબીતિ કરાઈ છે. અશુદ્ધિના નામે કેશર–ચંદનને જેઓ ઉડાડવા માગે છે, તેઓ પિતાને ધર્મ નથી ગમતું તેમ જાહેર કરે છે. તેઓ પિતાનુ ધર્મ નહિ કરવાપણું આગળ કરે છે. (૬૦) ચેત્યકત્સર્પણ (અપૂર્ણ) સ, લેખ, ગ્રં. ૨૧૫, ૨.સં. ૧૯૮૩ દેવ દ્રવ્ય વૃદ્ધિ માટે બેલી બેલાવવી એ જે રીતિ છે તે વ્યાજબી છે કે નહિં અને તેની જરૂરીઆત છે કે નહીં? તે શાસ્ત્રીય રીતિએ પ્રતિપાદન કરવા આ ગ્રંથ રચવાની શરૂઆત થઈ છે. લગભગ ૩૦૦ શ્લેકના આશરે રચાયા પછી આ ગ્રંથ અપૂર્ણ રહ્યો છે. (૧) જમાલિતમખંડન સ, ૫. ૧૭, ગં. ૧૬, ૨.સં. ૨૦૦૫. કરવા માંડયું ત્યાંથી કરાયું એમ માનવું જોઈએ, નહિ તે બંધ અને મેક્ષની વ્યવસ્થા સંગત ન થાય. કષાય કરાય ક્યારે અને કર્મ ક્યારે બંધાય, ધ્યાન કરાય ક્યારે અને નિર્જરા થાય ક્યારે, એ રીતે વાંધ આવે. આથી જ સૂત્રની અંદર નૈશ્ચયિક અર્થાવગહ એક સમયને માન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૪] પ્રકરણ ૧ આગમ દ્વારકની છે અને આટલા જ માટે સૂત્રમાં “સમર્ષ જેમ ! મા vમાયા(હે ગૌતમ, સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ) તે વાત જણાવાઈ છે. આથી કર્યા પછી કર્યું કહેવું એ જમાલીને મત ખોટો છે અને નિશ્વય અને વ્યવહાર બને નયે કરવા માંડ્યું ત્યારથી કર્યું એમ સાબીત કરાયું છે. (૬૨) જયમસિFખા (અપૂર્ણ) સં, ૫. ૬૯, ગ્રં. ૬૯, ૨.સં. ૧૯૯૨ જયસેમ એટલે જીનચંદ્ર જે ખરતરગચ્છના આચાર્ય છે, એમને ચાર તિથિ સિવાય જે પૌષધ કરે તે અવિધિ: દેષ લાગે, એમ પ્રતિપાદન કર્યું છે. આથી આ પ્રકરણવડે તેમને શિખામણ આપવામાં આવી છે. (૬૩) જિનમહિમા સં, પ. ૯૧, J. ૧૬૮, ૨.સં. ૨૦૦૩ જિનેશ્વર ભગવાનની કેવી સ્થિતિ હોય છે, તે પદ્યદ્વારા સ્તુતિ કરવા વડે કરીને આમાં સ્તવાઈ છે. તીર્થકર ભગવાનની પ્રતિમા ન હોય તે ભવ્યનું શું થાય ? એ વાત પણ આમાં જણાવાઈ છે. (૬૪) જિનસ્તુતિ (નમસપેન) સં, ૫. પ૭, J. પ૭, ૨.સં. ૧૯૮૪. તીર્થંકર પરમાત્માની આમાં સ્તવના છે. તેના પાની શરૂઆત “નમોપેળ”થી કરાઈ છે. પચાશ લૈક સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસના પ્રકરણ ૧ [૩૫ છેલુ ચરણ એક રૂપનું રાખ્યું છે. એ રીતે આમાં તીર્થકર પરમાત્માની સ્તુતિ કરાઈ છે. (૬૫) જીનસ્તુતિ (વરે નરસુરા) સ, ૫. ૧૬, ગ્રં- ૨૪, ૨.સં. ૧૯૮૪. તીર્થંકર પરમાત્માની આમાં સ્તવના કરી છે અને વં નકૂટ' ત્યાંથી આનું પહેલું પદ્ય શરૂ થાય છે. (૬૬) જિનસ્તુતિ (યો ચોળીનામg૦) સ, ૫. ૧૭, ગં. ૨૨, ૨.સ. ૧૯૮૪. અરિહંત પરમાત્માની દ્રવ્ય ગુણ પર્યાય એ વાત લઈને સ્તવના કરવામાં આવી છે. એનું પહેલું પદ્ય ચો ચોનાથ૦થી શરૂ થાય છે. (૬૭) જીવસિદ્ધિ યાને પાપભીતિ સ, ૫. ૮૬, ગં. ૫, ૨.સં. ૧૯૬૮. જીવ શાશ્વત છે, પરંતુ તેવા આશ્રના સ્થાનમાં ફસાવાથી જુદા જુદા રૂપે પરિણમે છે. એટલું જ નહિ પણ જીવ શાશ્વત છે, તેમજ ભવાંતર જઈ શકે છે, તેજ જીવને દાન વિગેરેથી પુણ્ય થાય છે, તપ વગેરેથી નિર્જરા થાય છે અને સર્વ કર્મને ક્ષય કરી મેક્ષ પણ થાય છે. આ બધું શાશ્વતે જીવ છે તેથી જ ઘટી શકે છે. એ રીતે હેતુઓ આપવા પૂર્વક આ પ્રકરણમાં જીવની સિદ્ધિ કરાઈ છે. આથી જ પાપને ભય રાખવું જોઈએ અને જીવને સર્વકર્મથી મુક્તિ કરે જ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૬] પ્રકરણ ૧ આગમાદ્વારકની (૬૮) જૈનગીતા સ., ૫. ૧૩૮૧, ગ્રે ૨૨૦૦, રસ. ૨૦૦૪. ગીતા જેમ શ્રીકૃષ્ણના વાક્ય તરીકે મનાય છે, પરંતુ તત્ત્વરીતે જો જોવામાં આવે તે તેની અંદર આત્માના હિતનું કંઈ વળે તેવું નથી. પરંતુ જૈનોને તે આત્મા મુખ્ય રાખીને જ ચાલવું છે, તેથી આત્માનું હિત કઈ રીતે કરાય તે વાત હરહમેશ વિચારવાની છે. તે હીલ સ્વાધ્યાયદ્વારા કરી શકાય. આવેા સ્વાધ્યાય કરવા માટે આ જૈનગીતા છે, કે જેની અંદર છત્રીસ અધ્યયને છે. તેમાં પહેલાં નવ અરિહંતાદિક ૯ પદ્મનાં, બીજાં નવ જીવાદિક નવ તત્ત્વનાં, દેવગુરૂધર્મરૂપી તત્ત્વત્રયીનાં ત્રણ, જિનચૈત્યાદિ સાત ક્ષેત્રનાં સાત, અહિંસાદિ મહાવ્રતાનાં પાંચ અને જ્ઞાનદન ચારિત્રનાં ત્રણ, એમ છત્રીસ અધ્યયના છે. ક્રમે-૧ શ્લેાક૧૬, ૨ શ્લેા. ૧૬, ૩ ક્ષેા. ૧૬, ૪ ક્ષેા. ૧૬, ૫ શ્વેા. ૧૮, ૬ શ્ર્લેા. ૧૭, ૭ શ્વેા. ૧૬, ૮ શ્લેા. ૧૭, ૯ શ્લેા. ૨૪, ૧૦ àા. ૧૯, ૧૧ ક્ષેા. ૨૦, ૧૨ ક્ષેા. ૩૦, ૧૩ ક્ષેા. ૩૨, ૧૪ ક્ષેા. રર, ૧૫ શ્ર્લેા. ૩૦, ૧૬ શ્વે. ૩૧, ૧૭ ક્ષેા. ૩૫, ૧૮ શ્ર્લેા. ૩૮ ૧૯ ત્ર્યા. ૪૦, ૨૦ ૩૬, ૨૧ શ્લા. ૩૮, ૨૨ àા. ૩૭, ૨૩ ક્ષેા. ૩૭, ૨૪ èા. ૫૦, ૨૫ ક્ષેા. ૫૧, ૨૬ ક્ષેા. ૬૭, ૨૭ àા. ૭૨, ૨૮ àા. ૭૨, ૨૯ ક્ષેા. ૮૦ ૩૦ શ્ર્લેા. ૭૫, ૩૧ ક્ષેા. ૩૬, ૩૨ શ્વેા. ૩૬, ૩૩ èા. ૩૬, ૩૪ àા. ૩૮, ૩૫ ક્ષેા. ૫૭, અને ૩૬ àા. ૧૦૯, એમ તેરસેા ઇગન્યાશી ૧૩૭૯ શ્લોકા થાય છે. અને એ પદ્યો. ઉપસંહારનાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [૩૭ એ રીતે ૧૩૮૧ શ્લોકેા છે. જૈનત્ત્વ માટે આ ખાસ નિત્ય પાઠ જેવી અપૂર્વ ચીજ છે. (૬૯) જૈનપુસ્તકભાંડાગારસ્તવ સ’,, ૫, ૫, ગ્રં. ૭, ૨.સ. ૧૯૮૪. જૈન સિદ્ધાંતના પુસ્તકભંડારા જરૂરી છે. એ વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરેલી છે. (૭૦) જૈનપૂણ ત્યાષ્ટાદેશિકા સ., ૫. ૧૮, ગ્રં. ૧૮, ૨.સ. ૨૦૦૫. જૈનદર્શન સિવાય સંપૂર્ણ પ્રકારનું કાઇપણ દર્શન નથી, તેવી રીતે જ્ઞાનથી, નામ વિગેરે વડે કરીને, સંહિતા વિગેરે વ્યાખ્યા વડે કરીને અને ઉપક્રમ, નિક્ષેપ, નય, દ્રવ્ય, પર્યાય, ઉત્પન્ન વિગેરે વડે કરીને જૈનદર્શનનીજ પૂર્ણતા છે. એમ આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે. (૭૧) જૈનેન્દ્રસ્તુતિ સં., ૫. ૨૬, . ૩૩, ૨.સ. ૧૯૮૪. છુટાં છુટાં પદ્યોમાં અને થેાડાં ભેગાં પદ્યોમાં તીર્થંકર પરમાત્માની આમાં સ્તુતિ કરાઈ છે. (૭૨) સાતપ પા સ, લેખ, ગ્રે. ૨૯૧, ૨.સ. ૨૦૦૩. પર્યુષણા ક્યારે કરવી ? અધિક માસ આવ્યે હાય ત્યારે ખરતા જે પ્રથમ ભાદરવા લે છે, તે વાત વ્યાજખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૮] પ્રકરણ ૧. આગમ દ્વારકની નથી, તેવી જ રીતે ભાદરવા સુદી ૫ (પાંચમ)ના ક્ષયે જેડી આ પર્વ તરીકે ત્રીજને ક્ષય યા વૃદ્ધિ થાય, તે વાત આમાં સાબીત કરાઈ છે. (૭૩) જ્ઞાનપઘાવલિ સં, ૫. ૫, ગં. ૫, ૨.સં. ૨૦૦૩. આત્માને ગુણ જ્ઞાન છે, તે વાત આમાં જણાવવામાં આવી છે અને જ્ઞાનના પાંચ ભેદે પણ જણાવવામાં આવ્યાં છે. (૭૪) જ્ઞાનપંચવિંશતિકા સં., ૫. ૨૬, ગં. ૨૮, ૨.સં. ૨૦૦૫ આત્માને ગુણ લઈને જ્ઞાનનું વર્ણન કરતાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વિગેરે જ્ઞાનના સમૂહરૂપ જ્ઞાન એમ આ પ્રકરણમાં જણાવ્યું છે. (૭૫) જ્ઞાનભેદબ્રેડશિકા સ, ૫. ૧૭, ગં. ૧૮, ૨.સં. ૨૦૦૫. મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના પાંચ ભેદ છે. તેમાં મતિજ્ઞાનની ચર્ચા કરીને શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું સ્વરૂપ ટુંકામાં સમજાવ્યું છે. (૭૬) તત્ત્વાથ પરિશિષ્ટ સં, સૂત્ર, ગ્રં. ૧૦૦, ૨.સં. ૧૯૭૬. પૂ. ઉમાસ્વાતિવાચકજી મહારાજે તત્ત્વથસૂત્ર દશ અધ્યાયમય જે રચ્યું છે, તેમાં તેનાં સૂત્રોમાં) જે વિષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ [૩૯ શ્રતઉપાસના પ્રકરણ ૧ નથી આવ્યું, તે વિષયને સૂત્રરૂપે સમજાવવા માટે આ ગ્રંથની રચના કરાઈ છે. (આ ગ્રંથ ગુજરાતી સવિસ્તર ભાષાંતર સાથે બે ત્રણ વખત છપાઈ ગયો છે.) (૭૭) તાત્વિકપ્રશ્નોતરાણિ સ, પ્રશ્નોત્તરે, ગં. ૧૦૦૦૦, ૨.સં. ૧૯૮૮-૨૦૦૫. જેમ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષણવતી પ્રશ્નોતરરૂપે રચી છે, તેવી રીતે આ ગ્રંથ પ્રશ્નોત્તરરૂપે રચાય છે. • ૧૫૯૫ પ્રશ્નોત્તરમાંથી અતિગહન પ્રશ્નોત્તરે અને તાત્વિકવિમર્ષને છોડીને ૧૪૪૬ પ્રશ્નોત્તરેને મહાકાય ગ્રંથ છપાયે છે. અહિયાં જે પ્રશ્નો ઉત્પન્ન કરીને સમાધાન કરાયાં છે, તે કલ્પનાના વિષયમાં પણ ન આવે તેવાં છે. આની વાનગી રૂપે આગમેદ્ધારકે સ્વમુખે સમજાવેલ અવતરણ તેમજ શબ્દાર્થ પૂર્વક સીતેર (૭૭) પ્રશ્નોત્તરે પુસ્તિકારૂપે સં. ૨૦૦૫માં છપાયા હતા (અને ૧૫૯૫ પ્રશ્નોત્તરોમાંથી અતિગૂઢાર્થ અને તાત્ત્વિક વિમર્ષને છેડીને ૧૪૪૬ પ્રશ્નોત્તરને સંસ્કૃત મૂળ ગ્રંથ સં. ૨૦૧૪માં છપાઈ ગયો છે.) કેટલાક છુટા છવાયા પણ પડેલા પ્રશ્નોત્તરે છે. આમાંથી ભિન્ન પાડેલ તાત્ત્વિકવિમર્ષ આગમ દ્વારકૃતિસંદેહમાં છપાયે છે. (૭૮) તારંગાજિતનાથસ્તવ સ, ૫. ૮, ગં. ૮, ૨.સં. ૧૯૮૪. કુમારપાળ મહારાજે તારંગા ઉપર જે અજીતનાથ ભગવાન સ્થાપિત કર્યો છે, તેની આમાં સ્તવના કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગમારકની (તારાગાજીમાં બગીચામાં પાદુકા પણ તે સાલમાં આગમે દ્વારક હસ્તે સ્થાપન કરવામાં આવી છે.) (૭૯) તિથિદર્પણ સં., લેખ, ગ્રં. ૭૦૦, ૨.સં. ૨૦૦૪. ક્ષય વૃદ્ધિના પ્રસંગે કઈ તિથિ પ્રમાણ કરવી, તે વાત આ ગ્રંથમાં વિસ્તારથી શાસ્ત્રોના પાઠો આપવા પૂર્વક સમજાવાઈ છે. (૮૦) તિથિપદ્ધક સં., લેખ, . ૧૨, ૨.સં. ૨૦૦૪. શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાથી ચાવીને ચુમોતેર(વી. ૨૪૭૪)ના કાર્તિક વદી ૨ ના દિવસે પર્વ તિથિની ક્ષય વૃદ્ધિમાં કઈ તિથિની ક્ષય વૃદ્ધિ કરવી અને કિયી તિથિને પર્વે સંજ્ઞા આપવી તે આ પટ્ટકમાં નિર્દોષ કરાયો છે. (૮૧) તીર્થમાળા (અપૂર્ણ) સં., ૫. ૧૫૦, . ૧૭૪, ૨.સં. ૨૦૦૫. હિંદુસ્તાનમાં આપેલાં તીર્થોની સ્તવના કરવાની પ્રતિજ્ઞા કરવા પૂર્વક તીર્થમાળા રચવાને પ્રારંભ કર્યો છે. આમાં પ્રથમ તીર્થનું પચાશ શ્લૌકથી વર્ણન કર્યું છે. પછી શ્રીસિદ્ધગિરીરાજનું પચીશ શ્લોકથી વર્ણન કર્યું છે. પછી આગમમંદિરનું છત્રીશ કલેકથી વર્ણન કર્યું છે. “સિદ્ધચકગણધરમંદિરનું તેત્રીશ શ્લોકથી વર્ણન કર્યું છે. “સિદ્ધચક્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ચુતઉપાસના પ્રકરણ ૧ ગણધરમંદિરમાં આવેલા “ગણધરપટોનું બત્રીસ શ્લોકથી વર્ણન કર્યું છે અને તેથી આગળ ઉજજયંત ગીરનાર તીર્થનું વર્ણનશરૂ કર્યું. ત્યાં ૧૫ પંદર લોક આવતાં આ તીર્થમાળા અધુરી રહી છે. (૮૨) ત્રથીતવદ્વાદશિકા સં૫. ૧૨, ચં. ૧૪, ૨.સં. ૨૦૦૫. ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વરૂપ જે માત્રુકાપદ છે, તે મય તમામ વસ્તુ જગતમાં છે, તેમ આ પ્રકરણમાં જણાવ્યું છે. (૮૩) ત્રિપદી પંચષષ્ટિક સ, ૫. ૬૫, ગ્રં. ૭૫, ૨.સ. ૨૦૦૫ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણે વસ્તુને “ત્રિપદી કહેવામાં આવે છે અને ગણધર ભગવંતે દીક્ષા લેતાં ભગ/ વંતના મુખથી એ ત્રિપદીને પામીને ‘દ્વાદશાંગી'ની રચના કરે છે. એ ત્રિપદીનું આ ગ્રંથમાં વર્ણન કરાયું છે. ઉત્પન્ન થવું એટલે શું ? નાશ થવું એટલે શું? અને સ્થિર રહેવું એટલે શું ? એનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં કરાયું છે. (૮૪) દયાવિષ સ, ૫. ર૧, ગ્રં. ૨૧, ૨.સં. ૧૯૮૪. આ પ્રકરણની અંદર દયાને વિચાર કરાય છે. જીવદયા જે કોઈ સ્થળે હોય તે તે શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં જ છે, બીજે નથી. તેમ હિંસામાં ધર્મ નથી, તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગમ દ્વારકની (૮૫) દાનાદિધર્મવિચાર યાને દાનધર્મ સં, ૫. ૫૪, ગ્રં. ૬૦, ૨.સં. ૧૯૮૪. સાધુ અને શ્રાવકના ધર્મને ભેદ જણાવી, ધર્મના દાન વગેરે ચાર ભેદે જણાવી, ગૃહસ્થને દાન મુખ્ય છે એમ જણાવી, દાન વિગેરે ધર્મોનું આમાં વર્ણન કરાયું છે. પણ વિશેષ પ્રકારે દાન ધર્મને આમાં ચર્ચાઓ છે. (૮૬) દિગબરમતનિરાશ સં., ૫. ૧૯, ગં. ૨૮, ૨.સં. ૧૯૮૩. દિગંબરોએ જે આચરણ કર્યું છે, તે જીનકલ્પ નથી પણ નમ્રપણું છે. સચેલકપણું એ મોક્ષમાં બાધક જ છે, એ વાત વ્યાજબી નથી. કારણ કે સ્વલિંગ, ગ્રહીલિંગ વિગેરેથી મેક્ષપણું તો કહેલું જ છે. “નગ્નપણાના અભાવને લીધે સ્ત્રીને મુક્તિને અભાવ છે,” એ જે તારે કહેવું પડયું છે તે ઉચિત નથી. એમ આ ગ્રંથમાં જણાવાયું છે. (૮૭) દુપ્રતિકારવિચાર સં., ૫. ૩૭, ચં. ૪૨, ૨.સં. ૧૯૬૮. માતા પિતા એ દુપ્રતિકાર છે. તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પણ માતા પિતા જીવતાં છતાં દીક્ષા નહિ લેવાનો અભિગ્રહ કર્યો હતો. માતા પિતાને ત્રણે સંધ્યાએ નમન કરવું જોઈએ. પિતા પુત્ર સાથે દીક્ષા લીધી હોય તે પિતાને વડીલ કરવા તે પણ એજ હેતુ માટે છે. એ રીતે દુપ્પતિકારપણું આ પ્રકરણમાં સાબીત કરાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૪૩ (૮૮) દુખવનષડશિકા યાને ભિક્ષાષડશિકા સં., ૫. ૧૭, ગં. ૧૯, ૨.સં. ૧૯૮૩. દરેક પ્રાણીને દુઃખ અપ્રિય છે અને સુખ પ્રિય છે. તેથી જીનેશ્વર ભગવતેએ હિંસાથી દુઃખ જણાવ્યું છે. અને પ્રાણીઓને પણ હિંસાથી દુઃખ થાય છે, આથી સાધુએને અહિંસા વિગેરે મહાવતે ઉચ્ચરાવવા વડે કરીને છએ છ જવનિકાયના વધનું વિરમણ કરવાનું છે જેથી છએ જવનિકાયના જીવને દુઃખ ન થાય, યાવત્ સાધુના આહાર પાણી વિગેરે પણ ઉશિક વિગેરે વડે કરીને પણ હિંસાના દોષ વાળ ન હોય, કે જેથી બીજા પ્રાણીઓને દુઃખ થાય. આ રીતે દુખના વર્જનના જ મુદ્દાએ ભિક્ષાનું પર્યટન આ ગ્રંથમાં જણાવ્યું છે. (૮૯) દષ્ટાંતતત્ત્વચતુર્વિશતિકા ' યાને સમ્યક્ત્વજ્ઞાતાનિ સં., પ. ૨૫, ગ્રં. ૨૫, ૨.સં. ૨૦૦૬ આવશ્યકનિર્યુક્તિમાં પ્રથમ સમ્યક્ત્વ પામવા વખતની સ્થિતિ સમજાવતાં “પત્યાદિ જે દષ્ટાંતે અપાયાં છે તેનું શું રહસ્ય છે, તે આ પ્રકરણમાં વિચારાયું છે. (૯૦) દેવદ્રવ્યવિચાર યાને દેવદ્રવ્યદ્વાર્જિશિકા સં, ૫. ૩૩, ગ્રં. ૪૦, ૨.સં. ૧૯૭૭. જિનાલયના બનાવવામાં પૃથ્વી વગેરેની હિંસા એ ભવની વૃદ્ધિ માટે થતી નથી, કારણ કે ભાવનું વિશુદ્ધપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગમોદ્ધારકની છે. એવી રીતે જિનેશ્વર ભગવાનની પૂજા એ પણ સંસારના નાશને માટે છે. તેવી રીતે ચૈત્યદ્રવ્યનું જે રક્ષણ કરવું તે પણ સંસારના નાશને માટે છે. કેટલાક આગમના નામે આગમને નહિ સમજનારા, ચિત્યદ્રવ્યને નહિ સમજનારા બીજાના નામે બોલે છે તે ખોટું છે. તેથી તીર્થકર પરમાત્માની પૂજા તે ઉચિત જ છે. અને ચિત્યદ્રવ્યની જરૂર જ છે, એમ જણાવી તે દ્રવ્ય ચિત્યમાં જ વપરાય તેમ આ પ્રકરણમાં પ્રતિપાદન કર્યું છે. (૯૧) દેવસ્તુતિનિર્ણય યાને દેવતાસ્તુતિનિર્ણય સં, ૫. ૩૨, ગં. ૩૩, ૨.સં. ૧૯૮૩. દેવતાઓ એ સ્તવવા ગ્ય નથી એવું જે જણાવે છે, તે શાસ્ત્ર સંમત નથી. કારણ કે વિધિ વિધાન અને શાસ્ત્રોમાં દેવોનું સ્મરણ છે. પ્રતિષ્ઠા વિગેરેની અંદર પણ દેવતાઓને સ્તુતિ વિગેરેથી આમંત્રણ છે. અવિરતિ એવા દેવતાઓમાં પણ સમ્યક્ત્વ વાળા છે અને તેઓ શાસનનું હિત ચાહનાર હોઈ, શાસનની સેવા અંગે તૈયાર રહે છે. આથી અવિરતિ એવા પણ સમ્પત્વિ દેવતાઓની સ્તુતિ શાસ્ત્રમાં કહેવાઈ છે. (૨) દ્રવ્યબોધત્રદશી સ, પ. ૧૩, ઘં. ૧૩, ૨.સં. ૨૦૦૫. આ પ્રકરણની અંદર પદ્રવ્યની સિદ્ધિ કરતાં, જે એકલા મૂર્તિમાન્ દ્રવ્યને જ બોલનારા છે, અમૂર્ત–એટલે અરૂપી દ્રવ્યને બેલનારા નથી, તેઓને તે સ્પર્શદિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ મુતઉપાસના પ્રકરણ ૧ વિષયમાં આવે તે જ દ્રવ્ય લેવું છે. પરંતુ સર્વજ્ઞ સિવાય સંપૂર્ણ દ્રવ્ય જાણી શકાય નહિ. એકલા પર્યાયના જ્ઞાનથી દ્રવ્યનું સંપૂર્ણ જ્ઞાન થતું નથી. આ રીતે ઉપર જણાવેલ વિષય આ પ્રકરણમાં વિચારાયે છે. (૩) દષ્ટિસંમેહવિચાર સં., પ. ૧૩, J. ૧૨, ૨.સં. ૨૦૦૫. અન્ય દર્શનોથી મુંઝાએલી એવી આત્મદષ્ટિને અહીં વિચાર કરવામાં આવેલો છે. જેને લઈને આ આત્મા શુદ્ધ માર્ગને પામી શકતું નથી, આવી જે દષ્ટિ તેને દૃષ્ટિસંમેહ કહેવાય છે. દષ્ટિ એટલે શ્રદ્ધા તેમાં મુંઝાવનાર તે દષ્ટિસંહ. (૯૪) દ્વેષજયદ્વાદશિકા સં, ૫. ૧૨. ગં. ૧૪, ૨.સં. ૨૦૦૫. ક્ષમા વગેરે ચાર પ્રકારના ધર્મના ભેદમાં ક્ષમાને આગળ કેમ કરાય છે ? તેનું કારણ એ છે કે કંધ એ જેમ માર્ગમાં આવવા દેતું નથી, તેમ દ્વેષ પણ માર્ગમાં આવવા દેતે નથી. તેથી દ્વેષને જીતવાની જરૂર છે. તે વાત આ પ્રકરણમાં જણાવી છે. (૯૫) ધનાજનડશિકા સં., પ. ૧૭, ગ્રં. ૧૭, ૨.સં. ૨૦૦૫. ધર્મને માટે ધન ઉપાર્જન કરવું એવું જે બેલવું તે ઉચિત નથી. કારણ કે લેભ સિવાય ધન ઉપાર્જન થતું નથી. લાભ એ પાપને બાપ છે. અને જે ધન ઉપાર્જન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગાદ્વારકની કરાય છે, તેને તે છેડે જ ભાગ ધર્મમાં વપરાય છે. માટે ધર્મને માટે ધન ઉપાર્જન કરવું એગ્ય નથી. (૬) ધર્મતત્વવિચાર સં., ૫. ૧૧, ગ્રં. ૧૨, ૨.સં. ૧૯૮૩. દાન વગેરે ધર્મ છે, ક્ષાન્તિ વિગેરે ધર્મ છે અને દર્શન વગેરે પણ ધર્મ છે. એ ત્રણે પ્રકારના ધર્મોનું કયું તત્ત્વ છે, તે આ પ્રકરણમાં વિચારાયું છે. (૭) ધર્મદેશનો (અપૂર્ણ) સ, ૫. ૨૦, ગં. ૨૦, ૨.સં. ૨૦૦૫. અશરણ એવા ભવની અંદર ઉદ્ધાર કરનાર એ ધર્મ જ છે. ધર્મને આરાધન કરનાર અવ્યય પદને મેળવે છે. તેમ જણાવી અહીયાં ધર્મનું સ્વરૂપ જણાવ્યું છે. માર્ગાનુંસારીના પાંત્રીશગુણ, એકવીશ ગુણ એ વિગેરેમાં પણ ધર્મજ છે. તેમ આ પ્રકરણમાં જણાવ્યું છે. (૮) ધર્માસ્તિકાયાદિવિચાર સં, પ. ૧૩, ગ્ર. ૧૩, ૨.સં. ૧૯૮૩. ધર્માસ્તિકાય વગેરેને આ પ્રકરણમાં વિચાર કરવામાં આવ્યું છે અને સિદ્ધ કરાઈ છે. (૯) ધર્મોપદેશ સં, ૫, ૬, ગ્રં. ૬, ૨.સં. ૧૯૮૪. નરભવ વગેરેની દુર્લભતા જણાવી, મળેલા નરભવની સાર્થકતા કરી લેવી તેજ શ્રેય છે, એમ આ પ્રકરણમાં જણાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ (૧૦૦) નક્ષત્રભેગાદિ સ, લેખ, ગ્રં. ૧૪૭, ૨.સં. ૨૦૦૩. ભરત, ઐરાવત અને મહાવિદેહમાં વર્ષને આરંભ, મહિનાને આરંભ અને અધિકમાસ વિગેરેની ચર્ચા કરતાં ચંદ્રમાસ, કર્મમાસ વિગેરેની ચર્ચા આમાં કરાઈ છે. (૧૦૧) નગ્નાટશિક્ષાશતક સં., પ. ૧૦૧, ગં. ૭૪, ૨.સં. ૨૦૦૫. પ્રાતિહાર્ય વગેરેની ભગવાનને શેભા હોવા છતાં દિગંબરે નગ્નપણું માને છે, તેથી દિગંબરોને હિતશિક્ષા રૂપે આ ગ્રંથ રચાય છે. તેમજ સહઅમલ ઉર્ફે શિવકુમાર જે મતના આદ્ય છે. તે વાતનું પ્રતિપાદન કરીને આ પ્રકરણને આરંભ કરવામાં આવે છે. (૧૦૨) નયવિચાર સં, ૫. ૬૨, ગ્રં. ૬૪, ૨.સં. ૧૯૮૩. સમવાય કારણ, ઉપાદાન કારણ, નિશ્ચય, વ્યવહાર એ બધાની વાત જણાવીને નિશ્ચય અને વ્યવહાર નય મેશે જવામાં શું માને છે, તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૦૩) નયવિચારદ્વાર્વિશિકા સં, ૫. ૩૩, ગ્રં. ૩૩, ૨.સં. ૧૯૮૩. વ્યવહારનય અને નિશ્ચયનયના મતે “ક્રિયમાણું કૃતમ' એ જે છે તે કઈ રીતે સમજવું ? તેની સમજાવટ આ થાવટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૮] પ્રકરણ ૧ આગમાદ્ધારકની કરે છે. તેમજ જમાલીનેા મત ખંડિત કરીને આમાં નિરૂતર કરાયા છે. (૧૦૪) નયષાશિકા સ, ૫. ૧૬, ગ્રે. ૪૧, ૨. સ. ૨૦૦૫, આની અંદર જ્ઞાન અને ક્રિયા અન્નેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તેથી જ્ઞાનનય કઇ રીતે મેક્ષ વર્ણવે અને ક્રિયાનય કઇ રીતે મેક્ષ વવે? તે વર્ણન કરી જ્ઞાન અને ક્રિયારૂપ અને નયા ભેગા જૈનશાસનમાં માન્ય છે, તેમ વર્ણવાયું છે. જગતની અંદર પણ દ્રવ્યાદિની અપેક્ષાએ તેના પદાના ખાધ થાય છે. એમ વર્ણવી નચેાના ઉપસ'હાર કરાયેા છે. (૧૦૫) નયાનુયાગાષ્ટક સ., ૫. ૮, ગ્રે, ૮, ૨.સ. ૨૦૦૫. જેમ વ્યાકરણને જાણનારા જુદા જુદા પ્રકારે શબ્દોને ભેદીને વ્યાખ્યા કરે છે; તેવી રીતે સૂત્રની ઉપર નચેાનાં દ્વારા વિચારાયાં છે. અને આથી જ શાસ્ત્રકારાએ ભિન્ન માગે ન જવાય તે લક્ષમાં રાખીને નયાની વ્યાખ્યા કરી છે. (૧૦૬) નરતત્ત્વવ્યાખ્યાન (અપૂર્ણ) સ'., લેખ. ગ્રં. ૧૧૨, ૨.સ’. ૧૯૮૩. યાકીનીમહત્તરસુનુ ભવવિરહ પૂ॰ હરિભદ્રસૂરિ મહારાજે નૃતત્ત્વ નામનુ જે પ્રકરણ રચ્યું છે, તે પ્રકરણની વૃત્તિ રચવાના આમાં આરંભ કર્યો છે. અને ત્રીજા લેાકની વ્યાખ્યા ચાલુ કરેલી છે. તે પછીથી આ પ્રકરણ અધુરૂં રહેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ મુતઉપાસના પ્રકરણ ૧ (૧૦૭) નિક્ષેપશતક સં., પ. ૧૦૧, ગં. ૧૧૫, ૨.સં. ૧૯૮૩. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ જે ચાર નિક્ષેપાઓ છે, તે અરિહંત પરમાત્મામાં કઈ રીતે આરાધવા જોઈએ એમ જણાવી; નામ વિગેરે નિક્ષેપાનું આમાં સ્વરુપે વર્ણવાયુ છે. (૧૦૮) નિરાદિ સં, સૂત્ર ગ્રં. ૪૦, ૨.સં. ૨૦૦૨ શરૂઆતમાં વાદિનું સ્વરૂપ પ્રતિપાદન કરી જૈન માર્ગની ક્રિયા એ જ મોક્ષને અનુસરનારી છે, આથી જ . જૈનમાર્ગથી અનુક્રમે કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. એ વાત આ પ્રકરણમાં જણાવી છે. આમાં ૧૦૬ સૂત્રે છે. (૧૯) નિર્માણ યાને નિર્યાણુવિચાર સં., પ. લેખ, ગં. ૧૬૩, ૨.સં. ૨૦૦૩ દેવતાઓને જ બુદ્વીપ વિગેરેમાં આવવાને માટે માર્ગ છે. તે ક્યાં અને કઈ રીતે છે, તે વાતની આ પ્રકરણમાં ચર્ચા કરાઈ છે. (૧૧૦) નિષāાદશિકા યાને નિષઘાવિચાર સં., પ. ૧૧, ગં. ૧૧, ૨.સં. ૨૦૦૫. “નિષદ્યા' શબ્દનો અર્થ શું થાય? તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે. રચનાની અપેક્ષાએ “નિષદ્યા એટલે ‘ત્રિપદી’ અને ક્રિયાની અપેક્ષાએ નિષદ્યા” એટલે “આસન એમ જણાવાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૦] પ્રકરણ ૧ આગમ દ્વારકની (૧૧૧) નિસર્ગદશી સં., ૫. ૧૦, ગં. ૧૦, ૨.સં. ૨૦૦૫. મરૂદેવા માતા જે સમ્યકત્વ પામ્યાં છે, તે સ્વાભાવિક– નૈસગિક સમ્યક્ત્વ છે. તે વાત આ પ્રકરણમાં વર્ણવાઈ છે. (૧૧ર) ન્યાયપદ્ધતિ સ, ૫. ૮૬, ગં. ૮૬, ૨.સં. ૧૯૮૫. ન્યાયઉપાર્જિતદ્રવ્ય એ જે માર્ગાનુસારીના ગુણમાં જણાવાય છે, તેનું કારણ શું છે, તે આ પ્રકરણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. (૧૧૩) ન્યાયાવતારદીપિકા સં, દીપિકા. ચં. ૩૨૧૫, ૨.સં. ૧૯૬૬. સિદ્ધસેન દિવાકરજી મ.ની જે ન્યાયાવતાર પદ્યબંધ મૂળ કૃતિ છે, તેની ઉપર સંસ્કૃતમાં ૧૯૬૬માં ૩ર૧૫ બ્લોક પ્રમાણ દીપિકા રચી છે. ટીકા કે ટિપ્પણિકા જે વર્તમાનમાં કહેવાય છે, તેના કરતાં આ મેટી દીપીકા છે. એની પ્રતિપાદન શિલી ઘણી મનહર છે. એની પૂર્ણાહુતિના પદ્યમાં બારમા પદ્યમાં પિતાના ગુરૂજીનું નામ જણાવ્યું છે. (૧૧૪) પદ્મનાભસ્તવ સં., ૫. ૮, ગ્રં. ૧૪, ૨.સં. ૧૯૮૪. જેમણે શ્રી મહાવીર ભગવાનના શાસનમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે, એવા શ્રી પદ્મનાભ ભગવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ ૫૧ નની આમાં સ્તવના કરાઇ છે. આ સ્તવના દ્રબ્યાને આશરીને દ્રવ્ય કર્મ વિગેરે વડે કરીને કરાઇ છે. (૧૧૫) પરમાણુપંચવિંશતિકા સ., ૫. ૨૮, ૨. ૩૨, ૨.સ. ૨૦૦૫. પૂ. ઉમાસ્વાતિવાચકજી મહારાજે પરમાણુની સિદ્ધિને માટે જે કારિકા મૂકી છે. તે કારિકાના ભાવાને પદ્યો વડે કરીને આમાં પ્રતિપાદન કરાયા છે. આ રીતે પરમાણુંનું સ્વરુપ આ ગ્રંથમાં વિચારાયું છે. (૧૧૬) પર્યુષણાચારિ‘શિકા યાને પર્યુષણારુપમ્ સં., ૫. ૪૦, ગ્રુ. ૪૦, ૨.સ. ૨૦૦૫. શ્રીસ્થાનાંગ અને શ્રીદશાશ્રુતસ્કંધની વાત જણાવીને વર્ષાકાળની અંદર અવસ્થાનની વાત જણાવી છે. તેમજ કલ્પના ભેદ જણાવી, ક્રમે કાલકાચાર્ય મહારાજથી ભાદરવા સુદ ચેાથની પર્યુષણા થઈ એમ જણાવતાં, ક્રમે આ પ્રકરણ પુરૂ કરતાં કલ્પાધ્યાય શ્રમણા ભગવાન મહાવીરે પદામાં વળ્યે, એમ જણાવ્યું છે. (૧૧૭) પર્યુષણાપરાવૃત્તિ સ'., લેખ, ગ્ર'. ૧૦૦, ૨.સ. ૨૦૦૩. પંચક પંચકની વૃદ્ધિ વડે કરીને જે વ્યવહાર હતા તે આ સ્કુ દિલાચાર્યની પહેલાં વિચ્છેદ થયા હતા, એમ જણાવી પર્યુષણની પરાવૃત્તિ કઇ રીતે થઇ, તે વાત આ ગ્રંથમાં જણાવાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગમ દ્વારકની (૧૧૮) પર્યુષણાપ્રભા (અપૂર્ણ) સં, લેખ. ગ્ર. ૧૨૦, ૨.સં. ૧૯૮૩. શ્રીકલપસૂત્રને અનુલક્ષીને પર્યુષણુપ્રભા નામની અરિહંતના મહિમાથી ઉપચિત એવી આ ટીકા રચવા માંડી છે. “સત્તાહિં ચૂપ તે સૂત્રની વ્યાખ્યા કરતાં આ અપૂર્ણ રહી છે. (૧૧૯) પર્વ તિથિ પ્રકરણ સં., લેખ, ચં. ૨૫, ૨.સં. ૨૦૦૩. પર્વતિથિની ક્ષય વૃદ્ધિમાં જેને પર્વતિથિ કરાય તેને જ પતિથિને વ્યપદેશ થાય તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે. (૧૦) પર્વતિથિસૂવાણિ સં., સૂત્ર, ગં. ૭૦, ૨.સં. ૧૯૯૮. પર્વ તિથિનું પ્રતિપાદન કરવાને માટે ક્ષય વૃદ્ધિ કઈ રીતે થાય છે, તે વાત જણાવી, કઈ રીતે પર્વ તિથિ કરવી, તે વાત આ સૂત્રોમાં જણાવવામાં આવી છે. ૯૦ સૂત્રોને આ ગ્રંથ છે. (૧૧) પર્વતિથિસૂત્રાણિ સં, સૂત્ર, ગ્ર. ૧૩૬, ૨.સં. ૨૦૦૨. પર્વતિથિનું પ્રતિપાદન કરનારાં અને પર્વતિથિનાં વ્રતનિયમો ક્ષયવૃદ્ધિમાં કઈ રીતે કરવાં, તે વાત આ પ્રકરણમાં વિસ્તારથી સમજાવાઈ છે. આમાં સૂત્રો ૩૨૭ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [૫૩ (૧૨૨) પવિધાન સ, ૫. ૩૯, શ્રૃં ૪૦, ૨.સ. ૧૯૮૪. કર્મ વ ને આશરીને સંવત્સરના વ્યવહાર છે. તેથી અષ્ટમી પક્ષને મળ્યે, પક્ષને અંતે પંચદશી અને ચતુર્દશીએ પાક્ષિક. એમ કર્મ વર્ષને આ શરીને પર્વો છે. એ રીતે પવને સાબીત કરવા પૂર્વક આ ગ્રંથમાં પનુ વિધાન કરવામાં આવ્યુ છે. (૧૨૩) પદિ કલ્પવાંચન યાને પ કલ્પવાંચન સ., લેખ, ગ્રં. ૨૦૨, ૨.સ. ૨૦૦૩, પદાની અંદર કલ્પસૂત્ર કયારથી (કયા દિવસથી) વહેંચાયું, કેાના સમયે વચાયું અને કાને વાંચ્યું, તે વાત આ પ્રકરણમાં સમજાવવામાં આવી છે. (૧૨૪) ૫‘ચસૂત્રતર્કાવતાર સં., ટીકા, ગ્રં. ૧૦૦૧, ર.સ. ૨૦૦૫. પચસૂત્રની ઉપર જેમ વાર્તિક રચ્યું છે તેમ વાર્તિકના ત્રીજા ભાગ જેટલી પ‘ચસૂત્રના એધને કરતી આ તર્કવતાર નામની લઘુ ટીકા રચી છે. (૧૨૫) ૫‘ચસૂત્રવાર્તિક સ, વાર્તિક ગ્રં. ૨૯૦૦, ૨.સં. ૨૦૦૫. પચસૂત્રની ઉપર બાળજીવાને મેધ થાય એવા પ્રકારનું ટીપણુ રચવાને પ્રતિજ્ઞા કરીને આ ગ્રંથના પ્રારંભ કર્યાં છે. પરંતુ પૂર્ણ કરતી વખતે વાર્તિક પૂર્ણ કરૂ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૪] પ્રકરણ ૧ આગમ દ્વારકની એ પ્રકારે જણાવ્યું છે. એટલે આ ટીપણ નથી પણ વાતિક છે. ટીકા તરીકેની છેલ્લામાં છેલી રચના આગમેદારકની જે કઈ હેય તો તે આ વાર્તિક જ છે. (૧૬) પંચસૂત્રી સં, પ. ૨૦૨, . ૨૦૨, ૨. સં. ૧૯૮૩. આની અંદર આત્માએ મેક્ષ મેળવવા માટે કઈ રીતે ઊદ્યમ કરે જોઈએ, તે વિસ્તારપૂર્વક વર્ણવાયું છે. આથી એમાં પાંચ વાતે વર્ણવાઈ છે. ૧–પાપને છેડવું, ૨-ગુણેને ધારણ કરવા, ૩- સાધુપણું અંગીકાર કરવું, ૪તેનું પાલન કરવું, અને તેના ફળ રૂપ મેક્ષને મેળવવું. એ પાંચ વસ્તુઓ આમાં વર્ણવી હોવાથી આનું નામ પંચસૂત્રી છે. આથી પંચસૂત્રના જે આરાધના કરવા માટે ઉપયોગી એવા આ ગ્રંથ છે. ( ૧૭) પંચાસરાપાશ્વનાથસ્તવ સ, ૫. ૧૨, ગ્રં. ૨૦, ૨.સં. ૧૯૮૪. પાટણની અંદર “પંચાસરાના નામથી પ્રસિદ્ધ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આમાં સ્તવના કરી છે. શીલાંકસૂરિના ચરણ કમળ વડે કરીને પવિત્ર થએલા એવા પાટણમાં વનરાજ ચાવડાથી જે શ્રી પાર્શ્વનાથ ભગવાનને મહિમા ગવાય છે, તે વાત આ પ્રકરણમાં જણાવેલી છે. (૧૨૮) પુરુષાર્થ જિજ્ઞાસા સં, સૂત્રો, ૧૧૦૯, . ૩૦૦, ૨.સં. ૧૯૮૩. આ રચના સૂત્ર રૂપે છે. આની અંદર અહિનકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૫૫ રૂપે ભાગ પડાવ્યા છે, અને ચાર અહ્િનકાઓ છે. એક એક અહિનકામાં બબે અધ્યયને છે. અને એક એક અધ્યયનમાં જુદાં જુદાં સૂત્રો છે. તેનાં સૂત્રો ક્રમે આ પ્રમાણે છે-પ૭, ૬૯, ૬૦, ૯૯, ૧૧, ૧૮૮, ૪૦૪ અને ૨૧ એમ કુલ ૧૧૦૯ છે. ધર્મ અર્થ, મોક્ષ અને કામ એ ચાર પુરુષાર્થને પકડીને આગળ વધાયું છે. ધર્મબિંદુમાં જેવી સૂત્રો છે તેવી રીતે આ ગ્રંથ સ્વરૂપે રચાયો છે. (૧૯) પિસીનાપાશ્વનાથસ્તવ સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૧૯૮૪. પિસીના ગમામાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આંમાં સ્તુતિ કરાઈ છે. (૧૩૦) પૌષધક્તવ્યતાનિય યાને પૌષધપરામર્શ સ, લેખ, ગં. ૭૦, ૨.સં. ૧૯૮૪. પૌષધ એ આખો દિવસ આચરવાને છે, પણ સામાયિક વગેરેની જેમ દિવસમાં ફરી ફરીથી ઉચ્ચરવાને નથી. તેથી આ દિવસ પૌષધને માટે છે. પણ તે અર્થ નહિ સમજનારા પર્વમાં જ પૌષધને કર્તવ્યતા માને છે, એ ખરતરોની જે માન્યતા છે તે બેટી છે. એમ જણાવી પૌષધનું ગમે તે દિવસ કર્તવ્યપણું આ ગ્રંથમાં સાબીત કરાયું છે. (૧૩૧) પ્રકીર્ણકપઘાવલી સં., પ. ૨૭, ચં. ૩૯, ૨.સં. ૧૯૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૬]. પ્રકરણ ૧ આગમ દ્વારકની આની અંદર જુદાં જુદાં પડ્યો છે, તેમાં એક પંદર પદ્ય સલંગ છે. પાંચ પદ્ય અને પરચુરણ પદ્ય પણ છે. વળી આવાં છુટા છુટાં પડ્યો હજુ પણ ઘણાએ પરચુરણ કાગળ પર પડેલાં છે. (૧૩ર) પ્રજ્ઞસપદદ્વાáિશિકા સં., પ. ૩૨, ગ્રં. ૩૪, ૨.સં. ૨૦૦૫. સૂત્રોની અંદર “પન્નત્ત” એવે પ્રવેગ આવે છે. આથી “પન્નત્ત” એ શબ્દના અર્થની આ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવેલી છે. (૧૩૩) પ્રતિદિવસપ્રતિનિયતાથવિચારણાદિ ' યાને પૌષધવિમ સ, લેખ, ગં. ૩૧૫, ૨.સં. ૨૦૦૩. ખરતો પર્વના દિવસ સિવાય પૌષધ કરે નહિ એમ પંચાશકના આધારે પ્રતિપાદન કરે છે. તેથી પંચાશકની ટીકમાં આવતા “પ્રતિદિવસ” અને “પ્રતિનિયતદિવસ” એને અર્થ શું થાય? તે અહીયાં વિચારાયું છે. પર્વના દિવસે અવશ્ય કર્તવ્યતા જે હતી, તેના બદલે પર્વના દિવસોએ જ કરે એવું જે ખરતરનું વિધાન છે, તે નિમૂળ છે, તેમ આ પ્રકરણમાં સાબીત કરાયું છે. (૧૩૪) પ્રતિમાપૂજા દ્વત્રિશિકા સં., પ. ૩૩, ગ્રં, ૩૪, ૨.સં. ૧૯૮૪. જિનેશ્વર ભગવાનની પૂજાની આ પ્રકરણમાં સિદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૫૭ કરવામાં આવી છે. પૂજામાં બંધને કહેનારાને બંધના હેતુમાં આ બંધને હેતુ ગણાવ્યું છે, કે નહિ તે પ્રશ્ન કરીને નિરૂત્તર કર્યો છે. તેથી દ્રવ્ય પૂજા સાધુઓ નથી કરતા (દ્રવ્ય પૂજા કરવાને આચાર સાધુઓને નથી પણ શ્રાવકને આચાર છે, તેથી બહુ નિર્જરાવાળી દ્રવ્ય પૂજા શ્રાવકે કરવી જોઈએ. આ વિષય આ ગ્રંથને છે. (૧૩૫) પ્રતિમાશતકટિમ્પણ (અપૂર્ણ) . સં., ટિપ્પણ, ગ્રં. ૪૦, ૨.સં. ૧૯૮૩. ઉપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજે જે પ્રતિમાશતક નામનો ગ્રંથ બનાવ્યો છે, કે જેની અંદર પ્રતિમાની સિદ્ધિ કરવામાં આવી છે, તેનું ટિમ્પણ કરવાની શરૂઆત આ ગ્રંથમાં કરાઈ છે. પણ તે અધૂરો રહ્યો છે. (૧૩૬) પ્રમાણુપ્રમેયવિચાર સં., ૫. ૨૯, ગ્રં. ૩૧, ૨. સં.૧૯૮૩. પ્રમાણ કેને કહેવું અને પ્રમેય શું ? તે વાતને આમાં જેનદષ્ટિએ વિચાર કરાયો છે. (૧૩૭) ફલપ્રાપ્તિરીતિ સં, ૫. ૨૮, ગ્રં. ૨૮, ૨.સં. ૨૦૦૬. જીવને કર્મ ફળ કેમ આપે છે ? સુખ દુઃખ વગેરેનું જે વિચિત્રપણું છે, તેમજ જે કર્મનું ફળ મળે છે, તે જીવના પિતાના કરેલા પૂર્વના કર્મના ચગે તે તે ફળ મેળવે છે. તેનું આ પ્રકરણમાં સમર્થન કરાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૮] પ્રકરણ ૧ આગમખ્વારકની (૧૩૮) બુદિગુણસમુચ્ચાઓ પ્રા., પ. ૧૬૧, ગ્રં. ૧૮૦, ૨.સં. ૧૯૮૪. બુદ્ધિને ગુણ શું છે, તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. પ્રાકૃત ભાષામાં આ રમ્ય પ્રકરણ છે. (૧૩૯) મયમસિદ્ધપ્રભાવ્યાકરણ સં., વ્યાકરણ, ગ્રં. ૧૦૦૦, ૨.સં. ૧૯૬૪. સિદ્ધપ્રભા અને લઘુસિદ્ધપ્રભાના વચગાળાનું પ્રક્રિયા કમવાળું લગભગ હજાર ક પ્રમાણુનું આ વ્યાકરણ છે. (૧૪૦) મહાનિશીથલઘુઅવસૂરિ (અપૂર્ણ) સં., અવચૂરિ, ગ્રં. ૩૦૦, ૨.સં. ૧૯૮૩. શ્રીમહાનિશીથસૂત્ર ઉપર અવસૂરિ કરવાનો પ્રારંભ કરાવે છે. તેના પહેલા અધ્યાયના ૧૯૭માં પદ્ય સુધી આવીને આ અવસૂરિ અધૂરી રહી છે. (૧૪૧) મહાવ્રતવિચાર સં., પ. ૭૦, ગ્રં. ૭૦, ૨.સં. ૧૯૬૮. મહાવતેને આમાં વિચાર કરવામાં આવ્યું છે. એકના ભંગની અંદર સર્વે મહાવ્રતેને ભંગ થાય, તે વગેરે ચર્ચા આ પ્રકરણમાં કરી મહાવ્રતની સિદ્ધિ કરી છે. (૧૪) મંગળપ્રકરણ સં., ૫. ૩૭, J. ૩૧, ૨.સં. ૧૯૬૮ વિઘને નાશ કરવા માટે આદિ, અંત અને મધ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ નામના પામ સન ના ભામાં પણ આ શ્રતઉપાસના પ્રકરણ ૧ જે ત્રણ મંગળ કરાય છે, તેની વાતની આમાં ચર્ચા કરવામાં આવી છે. (૧૪૩) મંગળવિચાર સં., ૫. ૯, ગ્રં. ૯, ૨.સં. ૧૯૮૩. અરિહંત પરમાત્માને કરેલ નમસ્કાર મંગળ કરનાર છે અને અન્યદેવને કરેલો નમસ્કાર એ મંગળ-કલ્યાણ કરનાર નથી. આથી શાસ્ત્રની આદિમાં મંગળ કરાય છે કે જેથી શાસ્ત્રમાં વિઘ ન આવે અને શાસ્ત્રને પાર પમાય એટલે કે વિઘની શાંતિ માટે મંગળ કહેલું છે. (૧૪૪) મંગલાદિવિચાર સં, ૫. ૫૩, ઘં. ૬૦, ૨.સં. ૧૯૮૩. મંગળ એ વિધને નાશ કરનાર છે, એમ જે કહેવાય છે તે મંગળપણાની બુદ્ધિ વડે કરીને ઉત્પન્ન થએલો જે પ્રશસ્ત ભાવ છે, તે વિઘને નાશ કરે છે. એમ આ પ્રકરણમાં જણાવ્યું છે. (૧૪૫) માસક૫સિદ્ધિ સં, ૬. ૨૮, ગ્રં. ૨૯, ૨.સં. ૧૯૮૪. સાધુઓને જે દશ પ્રકારને કલ્પ કહ્યો છે. તે કરાતે ત્રીજા ઔષધની માફક ગુણ કરનાર છે. તેમ જણાવી જે અલક વગેરે દશ પ્રકારના કલ્પ જણાવ્યા છે, તેની અંદરને જે માસક૯૫ તેની વ્યવસ્થા આમાં જણાવાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૦] પ્રકરણ ૧ (૧૪૬) મૂર્તિમિમાંસા સ, ૫. ૧૫૩, ગૃ. ૧૮૫, ૨.સ'. ૧૯૮૪, આ પ્રકરણની મૂળ કાપી છે. પરંતુ પેન્સીલનું લખાણ હાવાથી પરસ્પર મૂળ કાપી ઘસાયેલી હેવાથી તેના આદિનાં ૪૩ પદ્યો વાંચી શકાતાં નથી. ‘આકૃતિ’ની=મૂર્તિની જરૂર છે કે નહિ તે વાતની ચર્ચા કરી છે. આકૃતિ જો માનવી તે જેનામાં ગુણા છે તે ગુણેાના અંગે પૂજ્ય થાય. આથી ગુણવાનની પૂજા કરવી જોઇએ; અને ગુણવાન એટલે ઉપકાર કરનાર એવા અરિહંત પરમાત્મા જ છે. આથી અરિહંત પરમાતમા જો ન હોય તે તેમની આકૃતિ પણ જોઇએ જ. એટલે આકૃતિની-મૂર્તિની તે જરૂર છે જ અને મૂર્તિ જે છે તે દનશુદ્ધિનુ કારણ છે. એવી રીતે આ પ્રકરણમાં ચર્ચા કરી મૂર્તિની સિદ્ધિ કરી છે. આગમાદ્વારકની (૧૪૭) મૂર્તિસ્થાપના સ., ૫. ૯, ગ્રૂ. ૧૨, ૨.સ. ૧૯૮૪. પંચમઅંગની અંદર શ્રુતના અક્ષર રૂપ જે લિપિ તેને ગણધર ભગવંતાએ નમસ્કાર કર્યાં છે. લિપિ તે જેમ આકાર છે, તેમ મૂર્તિ એ પણ તી કરના આકાર છે. તેથી લિપિને માનનારાએ તીર્થંકરના આકાર રૂપ પ્રતિમાને=ભૂતિને પણ માનવી જ જોઇએ, એમ આ પ્રકરણ સાબીત કરે છે. (૧૪૮) મેાક્ષપ‘વિંશતિકા સ, ૫. ૨૫, ગ્રં. ૨૫, ૨.સ'. ૨૦૦૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ સુતઉપાસના પ્રકરણ ૧ [૬૧ સંપૂર્ણ કર્મના ક્ષયથી મોક્ષ થાય છે, એ જે વાત છે, તે વાતને આ પ્રકરણમાં સિદ્ધ કરી બતાવી છે. (૧૪૯) મૌનષત્રિશિકા સં., ૫. ૩૭, ચં. ૩૭, ૨.સં. ૧૯૮૩. મૌન એટલે મુનિપણું. મુનિપણું એ અંતરાયનું ફળ છે એમ બેલનારાને હેતુ યુક્તિ પૂર્વક આમાં જણાવાયું છે કે એ ગોપભેગને અંતરાય નથી પણ પ્રત્યાખ્યાન છે. એમ મુનિપણું શું છે વાત આ ગ્રંથમાં જણાવાઈ છે. (૧૫) યજ્ઞ હિંસાવિચાર સં', ૫. ૧૬, ગ્રં. ૧૬, ૨.સં. ૧૯૮૩. કર્મથી બેકડાપણું વિગેરે મળે છે અને તે કર્મ પિતાનું કરેલું છે. કર્મથી જન્મે છે અને જન્મથી કર્મ છે, એ બીજાંકુરન્યાયે સિદ્ધ થયેલી જ વાત છે. છતાં યજ્ઞની અંદર હેમવાવડે કરીને અમે સ્વર્ગ અપાવીએ છીએ એ જ માન્યતા છે તે વેદની હિંસાને જણાવનારી છે. ગીતા અને મનુસ્મૃતિ પવિત્ર માન્યાં છતાં, તેમાં માંસનું વિધાન કર્યું એટલે હિંસા આવી જ ગઈ. આવીરીતે યજ્ઞમાં બેકડા વિગેરે હેમવાના હોય છે તેથી યજ્ઞમાં હિંસા છે જ, એમ સાબીત થાય છે. (૧૫૧) યથાભદ્રકધમસિદ્ધિ સં., ૫. ૨૬, ગં. ૨૮, ૨.સં. ૧૯૮૩. દેવ પૂજા વિગેરે શ્રાવકોની જે ક્રિયા છે, તે સમ્યકત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૨] પ્રકરણ ૧ આગમેદ્વારકની પૂર્વકની જ ફળ વાળી છે. પરંતુ માર્ગની અંદર પ્રવેશ કરવાને માટે જેમ ધકને આપેલું ચારિત્ર ફળવાળું થયું, તેવી રીતે દાન વગેરે ધર્મની સિદ્ધિ માટે થાય છે. ત્યાં જે કોઈ કારણ છે તે “યથાભદ્રકપણું છે. તેથી જે “યથાભદ્રકને ધર્મ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે, તે વાતને આની અંદર પ્રતિપાદન કરી યથાભદ્રકને ધર્મ પ્રાપ્તિ થાય છે એમ સાબીત કરાયું છે. (૧૫) રાત્રિભેજનપરિહાર સં, ૫. ૯, ૨. ૯, ૨.સં. ૧૯૮૪. રાત્રિભોજન ત્યાગ કરનારે કઈ રીતે રાત્રિભોજન ત્યાગ કરવું જોઈએ, તે સમજાવીને રાત્રિભેજન દુર્ગતિનું કારણ છે એમ આમાં જણાવવામાં આવ્યું છે. (૧૫૩) રાત્રે ચૈત્યગમન સં., પ. લેખ, ગં. ૬૬, ૨.સં. ૨૦૦૩. રાત્રિના સમયે ચિત્યમાં જવાય કે નહિ, તે વાત આમાં પ્રતિપાદન કરવામાં આવી છે. શાસ્ત્રના પૂરાવાઓથી તે વાત સિદ્ધ થાય છે કે રાત્રિએ પણ જીનેશ્વર ભગવાનના મંદિરે જઈ શકાય. ખરતરે એમ નથી માનતા તે શાસ્ત્રસંમત નથી. (૧૫૪) લઘુતમનામકેષ સં., પ. ૧૮૯, ગં૧૯૦, ૨.સં. ૨૦૦૫. શબ્દને બોધ કરવાને માટે જેમ ઘનંજયનામમાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [3 નામના નાના પદ્યમય કેાષ છે, તેમ આ પણ નાના સરખા પદ્યમય શબ્દકોષ છે. તે અને લગુસિદ્પ્રભાવ્યાકરણ અન્ને ભેગાં છપાયેલાં છે. તેમ જ છુટા શબ્દોના અર્થરૂપે પ્રાકૃતલઘુમતીષ બનાવ્યે છે. (૧૫૫) લઘુસિદ્ધભાવ્યાકરણ સ., વ્યાકરણ, ગ્રે, ૫૦૦, ૨.સ. ૧૯૬૪. હેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમવ્યાકરણનાં જે સૂત્રેા રચ્યાં છે તે સૂત્રોમાંથી બહુ થેાડાં સૂત્રો લઇને બે માર્ગોપદેશિકાના જેટલેા અભ્યાસ થાય, તેના માટે આ નાનામાં નાનું વ્યાકરણ રચાયું છે. (૧૫૬) લુંપકકૌટિલ્ય સં., લેખ, ગ્ર'. ૨૭, ૨.સ', ૨૦૦૩. દ્રવ્યસ્તવ ને ભાવસ્તવ એ બન્ને જરૂરી છે. તે વા આ પ્રકરણમાં સાબીત કરી દ્રવ્ય સ્તવ લેાપનારાની કુટીલતા આમાં સાબીત કરાઈ છે. (૧૫૭) લાવાર્તાસમુચ્ચય સ, ૫. ૧૩, ગ્રં. ૧૨, ૨.સ. ૨૦૦૫. રાજા, વણિક વગેરે રાજ્ય વગેરેની, કુટુંબ પિરવાર વિગેરેની વાર્તા વાળા હાય છે; પણ મેાક્ષની વાર્તાવાળા હાતા નથી. તેથી શાશ્વત વસ્તુ રાગ દ્વેષમાં રગદોળાવાને લીધે જાણી શકતા નથી. આથી લેાકની વાર્તા સર્વ સુખને નાશ કરનારી છે. એ વિષય આ પ્રકરણના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગમ દ્વારકની (૧૫૮) લોકાચાર સં, પ. પર, ગ્રં. ૫૧, ૨.સં. ૧૯૬૮. જુગુપ્સનીય પિંડને જે સાધુઓને નિષેધ કર્યો છે, તે લોકાચારને આશ્રીને કર્યો છે. કાલિકાચા ચોથની સંવત્સરી કરી, તે રાજાને અને લોકોને અનુવતીને કરી. હરીભદ્રસૂરીએ સાધુપણાને વેષ અંગીકાર કર્યો, તે લોકાચારને આશ્રીને. એવી રીતે લોકાપવાદ ત્યાગ કરે જોઈએ, તેમ આ પ્રકરણમાં જણાવાયું છે. લોકમાં જે પ્રસિદ્ધ આચાર તે લોકાચાર કહેવાય. (૧૫૯) લોકારતકાત્રિકા સં, ૫. ૩૩, ગ્રં. ૩૩, ૨.સં. ૨૦૦૬. જિનેશ્વર ભગવાનના શાસનની અંદર જે જણાવ્યું છે, તેવું અન્ય કેઈપણ દર્શનમાં જણાવ્યું નથી. આથી લોકોત્તર શાસન જો કોઈ હોય તે તે તીર્થંકર પરમાત્માનું જ શાસન છે. તેમ આમાં સાબીત કરાયું છે. (૧૬૦) લેપકપાટિશિક્ષા સં, ૫. ૧૯, . ૧૯, ૨.સં. ૨૦૦૫. મૂર્તિને અ૫લાપ કરનારા જગતમાં છે તેથી મૂર્તિની જરૂર છે કે નહિ તે વાત સાબીત કરીને, મૂર્તિને અ૫લાપ કરનારાઓને શીખામણ આપી છે કે “સૂત્ર અને અર્થને મનથી બરોબર વિચારીને માર્ગે આવી જાવ.” (૧૬૧) વર્તમાનતીર્થસ્તવ સં., ૫. ૯, ચં. ૧૮, ૨.સં. ૧૯૮૧.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [૬૫ શ્રીસમેતશિખરજીથી લઈને આમાં જુદાં જુદાં તીર્થાંનાં નામેા જણાવાયાં છે. આના પાંચ ક્ષેાકનું ચેાથુ ચરણુ એક જ રૂપનું છે. (૧૬૨) વર્ષોપનિકા (વર્ષોપનાનિર્વાણ્યહમાયતીનામ્) સ., ૫. ૮, ગ્રૂ. ૧૦, ૨.સ. ૨૦૦૬, આ આત્મા નિગેાદમાંથી નીકળ્યેા અને મેાક્ષમાં જશે. એ અનાદિથી રખડપટ્ટી કરતા એવા આત્માને મહાલાભ થયેા છે. એમ આમાં વધામણી રૂપે વવાયું છે. (૧૬૩) વિધિવિચાર સ, ૫. ૧૧ ગ્રં. ૧૨, ૨.સ. ૧૯૮૩. “અવિધિથી કરવા કરતાં ન કરવું સારુ” એવું જે જણાવે છે, તેનું સમાધાન કરીને ધર્મ કરનારાએ વિધિ કરવી. જોઇએ, પણ અવિવિધના નામે ધમ છેડવા જોઇએ નહીં, એ રીતે જણાવી વિધિ કરનાર શાશ્વત સુખને ભજે છે એમ જણાવાયું છે. (૧૬૪) વિવાહચર્યા યાને વિવાહવિચાર સ., ૫. ૫૩, ગ્રે, ૫૩, ૨.સ. ૧૯૬૮. વિવાહ કરવાનું શાસ્ત્ર સંમત છે કે નહી? એ વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. (૧૬૫) વિશવિંશિકા દીપિકા ભા. ૧ (પ્રસ્તાવનીવિશિકા) સ., દીપિકા, ગ્રે. ૨૪૬૦, ૨.સ. ૧૯૬૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬] પ્રકરણ ૧ આગમાદ્ધારકની વિંશવિંશિકાની પહેલી જે પ્રસ્તાવનાવિશિકા છે, તેની ઉપર આ દીપિકા છે. વિવિંશિકાને અભ્યાસ કરવા ઘણા જ કઠણ છે. તેથી આ ઘણી જ ઉપયેગી છે. આનાં અંતમાં દીપિકાકારે (આગમેદ્ધારકશ્રીએ) પેાતાના ઇતિહાસ કેટલાક પદ્યોમાં જણાવ્યે છે. તેની અંદર પણ પેાતાના ગુરૂજીનું નામ વિગેરે પણ આપ્યાં છે. (૧૬૬) વિંશવિંશિકા દીપિકા ભા. ૨ સ’, દીપિકા, ગ્રે, ૪૨૦૦, ૨.સ'. ૧૯૬૧. પ્રથમ વિશિકાની જે રીતે દીપિકા કરી છે, તે રીતે આ ખીજી વિશિકાના પહેલા ાક ઉપર ઘણા જ વિસ્તારથી દીપિકા કરી છે. આમાં લેાકનું સ્વરૂપ ઘણું સુંદર રીતે વર્ણવાયું છે. (૧૬૭) વિંશવિંશિકા દીપિકા ભાગ ૩ (દ્વિતીયર્વિશિકા પદ્ય ૨ થી ૭) સ., દીપિકા, ગ્રં. ૨૫૦૦, ૨.સ. ૧૯૬૧શ્રીજી વિશિકાના બીજા પદ્યથી આ ત્રીજો ભાગ શરૂ થાય છે. તેની ટ્ઠી પેકા કરતાં કરતાં સાતમા પદ્ય સુધી એ દીપિકા ચાલી છે. પછીથી અપૂર્ણ રહી છે, પણ જેટલી રચાઇ છે તેટલી તેા અત્યંત મનાહર અને અતિ ઉપયેગી છે. (૧૬૮) વીતરાગવિરોધસમાધાન સ, ૫. ૧૮, ગ્રે. ૨૨, ૨. સ. ૨૦૦૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ અરિહંત પરમાત્મામાં વીતરાગતા છે કે નહીં? તેને આમાં વિરોધ આપીને સમાધાન કરવામાં આવ્યું છે. (૧૬) વીરદેશના સં, ૫. લેખ, ગં. ૬૦, ૨.સં. ૨૦૦૫. શ્રીઔપપાતિકસૂત્રની અંદર જે લોક વિગેરે સિત્તેર વાત જણાવી છે, તે વાતે લઈને આ પ્રકરણમાં શ્રમણ ભગવાન મહાવીરની દેશના જણાવાઈ છે. (૧૭૦) વીરવિવાહવિચાર સં., ૫. લેખ, ચં. ૨૩, ૨.સં. ૧૯૮૪. દિગંબરે શ્રમણ ભગવાન મહાવીર નથી પરણ્યા એમ માને છે, પરંતુ ભગવાન મહાવીર સ્વામી પરણ્યા હતા તે વાત શાસ્ત્રના પાઠે આપીને સાબિત કરાઈ છે. (૧૭૧) વેસમાહ૫ પ્રા. ૫. ૪૧, ગં. ૪૧, ૨.સં. ૧૯૮૪. જગતની અંદર બાલ મધ્યમ અને પંડિત ત્રણ પ્રકારના જી હેય છે અને તે જ સાધુપણાના વેષને એટલે સાધુપણાના ચિહ્નને જુવે છે. આથી વેષની જરૂર છે. તેમજ કેવળજ્ઞાન થયું હોય તે પણ વેષ આવશ્યક છે. આ રીતે વેષને મહિમા આમાં વર્ણવાયો છે. (૧૭ર) વ્યવહારપંચક સં, ૫. ૧૯, ગં. ૨૦, ૨.સં. ૧૯૮૪. આગમ, શ્રત, આણા, ધારણા અને જીત, એ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬] પ્રકરણ ૧ આગમાદ્વારકની પાંચ વ્યવહારા છે, તે પાંચેનું આ પ્રકરણની અંદર પ્રતિ પાદન કરાયું છે. (૧૭૩) વ્યવહારસિદ્િયત્રિંશિકા સ., ૫. ૩૭, ગ્રં. ૩૯, ૨.સ. ૧૯૮૩, વ્યવહાર જરૂરી છે કે નહીં ? તેમજ દ્રવ્યથી સયમ વગેરે જે લેવું એટલે વેષ અંગીકાર કરવા, એ જે વ્યવહાર છે તે વ્યવહારની આમાં સિદ્ધિ કરવામાં આવી છે. (૧૭૪) વ્યવહારાવ્યવહારરાશિ યાને વ્યવહારરાશિ સ., લેખ, ગ્રં. ૯૩, ૨. સ. ૨૦૦૩. બધા જીવાની અનંતકાયિકની કાયસ્થિતિ જો અંગીકાર કરાય તેા બધાયનું ઉત્કૃષ્ટુ અંતર વનસ્પતિકાય આવે. પરંતુ અવ્યવહારરાશિજ જો અનાદિની માનવામાં આવે તા વ્યવહારરાશિ તે આદિની થઇ જાય. તેથી સૂક્ષ્મ સિવાયના જીવેા આદિવાળા થાય એટલે એકેન્દ્રિય સિવાયના જીવ ન હતા એવું ધ્વનિત થાય. પરતું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જે પાંચ ઇન્દ્રિયના જાતિભેદ છે તે અનાદિના માનવાને માટે વ્યવહારરાશિ પણ અનાદિની છે એમ માનવું પડે. એમ જો ન માનવામાં આવે તે કોઈ કાળ એ ઇન્દ્રિય આદિ જીવ વગરના હતા તેમ માનવું પડે. તે વાત આ ગ્રંથની અંદર પ્રશ્નોત્તરરૂપે શાસ્રના પૂરાવાઓથી વિચારવામાં આવી છે. (૧૭૫) શમસ્વરૂપપંચાશિયા યાને શમનિર્ણય સ., ૫. ૫૦, ગ્રં. ૫૧, ૨.સ. ૧૯૮૪• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ મુતઉપાસના પ્રકરણ ૧ આ ગ્રંથની અંદર સમ્યક્ત્વને જણાવનારા સમ, સંવેગ, નિર્વેદ, અતિજ્ય અને અનુકંપા એ જે લક્ષણે જણાવ્યાં છે, તેમાં શમ એટલે શું અને શમની જરૂરીયાત શી ? તે આ ગ્રંથમાં સાબીત કરવામાં આવ્યું છે. (૧૭૬) શરણચતુક . સં, ૫. ૧૨, ગ્ર. ૧૨, ૨.સં. ૧૯૮૪ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવંતને જણાવેલ ધર્મ. રૂપ જે શરણચતુષ્ક (ચારશરણ) તેનુ આમાં વર્ણન કરાયું છે. ' (૧૭૭) શાસ્ત્રવાર્તા પરિશિષ્ટ સ, સૂત્ર, ગ્રં. ૮૦, ૨.સં. ૨૦૦૫ શાસ્ત્રવર્તી નામને જે ગ્રંથ છે અને તે ગ્રંથમાં જે વાત જણાવેલી છે. તે વસ્તુમાં ઉમેરે કરતે આ ગ્રંથ છે. આથી એને પરિશિષ્ટ કહેવાય છે. જો કે સૂત્ર રૂપે આ ગ્રંથ છે છતાં કઈ કઈ પદ્ય પણ છે. એવી રીતે પંચાવન નંબરે એમાં આપેલા છે. (૧૭૮) શિક્ષાક્રમ સં, પ. ૭૫, ગં. ૭૫, ૨. સં. ૧૯૮૩. શિક્ષા એ જરૂરી છે. આથી શિક્ષા જેણે ગ્રહણ નથી કરી અને જેણે ગ્રહણ કરી છે, તેમાં રાત્રિ અને દિવસ જેટલું અંતર બતાવ્યું છે. સંયમ અંગીકાર કર્યો પછીથી નવ દીક્ષિતને મુનિચર્યામાં તૈયાર થવામાટે સ્થવિરેને સાંપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ co] પ્રકરણ ૧ આગમખ્વારકની છે. કારણ કે તે શિક્ષાને પામે. સ્થવિરેને ભળાવેલે નવ દીક્ષિત ક્યા ક્રમે શિક્ષા લઈ શકે અને ક્યા ક્રમે શિક્ષા આપવી જોઈએ, તેનું આ ગ્રંથમાં વર્ણન કરાયેલું છે. (૧૭૯) શિષ્ટક્રિયા યાને શિષ્ટવિચાર સ, પ. ૪૧, ૨. ૪૪, ૨.સં. ૧૯૬૮. શિષ્ટ પુરુષોએ જે આચરણ કર્યું છે, તે શિષ્ટક્રિયા કહેવાય છે. એ વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૮૦) શિષ્યનિટિકાસ્વરુપ ' યાને શિષ્યનિષ્ફટિકા સાધુને નદી ઊતરવાની જેમ શિષ્યનિષ્ફટિકાનું શિષ્યચોરિનું સ્વરૂપ આમાં વિચારાયું છે. (૧૮૧) શિષ્યશતકાદિ યાને શ્રુતસ્તુતિ સં. ૫. ૪૬, ગ્રં. ૬૦, ૨.સં. ૨૦૦૩. આની અંદર શ્રોતૃગુણ પ્રકરણના સો ગુણે અગીયાર શ્લેકથી વર્ણવ્યા છે. વ્યાખ્યાદિ ગુણ પ્રકરણ દશ કલેકથી વર્ણવાયું છે અને શ્રુતાવલી જે કહેવાય છે, તેનું ૨૫ લોકથી આમાં વર્ણન કરાયું છે. એમ ૧૧+૧૦+૨૫=૪૬ શ્લોકનું આ પ્રકરણ છે. (૧૮૨) શ્રમણૂધમસહસ્ત્રી સં, ૫. ૧૦૦૩, ગ્રં. ૧૦૩૬, ૨. સ. ૨૦૦૪. આર્ય શäભવસૂરિએ શ્રીદશવૈકાલિકમાં ધમ એ ઉત્કૃષ્ટ મંગળ છે, એ જે વાત જણાવી છે, તે વાત આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ [૭૧ મુતઉપાસના પ્રકરણ ૧ ગ્રંથમાં વિચરાઈ છે. ધર્મનું ઉત્કૃષ્ટ મંગળપણું અને ધર્મઅહિંસા, સંજમ, અને તપ એ રૂપ છે તેનું, તેવી જ રીતે કંધ વિગેરેનો અભાવ વર્ણન કરીને મોક્ષનો માર્ગ કર્યો છે તે જણાવાયું છે તેવી રીતે કામે શ્રવણ ધર્મનું મુખ્ય સ્વરૂપ જે અહિંસા, સંજમ અને તપ તેને ઓળખાયું છે અને તેજ સાધુપણું છે એમ જણાવ્યું છે. ઉપર જણાવેલા વિષયનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં કરાયેલું છે. (૧૮૩) શ્રમણ શ્રાદ્ધદિનચર્યા (અપૂર્ણ) સં., પ. ૪૦૫, ગં. ૪૯૦, ૨.સં. ૧૯૮૪. સાધુઓનું દિવસનું કર્તવ્ય, તેમ જ સાધુ અને શ્રાવકના છ આવશ્યકેનું વર્ણન શરૂ કરવામાં આવ્યું છે. પાછલી રાત્રિએ ઊઠતી વખતે સાત નવકાર ગણી, પછી ઈરિયાવહીને કાઉસગ કરે. એવી રીતે આખીયે સાધુની દીનચર્યા જણાવેલી છે. ગોચરી કેવી રીતે લાવવી, કેવી રીતે વાપરવી, તે વિગેરે જણાવ્યું છે. તેમ બેતાલીશ દેશોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. થંડીલ શુદ્ધિનાં પણ ભાંગાઓ વર્ણન કર્યા છે. વિહારનું કૃત્ય પણ તેજ રીતે સાધુનું વર્ણન કરાયુ છે. એમ વર્ણન કરતાં કરતાં યાવત્ વર્ષાક૯૫ એટલે વર્ષા ઋતુ જુદા જુદા તપ વડે કરીને વ્યતિત કરવી જોઈએ. એમ પંચક પંચક વૃદ્ધિને વિષય શરૂ કરતાં આ ગ્રંથ અધુરે રહ્યો છે એટલે શ્રાદ્ધ દિનચર્યા રચી શકાઈ નથી. (૧૮૪) શ્રમણે ભગવાન્ મહાવીર સ, લેખ, ગ્રં. ૬૬૫, ૨.સં. ૨૦૦૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૨] પ્રકરણ ૧ આગમ દ્વારકની “તમને મજાવં માવીને ”એવું જે દેવતાઓએ નામ આપ્યું છે, તે અંગે તે નામની શું સાર્થકતા છે; અને એ નામ શાથી દેવતાઓને આપવું પડ્યું છે, તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૮૫) શ્રાવકષકૃત્યવર્ણન સં., પ. ૨૦, ગં. ૪૨, ૨.સં. ૧૯૮૪. શ્રાવકે જે છ કર્તવ્યો કરવાનાં છે તે કયાં કયાં ? તે વાત આ પ્રકરણમાં વર્ણવાઈ છે. (૧૮૬) શ્રતશીલચતુર્ભગી સં, પ. ૧૩૫, ગં. ૧૮૫, ૨.સં. ૧૯૮૮. શ્રીભગવતી સૂત્રની અંદર “દેશઆરાધક અને દેશવિરાધક”, “સર્વ આરાધક અને “સર્વવિરાધક એ જે વાત જણાવી છે, તેને અનુસરીને શ્રુતશીલ ચતુર્ભગીનું ઉત્થાન કરાયું છે અને તે મૃતશીલ ચતુર્ભગીનું આમાં વર્ણન કરાયું છે. (૧૮૭) ષોડશકલેક (બે છેડશક સુધી) સં., પ. ૫૯૮૩=૧૪૨ ગ્રં. ૧૫૦, ૨.સં. ૧૯૮૪. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પડશક પ્રકરણ જે રચ્યું, તેના આદિના બે છેડશક ઉપર પદ્ય રૂપે વ્યાખ્યાના રૂપમાં આ પ્રકરણમાં રચના કરવામાં આવી છે. (૧૮૮) સચૂલધર્માષ્ટક યાને ચારિત્રધર્માષ્ટક સં, પ. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રતઉપાસના પ્રકરણ ૧ [૭૩ મેક્ષને આપનાર એ સંપૂર્ણ ધર્મ જે કઈમાં હોય તે તે પ્રાણીદયા વિગેરે વાળે અરિહંત પરમાત્માને જ ધર્મ છે. તે ધર્મ ચારિત્ર ધર્મ જ છે, તેમ આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે. (૧૮૯) સત્સગવર્ણન સં., પ. ૪૨, ચં, ૪૫, ૨.સં. ૧૯૬૮. સારા આચારવાળાની સાથે સંગ કરવાથી શા શા ફાયદા થાય અને કુસંગતથી શું શું નુકશાન થાય, તે સવિસ્તર આ પ્રકરણમાં જણાવાયું છે. પરંતુ મુખ્ય ઉદ્દેશ તે સત્સંગનેજ છે. (૧૦) સદ્ધર્માષ્ટક સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૬ “અતિચારવાળાં વ્રત કલ્યાણને માટે નથી ” એમ જે વાત છે તે લાંગતા અતિચાર છોડાવવાને માટે છે, નહિ કે ઘતે નહિ આદરવા માટે છે. તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૯૧) સમવસરણયંત્રક સં, યંત્ર, ગ્ર. ૭, ૨.સં. ૨૦૦૫. ૨૪ તીર્થંકર પરમાત્માના આદ્ય ગણધર અને આદ્ય પ્રવર્તનીનાં નામ આપવા પૂર્વક ગણ વિગેરે ૧૧ દ્વારા આ યંત્રમાં આપવામાં આવેલાં છે. (૧૨) સમીનાપાશ્વનાથસ્તવ સં, ૫. ૮, ગ્રં ૧૬, ૨ સં. ૧૯૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ આગમોદ્ધારકની સમીગામમાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આમાં સ્તવના કરવામાં આવી છે. (૧૯૩) સમ્યક્ત્વભેદતત્ત્વાર્જિશિકા યાને સમ્યક્ત્વભેદવિચાર સ, પ. ૩૮, ગ્રં. ૩૮, ૨.સં. ૨૦૦૬. શાસ્ત્રની અંદર સમ્યફત્વના રૂચિ વિગેરે શબ્દ વડે કરીને જે દશ ભેદ વર્ણવાયા છે, તે દશ ભેદનું આમાં પ્રતિપાદન કરાયું છે. તેવી રીતે કારક વિગેરે ભેદ, તેમજ સાયિક વિગેરે ભેદે પણ સમ્યક્ત્વના માન્યા છે. એમ આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. (૧૯૪) સમ્યક્ત્વભેદનિર્ણય યાને સમ્યક્ત્વભેદા સં., પ. ૩૦, ગ્રં. ૩૧, ૨.સં. ૧૯૮૪. સમ્યકત્વના સડસઠ ભેદો છે તેમ જણાવી, સમ્યકત્વ કઈ રીતે આત્મામાં ઉત્પન્ન થાય તે વાત જણાવી, સમ્યફત્વના સડસઠ ભેદનું આમાં વર્ણન કરાયું છે. (૧૫) સમ્યક્ત્વષેડશિકા સં., પ. ૧૬, ગં. ૨૨, ૨.સં. ૧૯૬૮ શ્રીઉવવાઈ, શ્રીઉત્તરાધ્યયન અને ચોગશાસ્ત્રમાં શ્રદ્ધાનું લક્ષણ જે ભિન્ન પડે છે એમ દેખાય છે, તેની આ પ્રકરણમાં સુસંગતતા કરવામાં આવી છે. (૧૯૬) સલક્ષણાનિ સં., પ. ૧૩, ગ્રં. ૧૩, ૨.સં. ૧૯૮૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭િ૫ મૃતઉપાસના પ્રકરણ ૧ સજ્જન પુરુષ કેવું હોય, તેના છોત્તેર ગુણે આમાં જણાવ્યા છે. (૧૭) સંધાચાર સ, પ. ૫, ગ્રં. ૯૫, ૨.સં. ૧૯૮૩. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, રૂપ જે સંઘ, તેને આચાર આ પ્રકરણમાં વર્ણવાયે છે. (૧૯૮) સંહનનાનિ સં., લેખ, ચં. ૭૭, ૨.સં. ૨૦૦૩. સંઘયણે છ છે, છતાં પ્રથમ સંઘયણમાં મુક્તિ કેમ? તે ચર્ચા કરી, કયું કયું સંઘયણ કયારે કયારે વિકેદ પામ્યું અને વર્તમાનમાં કયું સંઘયણ છે, તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે. (૧૯) સામાયિકેર્યાસ્થાનનિય સં, લેખ. ગ્રં. ૩૧૨, ૨.સં. ૨૦૦૩. ખરતર સામાયિક ઉચ્ચાર્યા પછી ઈરિયાવહી કરવાનું જે કહે છે તે પ્રતિપાદન શાસ્ત્ર સંમત નથી. પરંતુ સામાયિક લેતાં પહેલાં ઈરિયાવહી કરવી જોઈએ, તે વાત આ પ્રકરણમાં શાસ્ત્રના પાઠથી ને વિધિથી સાબીત કરાઈ છે. (ર૦૦) સાંવત્સરિકનિર્ણય સં, ૫૬, . ૯૬, ૨. સં૧૯૮૩. સંવત્સરીના મત ભેદના અંગે પાંચમની ક્ષયવૃદ્ધિએ સંવત્સરી ક્યારે કરવી? તે વાત આ ગ્રંથમાં પદ્યરુપે પ્રતિપાદન કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ s૬] પ્રકરણ ૧ આગાદ્વારકની (૨૧) સિદ્ધગિરિમહિમા સં, ૫. ૮, ગ્રં. ૮. ૨.સં. ૧૯૮૪. સિદ્ધિગિરિ રાજને મહિમા આમાં આઠ પોથી વર્ણવાયે છે. (૨૦૨) સિદ્ધગિરિરાજાષ્ટક સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૧૯૮૩. સંસાર સમુદ્રથી તારનાર આ ગિરિરાજ છે. આ ગિરિને મહિમા અચિંત્ય છે. એવા ગિરિરાજને તમે નમ: સ્કાર કરે. એવી રીતે ગિરિરાજના મહિમાને જણાવનાર આ અષ્ટક છે. (૨૩) સિદ્ધગિરિસ્તવ સં., પ. ૨૫. ઝં. ૨૫, ૨.સં. ૧૯૮૪. દુર્ભ અને અભવ્યો સિદ્ધગિરિરાજને જોતા નથી' એ વાત જે છે તે વાતનું સમર્થન કરવા પૂર્વક, આમાં સિદ્ધિગિરિરાજને મહિમા ગવાયે છે. (૨૦) સિદ્ધપ્રભાવ્યાકરણ સં., વ્યાકરણ, ગં. ૩૫૦૦, ૨.સં. ૧૯૮૩. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજે સિદ્ધહેમવ્યાકરણ જે રચ્યું છે, તેનાં સૂત્રો લઈને પ્રક્રિયાક્રમવડે કરીને આ વ્યાકરણ રચાયું છે. એમાં ન્યાયને, મતાન્તરને પણ સ્થાન અપાયું છે. ઉણાદિ તથા ધાતુઓ પણ સંપૂર્ણ અપાયા છે અને થોડું કાવ્યાનું પણ આપવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ મુતઉપાસના પ્રકરણ ૧ [૯૭ આવ્યું છે. એ રીતે સાંગોપાંગ આ વ્યાકરણ ૩૫૦૦ શ્લોક પ્રમાણ રચાયું છે. (ર૦૫) સિદ્ધપ્રાભૂતવ્યાખ્યા (અપૂર્ણ) સ, વ્યાખ્યા, ચં. ૮૦, ૨.સં. ૧૯૮૩. સિદ્ધપ્રાભૂત જેમાં સિદ્ધોને અધિકાર વર્ણવાયે છે, તેની વ્યાખ્યા કરવાને માટે આ ગ્રંથનો આરંભ થયે છે. પરંતુ ગ્રંથ એંશી શ્લોક જેટલો રચાયા પછીથી અધુરે રહ્યો છે. (ર૦૬) સિદ્ધપáિશિકા સં, ૫. ૩૬, ગં. પ૩, ૨. સં. ૨૦૦૩. જીવને જ્ઞાન ગુણ છે. એ ગુણ ન હોય તે જીવ ચેતન મટી અચેતન-અજીવ થાય. પણ તેતે બનતું નથી, તેથી જ્ઞાન ગુણવાળે જીવ આરાધના કરતે મોક્ષ મેળવી શકે અને જીનેશ્વર ભગવંત સિવાય તે બીજે નથી. એવા ભાવથી વર્ણન કરતાં જીનેશ્વર ભગવાનની સ્તવના કરી છે. ભગવાન મેક્ષમાં જાય છે ત્યાં જ્ઞાનમય થયેલા છે. અરિહંત ભગવાનને ભજનાર પ્રાણુઓ મેક્ષમાં જાય છે, સિદ્ધ થાય છે. આથી તેમને અમે ભજીયે છીએ, એમ આ પ્રકરણમાં જણાવાયું છે. (૨૭) સિયવાઓ (અપૂર્ણ) પ્રા, ૫. ક૭, ગં. ૪૭, સં. ૧૯૮૩. પ્રાકૃત ભાષાથી સ્યાદવાદનું સાધુને ઉદ્દેશીને ઘટાવવું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૮] પ્રકરણ ૧ આગમખ્વારકની તીર્થંકર પરમાત્માની પૂજાને ઉદ્દેશીને ઘટાવવું, તેવી રીતે આગળ વર્ણન કરવા માટે આ ગ્રંથની શરૂઆત થઈ છે, પરંતુ અડતાલીશમું પદ્ય આવતાં એ અધૂરે રહ્યો છે. (૨૦૮) સુખદુ:ખવેદન સં, પ. ૪૨, ચં. ૯, ૨.સં. ૧૯૮૩. આસ્તિકમતવાળાએ ધર્મથી સુખ થાય એમ માને છે, પણ ધર્મના ફળને આપનાર તે ઈશ્વરને જ જણાવે છે. પરંતુ એમ જે માનવું તે હેતુ યુક્તિથી ઘટતુ નથી, એટલે સુખ ને દુઃખને કર્તા જીવજ છે અને તેને અનુભવવાનું પણ જીવને જ છે. એમ આમાં સાબીત કરાયું છે. (૨૦૯) સૂતકનિર્ણયપંચવિંશતિકા સં, ૫. ૨૬, ગ્રં. ૨૭, ૨.સં. ૧૯૮૪. દેવની પૂજા પવિત્ર થઈને કરવી જોઈએ, કારણકે દ્રવ્યશુદ્ધિ વગર ગૃહસ્થને ભાવશુદ્ધિ નથી. તેવી જ રીતે સ્વાધ્યાય વિગેરેમાં પણ અશુચિ એ અસ્વાધ્યાયનું કારણ છે અને લેહ વિગેરે પુગલો એ અશુચિનું કારણ છે એમ જણાવી, સૂતક થાય કે નહિ તે વાત આ પ્રકરણમાં જણાવી છે. (ર૧૦) સૂર્યોદયસિદ્ધાન્ત યાને સૂર્યોદયવિચાર સં, લેખ, ચં. ૭૦, ૨.સં. ૨૦૦૪. જીનેશ્વર ભગવાનના દર્શનમાં સૂર્યોદયથી લઈને તિથિ શા માટે માનવી પડે છે? તે વાત આ ગ્રંથમાં શાસ્ત્રના પ્રમાણેથી વિચારાઈ છે. અન્યદર્શનીઓ અ૫રાહ, મધ્યાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [ડ૯ વિગેરે વ્યાપિ જે તિથિઓ માને છે, તેવું જૈન દર્શન માનતું નથી. પણ જેનદર્શન સૂર્યોદયથી આરંભીને તિથિને ગણે છે. કારણ કે જેને તિથિમાં તપ વિગેરે કરવાનું હોય છે અને તેથીજ ૨૪ કલાક તેને લેવાના છે, માટે સૂર્યોદયથી આરંભીને તિથી લેવી તેમ જણાવ્યું છે. (૨૧૧) સૌશિકા સં, ૫. ૧૬, ગં. ૧૭, ૨.સં. ૨૦૦૫. જીવ સુખનો જ અભિલાષી છે, આથી તે સુખના હેતુઓને જ ખેળે છે. સુખ મેળવવાનું સાધન ધર્મ જ છે. પણ અજ્ઞાની એ જીવ સુખ મેળવવાના માટે દુઃખ મેળવવાનાં સાધને એકઠાં કરે છે. ખરેખર જગતનું સુખ તે તે પદગલિક સુખ છે. સાચુ અને અવ્યાબાધ સુખ તો મોક્ષનું જ છે. તે આ ગ્રંથનો વિષય છે. (ર૧૨) સ્તવનાદિગુજરાદિ પદ્યસાહિત્ય સં. પ્રા, હિ. ઝ, પદ્ય, સંખ્યા ૧૪૫, ૨.સં. ૧૯૮૩. સંસ્કૃત ચિત્યવંદન ૩૩, સ્તવન ૫૧=૦૪, પ્રાકૃતસ્તવન ૧=૧, હિન્તિસ્તવન ૫, સક્ઝાય ૧, પદ ૧૭ અને ગુજરાતિ–સ્તવન ૪૦, સન્ક્રય ૯, પદ ૪, અને અનુવાદ ૧=૫૪ એમ (૮૪+૧+૭૫૪) ૧૪૬ની ચેત્યવંદન વિગેરેની સંખ્યા છે. આ ગુથણી પણ મનહર છે. (ર૧૩) સ્ત્રીપૂજનિર્ણય સં, ૫. લેખ, ગં. ૫૯, ૨.સં. ૨૦૦૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૦] પ્રકરણ ૧ આગાદ્વારકની ખરતરે સ્ત્રીને જિનપૂજાનો નિષેધ કરે છે, તે વ્યાજબી નથી. દ્રૌપદી અને સૂર્યાભ દેવતાના દ્રષ્ટાંતથી અને શાસ્ત્રના પ્રમાણેથી સાબીત કરાઈ છે કે સ્ત્રી પણ જિનપૂજા કરી શકે છે. (૧૪) સ્થાપનાન્ચઢાત્રિશિકા ' યાને પ્રતિમાપૂજા સં, ૫. ૩૩, ગ્ર. ૩૪, ૨.સં. ૨૦૦૫. તીર્થકર ભગવાનની પૂજા દ્રવ્ય જીવની વિરાધના હોવા છતાં સમ્યકત્વને કેવી રીતે ઉત્પન્ન કરે છે, તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૫) સ્થાપનાવિચાર યાને પ્રતિમાષ્ટક સં, પ્ર. ૮, ચં. ૧૭, ૨.સં. ૧૯૮૩. જેવી રીતે સ્ત્રીના ચિત્રથી વિકારનો સંભવ છે, જેવી રીતે નારકીની આકૃતિઓથી ભય ઉત્પન્ન થાય છે, તેવી રીતે જિનેશ્વરની આકૃતિથી ધર્મની પ્રાપ્તિ કેમ ન થાય? પરંતુ જેઓ સ્થાપના નથી માનતા તેઓને પ્રતિમા નહીં માનવાને આ પ્રલાપ છે એમ જણાવી, આને ઉપસંહાર કરી મૂર્તિની પ્રતિમાની સિદ્ધિ કરવામાં આવેલી છે. (૧૬) સ્થાપનાસિદ્ધિ યાને ગુરુસ્થાપનાસિદ્ધિ સં, ૫. ૯, ચં. ૯, ૨.સં. ૧૯૮૪. આચાર્યને અંગે અક્ષાદિની જે સ્થાપના કરાય છે તે વ્યાજબી છે. એટલું જ નહિ પણ ગુરૂના વિરહમાં સ્થાપના કરવી જ જોઈએ, એમ આ ગ્રંથ પ્રતિપાદન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ યુતઉપાસના પ્રકરણ ૧ [૮૧. (૨૧૭) સ્થાપનાસિદ્ધિષષ્ટિક યાને પ્રતિમાપૂજાસિદ્ધિ સં, ૫. ૬૧, ગ્રં. ૬૧, ૨.સં. ૧૯૮૪ જેઓ સ્થાપના નથી માનતા તેઓ મૃત સાધુઓને મહોત્સવ કઈ રીતે કરે છે? તે આ પ્રકરણમાં તેમને પ્રશ્ન કરાય છે. તીર્થંકર પરમાત્માના તે નામ વિગેરે ચારે નિક્ષેપ વંદનીય છે અને પ્રતિમા એ તે સ્થાપના નિક્ષેપ છે. તેથી સ્થાપના તે માનવી જ જોઈએ. દશવૈકાલિકના કરતા સંભવસૂરિ, તેવીજ રીતે આદ્રકુમાર પ્રતિમાને જોઈને પ્રતિબંધ પામ્યા છે. આથી સ્થાપના માનવીજ જોઈએ. શાસ્ત્રોમાં પણ જંઘાચારણ મુનિએ પ્રતિમાના વંદન માટે ગયા છે. તેમજ દ્રૌપદીને અધિકાર જ્ઞાતાજીમાં પ્રતિમા પૂજાને જણાવે છે. તેથી સ્થાપના સિદ્ધ જ થઈ • જાય છે. સ્થાપના સિવાય તે અક્ષરને આકાર પણ માની શકાય તેમ નથી. (૨૧૮) સ્થાપનાસિદ્ધિડિશિકા સં., ૫, ૧૬, ગં. ૧૭, ૨.સં. ૧૯૮૩. આચાર્યની સ્થાપનાની આવશ્યક્તા છે કે નહિ તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે. જે સ્થાપના ન કરાય તે ગુરૂ સ્થળાંતરે હોય તો ક્રિયાને અભાવ પ્રાપ્ત થાય. ચૂર્ણકાર વિગેરે શું માને છે એ વિગેરે જણાવીને ગુરૂના અભાવે સ્થાપના કરવી જ જોઈએ, તે વાત આ પ્રકરણમાં સિદ્ધ કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૨] આગમાદ્ધારકની પ્રકરણ ૧ (૨૧૯) સ્યાદ્વાદદ્વાત્રિંશિકા સ., ૫, ૩૩, ગ્ર’. ૩૬, ૨.સ'. ૧૯૯૩. નયા જે પરસ્પર મત્સરવાળા છે, તે જો ‘ સ્યા ' પદ વડે કરીને મિશ્રતાને ભજે તા તે તીર્થંકર પરમાત્માના મામાં છે એમ જણાવીને સ્યાદ્વાદશબ્દની વ્યાખ્યામાં બંધા નચાના વિચાર કરવામાં આવ્યે છે. એવી રીતે આમાં સ્યાદવાદ ઘટાવવામાં આવ્યો છે. (૨૨૦) હરિભદ્રસૂરિસમયદીપિકા સ'., પ્ર, ૧૦ ગ્રં. ૧૦, ૨.સ. ૨૦૦૫. હરિદ્રસૂરિ મહારાજને સમય નિર્ણય કરવાવાળાએ કઇ વાતા લક્ષમાં લઈને તેમના સત્તા સમય નિ ય કરવા જોઇએ, તે વાત ટુકામાં આ ગ્રંથમાં જણાવવામાં આવી છે. (૨૨૧) હિંસાહિંસકત્વે યાને અહિંસાવિચાર સ., લેખ, ગૃ. ૧૧૭, ૨.સ. ૨૦૦૩. કાણુ હિંસક છે? અને કેણુ અહંસક છે ? તેની શકા ઉપાડી પ્રમત્તયેાગ હિંસાનું કારણ જણાવી, સાધુ અહિંસક છે એમ જુદાં જુદાં શાસ્ત્રોના પાઠે। આપીને સાબીત કરાયુ છે. ભાષા—આ ૨૨૧ કૃતિઓમા ભાષાની અપેક્ષાએ ૪ પ્રાકૃત. ૧ હિ. ગુ. સ` પા. ને ૨૧૬ સંસ્કૃત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ મુતઉપાસના પ્રકરણ ૧ [૮૩ અપૂર્ણ–આમાંની નીચે પ્રમાણે ૨૦ કૃતિઓ “અપૂર્ણ છે. નંબર નામ નંબર નામ ર૭ આપ્તસ્તુતિવૃત્તિ ૧૩૧ પ્રકીર્ણકપદ્યાવલી ૪૦ ઉપદેશ ૧૩૫ પ્રતિમાશતકીપણું જ કલ્પસૂત્રવિવેચન ૧૪૦ મહાનિશીથલઘુઅવસૂરિ જપ કેવલિભુક્તિ ૧૪૬ મૂર્તી મીમાંસા ૬. ચિત્યદ્રવ્યર્ન પણ ૧૫૬ લુપકકૌટિલ્ય ૬૨ જયમસિફખા ૧૬૭ વિંશવિંશિકા દીપીકા ભા. ૩ ૮૧ તીર્થમાલા ૧૮૩ શ્રમણશ્રાદ્ધદિનચર્યા ૯૭ ધર્મદેશના ૧૮૫ શ્રાવકષકર્તવ્યવર્ણન ૧૦૬ નરતરત્યાખ્યાન ૨૦૫ સિદ્ધપ્રાભતવ્યાખ્યા ૧૧૮ પર્યુષણપ્રભા ૨૦૭ સીયવાઓ પદ્યાગદ્યાદિ–ઉપરની ૨૨૧ કૃતિઓમાં ૧૬૬ પદ્ય કૃતિઓ છે અને ૫૫ ગદ્ય કૃતિઓ છે. તેમાં પદ્યકૃતિઓમાં ૧૦૧થી૧૩૮૧ પદ્યોવાળી ૧૬, ૪૧ થી ૧૦૦ પોવાળી ર૯, ૩૧થી૪૦ પદ્યવાળી ૧૯, ૧૭ થી ૨૦ પદ્યોવાળી ૧૭, ૧૫ પોવાળી ૯, ૧૨થી૧૫ પદ્યોવાળી ૧૪, ૧૧ પદ્યોવાળી ૧૧, ૯-૧૦ પદ્યોવાળી ૮, ૮ પઘોવાળી ૧૩, અને પથીક પદ્યોવાળી ૪ એમ ૧૬૬ છે. અને ગદ્ય કૃતિઓમાં જુદી જુદી સંજ્ઞા આપેલી આ પ્રમાણે કૃતિઓ છે. લેખ ૩૨, સૂત્રો ૭, દીપિકા ૪, વ્યાકરણ ૩, પ્રશ્નોત્તર ૧, વાર્તિક ૧, વ્યાક ૧, તર્કવતાર ૧, અવચૂરિ ૧, વૃત્તિ ૧, વ્યાખ્યા ૧, ટીપણ ૧ અને યંત્ર ૧ એમ ૫૫ છે. ચડતો ઉત્તરતો ક્રમ-પદ્યકૃતિઓ અને ગદ્યકૃતિઓ ચઠતા ઉત્તરતા ક્રમે નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૪] પદ્ય સંખ્યા તંગ આકારાદિ નંબર ૧૩૮૧ १ }e ૧૦૦૩ ૧ ૧૮૨ ૧૦ ૧ ૪૧ ७०० ૧ ૨૧૨ ૪૦૫ ૧ ૧૮૩ ૨૪૫ ૧ ૧૯ ૨૦૨ ૧ ૧૨૬ ૧૮૯ ૧ ૧૫૪ ૧૬૧ ૧ ૧૩૮ ૧૫૩ ૧ ૧૪૬ ૧૫૦ ૧ ૮૧ ૧૪૨ ૧ ૧૮૭ ૧૨૭ ૧ ૧૧ ૧૦૨ ૧ ૧૭ ૧૦૧ ૨ ૧૦૧, ૧૦૭ ૧૦૦ ૧ ૧૫ ૧ ૨૦૦ ૧ ૧૯૭ ૧ ૬૩ ૨ ૬૭, ૧૧૨ ૫ ૧ ૧૮૮ ૭૨ ૧ ૪૩ ૭૦ ૧ ૧૪૧ ર ૬૯ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૫ ૧ પ્રકરણ ૧ પદ્યકૃતિઓના પદ્યાગ પદ્મ સખ્યા નગ આકારાદિ નંબર r }પ ૧ ૮૩ }ર ૧ ૧૦૨ ૧ ૧ ૨૧૭ ૫૭ ૧ ૪ ૫૪ ૧ ૮૫ ૫૩ ૧૬, ૧૪૪, ૧૬૪ પર ૩૨, ૧૫૮ ૫૧ ૫૦ ૩ ૩૪ 33 આગમાદ્વારકની ४७ ૪ જર 3 ૪૧ ૨ ૧૭૧, ૧૭૯ Yo ર ૪૪, ૧૧૬ ૩૯ ૧ ૧૨૨ ૩૮ ૧ ૧૯૩ ૩૭ ; ૩૨ ૨ ૧ ૫૪ ૧ ૧૭૫ ૧ ૨૦૭ ૧ ૧૮૧ ૧ ર } ૫ ૮, ૧૪૯, ૨૦૮ ૨૪, ૫૮, k> ૧૪૨, ૧૪૯, ૧૭ ૨૦૬ ૯, ૧૮. ૯૦, ૧૦૩, ૧૩૪ ૧૫૯, ૨૧૪, ૨૧૯ ૧, ૧૬, ૪૯ ૯૧, ૧૩૨ www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ અતઉપાસના પ્રકરણ ૧ પદ્ય સંખ્યા નંગ આકારાદિ નંબર ! સંખ્યા નંગ આકારાદિ નંબર ૩૧ ૨ ૫, ૫૨ ૧૮૫, ૨૧૧, ૨૧૮ ૧૦ ૧ ૧૯૪ ૧૫ ૩ ૭, ૩૧, ૪૮ ૨૯ ૨ ૧૩૬, ૨૦૯ ૧૩ ૬ ૬, ૯૨, ૯૩ ૨૮ ૩ ૧૧૫, ૧૩૭, ૧૪૫ ૯૮, ૧૫૭, ૧૯૬ ૨૭ ૧ ૧૩૧ ૧૨ ૫ ૨૯, ૮, ૯૪ ૨૬ ૪ ૫૩,૭૧,૭૪, ૧૫૧ ૧૨૭, ૧૭૬ ૨૫ ૫ ૧૭, ૨૯, ૮૯ ૧૧ ૧૧ ૨, ૨૦, ૨૧, ૨૨ ૧૪૮, ૨૦૩ ૨૩, ૩૫, ૩૭, ૩૮ ૨૪ ૧ ૧૮ ૯૬, ૧૦, ૧૬૨ ૨૧ ૨ ૫૦, ૮૪ ૧૦ ૨ ૧૧૧, ૨૨૦ ૨૦ ૧૨, ૫૧, ૯૭ ૯ ૬ ૧૦, ૧૪૩, ૧૪૭ ૧૮૫ ૧૫ર, ૧૬૧, ૨૧૬ ૧૮ ૫ ૪૬, ૪૭, ૮૬ ૮ ૧૩ ૪,૧૪, ૭૮, ૧૦ ૧૧૪, ૧૨૯, ૧૬૨ ૧૮ ૨ ૭૦, ૧૬૮ ૧૮૮, ૧૯૦, ૧૯૨ ૧૭ ૬ ૪૦, ૬૧, ૬૬, ૭૫ ૨૦૧, ૨૦૨, ૨૧૧ • ૭૫, ૮૮, ૯૫ - ૬ ૨ ૧૩, ૯ ૧૬ ૯ ૩, ૫૫, ૫૯ ૫ ૨ ૬૦,૭૩ ૫, ૧૦૪, ૧૫૦ | ૧ ગદ્યકૃતિઓના ઝભ્યાગ્ર અન્યાગ્ર અકારાદિ પ્રશ્નોત્તરાદિ. ગ્રન્થાગ્ર આકારાદિ પ્રશ્નોત્તરાદિ નંબર નંબર ૯૦૦૦ ૭૭ પ્રશ્નોત્તર ૩૨૧૫ ૧૧૩ દીપિકા જર૦૦ ૧૬૬ દીપિકા ૨૯૦૦ ૧૨૫ વાર્તિક ૫૦૦ ૨૦૪ વ્યાકરણ | ૨૫૦૦ ૧૬૭ દીપિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રદ લેખ પ્રકરણ ૧ આગમેદ્ધારકની ગળ્યાગ્ર અકારાદિ પ્રશ્નોત્તરાદિ | 2ન્યાગ્ર અકારાદિ પ્રશ્નોત્તરાદિ નંબર નંબર ૨૪૬૦ ૧૫ હS, ૧૬૫ દીપિકા ૧૦% લેખ ૧૪૦૦ ૨૮ વાક્યો ૧૦૦ ૭૬ સૂત્રો ૧૦૦૧ ૧૨૪ તર્કવતાર ૧૦૦ ૧૧૭ લેખ ૧૦૦૦ ૧૩૯ વ્યાકરણ ૯૩ ૧૭૪ ) ૭૦૦ ૭૯ લેખ ૯૦ ૩૪ , ૬૬૫ ૧૮૪ ) ૮૫ ૨૬ , ૫૦૦ ૧૫૫ વ્યાકરણ ૮૦ ૧૭૭ સૂત્રો ૩૧૫ ૧૭૩ ૮૦ ૨૦૫ વ્યાખ્યા ૩૧૨ ૧૯૯ , ૧૯૮ લેખ હ૦૦ ૧૨૮ સૂત્રો ૭૦ ૧૨૦ સૂત્રે ૧૪૦ અવસૂરિ ૭૦ ૧૩૦ લેખ ૨૯૧ ૭૨ લેખ ૭૦ ૨૧૦ , ૨૨૩ ૨૫ છે ૬૬ ૧૫૩ છે. ૨૨૦ ૨૭ વૃત્તિ ૬૦ ૧૬૯ છે. ૨૧૫ ૬૦ લેખ ૫૦ ૨૧૩ છે ૨૦૨ ૧૨૩ " ૪૮ ૩૩ , ૧૬૩ ૧૦૯ , ૧૦૮ સૂત્ર ૧૪૭ ૧૦૦ , ૧૩૫ ટીપ્પણ ૧૩૬ ૧૨૧ સૂત્રો ૧૪૫ લેખ ૧૩૫ ૧૮૬ લેખ ૧૫૬ , ૧૨૫ ૪૨ સૂત્ર ૨૫ ૧૧૯ , ૧૨૦ ૧૧૮ લેખ ૧૧૭ ૩૬ , ૧૨ ૮૦ , ૧૦૧ યંત્ર ૧૧૭ ૨૨૧ , ૧૧૪ ૩૦ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૨૭. ર ૧૭૦ = = = ૫૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ સુતઉપાસના પ્રકરણ ૧ [૮૭ પ્રકરણ પહેલાને ઉપસંહાર ઉપર જણાવેલી આગમે દ્ધારકની ૨૨૧ કૃતિઓને અતિઅલ્પ સાર મેં મારી અલ્પબુદ્ધિ અને અનાવડતના આધારે લખે છે. આથી ભુલ થવાને સંભવ તે છે જ. વિદ્વદ સજ્જને પ્રત્યે પ્રાર્થના છે કે આ મારી ભુલ આપ સુધારશે. ગોવણ–આ કૃતિઓની ગોઠવણ “અકારાદિ ક્રમે મેં તયાર કરીને અત્રે આપી છે. આ સિવાયની પણ તન્હાઈટી૫ણુ જેવી બીજી કૃતિઓ પણ મેળવી છે. જેની નોંધ વિગેરે પૂર્તિમાં આપીશું. વળી તે વખતે બીજી પણ જે મળશે તે પણ આપીશું. તેમ હજુ પણ આશા છે કે બીજી કૃતિઓ છે. કારણ કે ચેડાં છુટા છુટાં પાનાં વિગેરે છે. તેમાંથી ધીરે ધીરે પરિશ્રમ કરશું અને કૃતિઓ જરૂર મેળવીશું. | મુળ વિગેરે-આ કૃતિઓની મૂળભૂત કેપીઓ (આગમેદ્વારકના હસ્તાક્ષરની) શ્રીજૈનાનંદપુસ્તકાલય(સુરત) માં સુરક્ષિત રખાઈ છે. એની ઉપરથી દરેકની પત્રકારે એક એક નકલ, આગામે દ્ધારકના અક્ષરે બેસાડવામાં નિપુણ મારા સહસંપાદક સ્વ. મુનિ શ્રીક્ષેમકરસાગરજીએ શ્રીવર્ધમાન જૈનતામ્રપત્રાગમમંદિર(સુરત)ના કંપાઉન્ડમાં, દક્ષિણ દિશામાં એક મનહર હેલ છે કે જે “આગમ દ્વારકની સાહિત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૮] પ્રકરણ ૧ આગમ દ્વારકની સેવાને છે. જેમાં આગોદ્ધારકની પ્રતિકૃતિ, બે આગમન મંદિરની પ્રતિકૃતિ, તેમજ આગદ્ધારકના સંપાદિત ગ્રંથ છે, તેના માટે ઉતારી છે. વળી એક નકલ શ્રીજનાનંદપુસ્તકાલય(સુરત) માટે લીધા પાસે ઉતારાવાઈ છે. લેખનપદ્ધતિ-મૂલભૂત પ્રતિઓને જોતાં અનુમાન એવું દેરી શકાય છે કે “આગમેદ્ધારક પહેલાં પેનશીલને જ ઉપયોગ કરતા હતા. કેઈ તેવા સમયે કાળી શાહિને પણ ઉપયોગ કરતા હતા. કારણ કે “દીપિકા' વિગેરેનું મૂળ પનશીલનું જ છે. એટલે પહેલાંની લગભગ બધીજ કૃતિઓનું મૂળ પેનશીલનું જ છે. જાણ્યું છે કે જ્યારે શાહિ વાપરતા ત્યારે તે જ પલાળાતી, ઉપયોગમાં લેવાતી અને રોજ સુકવાતી. આગળ જતાં લગભગ ૧૯૮૭થી હિન્દીપેનને ઉપયોગ થયે એમ લાગે છે. પાછળથી વ્યવહાર હિન્દીપેનને જ ચાલતો હતે. અક્ષરે-પહેલાં પનશીલના કે કાળી શાહિના અક્ષર સારાજ હતા. જેના નમુના રૂપે અમે કેઈક લેકે આપ્યા છે. જે મરોડદાર ગોટીલા, અને એક ઢબના હતા. તેમ તેવા લખી પણ શકતા હતા. ક્રમે વય થતાં શરીર પિતાને ધર્મ બજાવવા બેઠું. આથી ૨૦૦૨ માં લખતાં હાથ કાબુમાં ન રહેવાથી અક્ષરો રેલાતા હતા. પણ પાછળથી અક્ષરે મોટી સાઈજમાં બરોબર લખી શકાતા હતા જેથી પાછળથી કેટલાએ ગ્રંથની રચના કરી છે, એમ આપડે જોઈ શકીએ છીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ [૮૯ મૃતઉપાસના પ્રકરણ ૧ કાગળ વાપરવાની કરકસર એ પણ એક શ્રતની ઉપાસના હતી. નાનામાં નાને કાગળ પણ ઉપયોગમાં લેવો તે તેમને મુદ્દો હતે. એવું અનુમાન કતિઓ જતાં થાય છે, જેને એક નમુને પ્રાકૃત વ્યાકરણને પદ્યમાં રચવાને ઉદ્યમ બતાવનાર અત્રે આવ્યા છે. (તે એટલું જ રચાયું છે.) છેલલુ-છેલામાં છેલ્લી કૃતિ” એટલે આરાધનામાર્ગ. છેલ્લી ટીકા એટલે પંચસૂત્ર ઉપરની તર્કવતાર અને વાતિક “છેલ્લી પ્રસ્તાવના” એટલે લઘુસિદપ્રભા અને લઘુતમનામhષની પ્રસ્તાવના. જેના હસ્તાક્ષરે આ પુસ્તિકામાં આપવામાં આવ્યા છે. છેલ્લું સંપાદન ' એટલે લઘુસિદ્ધપ્રભા અને લઘુતમનામકે, “છેલ્લુ ગ્રંથ સૂચન અપ્રાપ્ય મળી આવેલા અપરતટ સહિતના શ્રીઉપદેશ રત્નાકરના અંગનું એકલીટીનું સુચન. જેના હસ્તાક્ષર લેક આ પુસ્તિકામાં આપવામાં આવે છે અને છેલ્લે વ્યાખ્યાન એટલે સાધ્વી શ્રીગણેદયાશ્રીની વડી દીક્ષામાં સુરતમાં આપેલું વ્યાખ્યાન. ‘? ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ નામ પ્રકરણ ૨ આગમેદારકની મુદ્રિત કૃતિઓ કયાગ્રંથમાં સંવત ૧ અંગપુરુષ પંચવિંશતિકા આચારાંગ વ્યાખ્યાન ભા. ૧(પુ) ૨૦૦૬ ૨ આરાધનામાર્ગભા.૧સભાષાંતર આરાધનામાર્ગ ભા. ૧ (પુ) ૨૦૦૬ ૩ આગમમંદિરચતુર્વિશતિક આચારાંગ વ્યાખ્યાન ભા.૧(૫) ૨૦૦૬ ૪ આગમમહિમાસ્તવ - ૨૦૦૬ ૫ આગમસમિતિસ્થાપનાસ્તવ , , , ૨૦૦૬ ૬ આગમસુગમતાસ્તવ , ૨૦૦૬ છ આગમાર્થપ્રાધાન્યસ્તવ , ૨૦૦૬ ૮ ચાન્દનિકિડશિકા તાત્વિોત્તર ભા. ૧ (૫) ૨૦૦૫ ૯ જમાલિમત ખંડન આચારાંગ વ્યાખ્યાન ભા. ૧(૫) ૨૦૦૬ ૧૦ જેનપુસ્તકમાંડાગારસ્તવ તાત્વિકપ્રશ્નોત્તર ભા. ૧ (પુ) ૨૦૦૫ ૧૧ જેનપૂર્ણાષ્ટાદશિકા આચારાંગ વ્યાખ્યાન ભા.૧ (પુ.) ૨૦૦૬ ૧૨ તત્ત્વાર્થપરિશિષ્ટ (સભાપાતર) તત્ત્વાર્થપરિશિષ્ટ (પુ) ૧૯૭૬ ૧૩ તાત્વિકપ્રશ્નોત્તર ભા. ૧ તાવિકપ્રશ્નોત્તર ભા. ૧ (પુ.) ૨૦૦૫ મૂળ , ,, પ્રત ૨૦૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ સુતઉપાસના પ્રકરણ ૨ ૧૪ દષ્ટિસંમેહવિચાર » , ભા. ૧ (પુ.) ૨૦૦૫ ૧૫ બેધત્રવેદશી આચારાંગ વ્યા. ભા. ૧ (પુ.) ૨૦૦૬ ૧૬ શ્રેષજ્યાદશીકા " , , (૫) ર૦૦૬ ૧૭ ધર્મતત્વવિચાર , (૫) ૨૦૦૬ ૧૮ ધર્માસ્તિકાયાદવિચાર , , (પુ.) ૨૦૦૬ ૨૦ નિસર્ગદશી ઉપદેશ રત્નાકર (સભાષાંતર)(પુ) ૨૦૦૫ ૨૦ નયાનુયોગાસ્ટક તાત્વિકપ્રશ્નોત્તર ભા. ૧ (પુ.) ૨૦૦૫ પ્રવજ્યા વિધાનકુલક પર્વ દેશને (પુ. પૃ. ૧૦૩) ૨૦૦૪ ૨૧ મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ (કપુ.)૧૯૮૬ ૨૨ મંગલવિચાર ઉપદેશરત્નાકર (સભાષાતર પુ) ૨૦૦૫ ૨૩ લઘુતમનામકાજ લઘુસિદ્ધપ્રભાવ્યાકરણ સલઘુતમ નામકેષશ્વ (પુ.) ૨૦૦૫ ૨૪ લઘુસિદ્ધપ્રભાવ્યાકરણ છે , (પુ.) ૨૦૦૫ ૨૫ લેપકપાટીશિક્ષા તાત્વિકપ્રશ્નોત્તર ભા. ૧ (પુ.) ૨૦૦૫ ૨૬ વિધિવિચાર " , , , ૨૦૦૫ ૨૭ સિદ્ધપ્રભાવ્યાકરણ સિદ્ધપ્રભાવ્યાકરણ (પુ. પ્ર.) ૧૯૯૦ ૨૮ સદ્ધર્માષ્ટક ઉપદેશરત્નાકર (ભાષાંતર)-(પુ.)૨૦૦૫ ૨૯ સૌખ્ય ષડશિકા આચારાંગ વ્યા. ભા. ૧ (પુ.) ૨૦૦૬ ૩૦ સિદ્ધષત્રિશિકા (સભાષાંતર) સિદ્ધચક (વ. સં.માસિ-૬) સિદ્ધચક્રમંદિરાત્રિશિકા નવપદમાહામ્ય (પુ) ૨૦૦૫ ૩૧ હરિભારિ સમય દીપિકા પ્રજ્ઞાપનાટીકા(હારિ.)ભા.ર (પ્ર.) ૨૦૦૬ ૩૨ જ્ઞાન પદ્યાવલી પર્વદેશના વ્યા. (પુ. પુ. થ૦૬) ૨૦૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમ દ્વારકની પ્રકરણ ૨ મુદ્રિયમાણ કૃતિઓ ૧ અનંતાથષ્ટક ૨૧ દેવદ્રવ્યવિચાર(દેવદ્રવ્યાવિંશિકા ૨ અનાનુગામિકાવધિવિચાર ૨૨ દેવસ્તુતિનિર્ણય (દેવતાસ્તુતિ ૩ અનુકરણસંચય (સદનુકરણ) નિર્ણય) જ અપચતુર્વિશતિકા (જિન ૨૩ ધનાર્જનડશિકા વરસ્તુતિ) ૫ અભવ્યનવક (ભવ્યાભવ્યપ્રશ્ન) ૨૪ ધર્મોપદેશ ૨૫ ન વિચાર ૬ અષ્ટકબિન્દુ ૭ આયંત્રિભેદવિચાર ૨૬ નયષડશિકા ૨૭ નિક્ષેપશતક (આર્યાના વિચાર) ૨૮ નિષશૈકાદશિકા(નિષદ્યાવિચાર) ૮ આરક્ષિત (અનુયોગપૃથવ) ૨૯ પરમાણુપચવિંશતિકા ૯ ઉપદેશનવશતિ(યતિધર્મોપદેશ) ૩૦ પર્યુષણાચસ્વારિંશિકા ૧૦ કલ્પસૂત્ર વિવેચન (પર્યુષણારુપમ) ૧૧ ક્રિયાસ્થાનવર્ણન ૧૨ ક્ષયિકભવસંખ્યાવિચાર ૩૧ પર્વવિધાન ૧૩ ગર્ઘકૃત્યવિચાર (ગર્ઘકૃત્ય) ૩૨ પ્રજ્ઞપ્તપદાવિંશિકા ૧૪ ગુણગ્રહણશતક ૩૩ પ્રતિમાપૂજાાત્રિશિકા ૧૫ વસિદ્ધિ (પાપભીતિ) ૩૪ મંગલાદિવિચાર ૧૬ જ્ઞાતપર્યુષણ ૩૫ માસક૫સિદ્ધિ ૧૭ જ્ઞાનભેદષડશિકા ૩૬ મોક્ષપંચવિંશતિકા ૧૮ ધનાદિધર્મ વિચાર(દાનધર્મ). ૩૭ મૌનષત્રિંશિકા ૧૯ દુ:ખવર્જનોડશક (ભિક્ષા- ૩૮ યથાભદ્રકધર્મસિદ્ધિ ડશિકા) ૩૯ રાત્રત્યગમન ૨૦ દષ્ટાતતત્વચતુર્વિશિતિકા _ ૪૦ લોકાચાર | (સમ્યક્ત્વજ્ઞાતાનિ) | ૪૧ લેકેત્તરતાવિંશિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસના ૪૨ વર્ષીનિકા (વર્ષીતપાનિ करवाष्यहमायाण्यतीनाम् ) ૪૩ વિવાહચર્યોં (વિવાહવિચાર) ૪૪ વેસમાપ્ત ૪૫ વ્યવહારપચક ૪૬ વ્યવહારસિદ્ધિષટત્રિ'શિકા ૪૭ શમસ્વરુપપ'ચાશિકા પ્રકરણ ૨ (શમનિણું ) ૪૮ શરણુચતુષ્ક ૪૯ શિષ્ટક્રિયા(શિષ્ટવિચાર) ૧૦ શિષ્યનિષ્ફટિકાસ્વરુપ (શિષ્યનિષ્ફટિકા) ૫૧ શિષ્યશતકાદિ (શ્રુતસ્તુતિ) ૫૨ સચૂલધર્મીષ્ટક (ચારિત્ર ધર્મીષ્ટક) ૧૩ સત્સંગવષ્ણુ ન [૩ ૫૪ સમ્યક્ત્વમેદતત્ત્વાત્રિ શિકા (સમ્યકત્વભેદવિચાર) ૫૫ સમ્યકત્વભેદ નણુ ય (સમ્યાભેદાઃ) ૫૬ સમ્યક્ત્વષાડશિકા ૫૭ સાંવત્સરિકનિણૅય ૫૮ સુતકનિ યપ ંચવિંશતિકા ૫૯ સૌંદયસિદ્ધાન્ત (સૂર્યોદય વિચાર) ૬૦ સ્થાપના*દ્વાત્રિંશિકા (પ્રતિમાપૂજા) ૬૧ સ્થાપનાવિચાર (પ્રતિમાષ્ટક) ૬૨ સ્થાપનાસિદ્ધિ (ગુરુસ્થાપના સિદ્ધિ) ૬૪ સ્થાપનાસિદ્ધિષોડશિકા ૬૪ સ્યાદ્વાદ ત્રિંશિકા સામ *આ નિશાનવાળી કૃતિઓને સમુહ આગમાદ્વારકકૃતિસ દાહ ના ભાગા તરીકે અમારા ગચ્છાધિપતિની નિશ્રામાં છપાઇ રહ્યો છે. (પ્રતિમાપૂજાસિદ્ધિ) ૧ અચિત્તાહારદાત્રિ શિકા ૨ અધિગમસમ્યક્ત્વકાદશી (અધિગમસમ્યક્ત્વ) ૩ અનુક્રમપંચદશિકા ૪ અર્હ શતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ આએલકય ૬ આમિહિકાનાભાગમિત્લાવ (મિથ્યાત્વવિચાર) ૭ ઇર્યાદાપંચાશિકા ૮ ઔપરિશિષ્ટ www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૪]. પ્રકરણ ૨ આગમ દ્વારકની ૯ ઈપથિકાનિર્ણય ૨૫ પર્યુષણુપ્રભા (અપૂર્ણ) ૧૦ ઉત્સર્પણર્થવિચાર ૨૬ પર્ષાદિકલ્પવાચના (૫૯૫૧૧ ઉસૂત્રભાષણફળ(ઉસૂત્ર વાચન) ભાષણવિમર્શ) ૨૭ પૌષધકર્તવ્યતાનિર્ણય ૧૨ ઉધમપંચદર્શિકા (પૌષધવિમર્ષ) ૧૩ ઉપકારદ્વાદશિકા (ઉપકાર ૨૮ પ્રતિદિવસપ્રતિનિયતા વિચાર) વિચારણાદિ (પૌષધપરામ) ૧૪ ક્રિયાકાત્રિશિક ર૯ વીરવિવાહવિચાર ૧૫ ક્ષમાવિંશતિકા ૩૦ વ્યવહારાવ્યવહારરાશિ ૧૬ ક્ષાપશમિકભાવવિચાર (વ્યવહારરાશિ) (ક્ષાપશમિકભાવ) ૩૧ શ્રમણધર્મસહસ્ત્રી ૧૭ ચૈત્યર્પણ (અપૂર્ણ) ૩૨ શ્રમણ ભગવાન મહાવીર ૧૮ જયમસિફખા (અપૂર્ણ) ૩ શ્રુતશીલચતું ભંગી ૧૯ જ્ઞાનપંચવિંશતિકા ૩૪ સલક્ષણાનિ ૨૦ તાત્ત્વિકવિમર્ષ ૩૫ સંહનાનિ ૨૧ પ્રતિકારવિચાર ૩૬ સામાયિકેર્યાસ્થાનનિર્ણય ૨૨ દેવાયભંજકશિક્ષા ૩૭ હિંસકવાહિંસક (અહિંસા ૨૩ નિર્માણદેવનિર્યાણુવિચાર) વિચાર) ૨૪ પર્વષણુપરાવૃત્તિ ૩ પંચસૂત્રી ૧ પંચસૂતકવતાર ૨ પંચસૂત્રવ તિક ૩૨૬૪+(૩૫+૨=)૩૫+૩=૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ અગમ દ્વારકની અમુતિ સંકલનાઓ (૧)–આગમોમાંથી– ૧ અનુમાન ૧૬ નિપસંગ્રહ ૩૧ વાયુવૃષ્ટિ ૨, અલંકાર ૧૭ નિશીથભાષ્ય ૩૨ વિધિ ૩ અ૨બહુત ગાથાદ્યપદે ૩૩ વિશિષ્ટતા ૪ આચાર્યનામો ૧૮ ન્યાય ૩૪ વિશેષપયોગી ૫ ઈતિહાસ ૧૯ પ્રસ્તાવના.અતિદેશ ૩૫ વિશેષના ૬ ઉદ્ધાત,પ્રશસ્તિ ૨૦ પાઠાંતરે ૩૬ વિસંવાદ ૭ એકાકિશો ૨૧ પ્રચલિતમો ૩૭ વૈદ્યક ૮ કઠિનશબ્દોના અર્થ૨૨ પ્રજ્ઞાપ્ય ૩૮ વ્યાકરણ ૯ ખંડન પક્ષ ૨૩ પ્રત્યેકબુદ્ધનામે ૩૯ વ્યાખ્યાતારે ૧૦ છંદવિચાર ૨૪ પ્રાચીનમત ૪૦ શંકાસમાધાન ૧૧ ગોપદાવલીઓ ર૫ બૃહસ્પવિષયાનુક્રમ ૪૧ સમાન શબ્દ પર્યાય ૧૨ છેદસૂયગાથા ૨૬ ભૂગલ કર સંકલનાઓ અકારાદિક્રમ ૨૭ મતનાં સમાધાને ૪૩ સંપ્રદાયો ૧૩ જ્યોતિષ ૨૮ રાજકીયવિભાગ ૪૪ સાક્ષિ પાઠાકારાદિ ૧૪ દષ્ટાંત ૨૯ લક્ષણ-દૂષણ ૪૫ સાક્ષિભૂતગ્રન્થ ૧૫ ન ૩૦ વાદ ૪૬ સામુદ્રિક ૪૭ સ્થલનિર્દેશ ૦૪૮ સ્થાપના-સંસ્થાનો ૦ બાકીના મુદ્રિત થયા છે તેથી આ પ્રકરણમાં લીધા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩. આગમ દ્વારકની (૨) અલ્પ પરિચિતસદ્ધાંતિકશબ્દકોષ (શેષ ભાગ ૨-૩-૪) (૩) ત્રિષષ્ટિશલાકાપુરૂષગતનીતિવા. (૪) છે , વિષયાનુક્રમ (૫) સમ્યક્ત્વકોમુદિગતનીતિવાક્યો (૬ થી ૧૮) ઉપદેશમાલા, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, દેનુશાસન, દેશીનામમાલા, ધર્મબિન્દુ, ધર્મસંગ્રહણી, શ્રીપાલચરિત્ર, પંચસંગ્રહ, પંચાશક, ગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, વિચારરત્નાકર અને સમરાઈચકહા. આ ગ્રંથમાંથી ઉપયોગી સુભાષિતાદિ અનેક બાબતે. ' (૧૯ થી ૨૭) અનુગારચૂર્ણિ, આચારાંગચૂર્ણિ, આવચકચૂર્ણિ, ઉત્તરાધ્યયનચૂર્ણિ, દશવૈકાલિકર્ણિ, નંદિસૂત્રચૂર્ણિ, સત્રોગચૂર્ણિ, અને ગદ્વારહારિકૃતિ અને નંદીસૂત્ર હારિવૃત્તિમાંથી નિચેના વિષ-૧ દેશે, ૨ વિશેષપયોગી, ૩ એકાર્થિક, ૪ ન્યાયે, ૫ દૃષ્ટાંત, ૬ અણે આદિ, ૭-સાક્ષિપાઠ અને ૮ સાક્ષિ ગાથાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ આગમ દ્વારકની મુદિત સંકલનાઓ ઇ ૧ એકાદશાંગીય અકારાદિક્રમ [ ૯ પરિણામમાલા (પ્રથમવૃત્તિ) ૨ આગમીયસતાવલિ ૧૦ , (દ્વિતીયાવૃત્તિ) , સંગ્રહશ્લેકા ૧૧ પંચાશકાદિ ૧૦ અકારાદિ ૪ , સુભાષિત ૧૨ વિશેષાવશ્યક ગાથાનામ૫ , લેકેતિસંગ્રહ. કારાદિકમ ૬ ઉપાંગપ્રકીર્ણકસત્ર ૧૩ ,, સત્કામુદ્રિતગાથા વિષયાનુક્રમ ૧૪ અલ્પપરિચિતસિદ્ધાંતિક૭ ત્રિષષ્ટીયદેશનાસંગ્રહ શબ્દકોષ ભા. ૧ ૮ નંદાદિસપ્તકસૂત્રગાથાદિઅકા રાદિયુતવિષયાનુક્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગ્રંથ પ્રકાશક સંસ્થા, વિસં. ૪. કે. ૧૯૯૮ પ્રકરણ ૫ આગમ દ્ધારકના સંપાદિત ગ્રન્થ * પ્રતો કર્તા પ્રસ્તાવના પત્ર, વિ.સં), સ્થળ ૧ આચારાંગચૂર્ણિ જિનદાસગણિ ૧ ૦ ૦ ૨ આચારાંગસવ (પૂર્વભાગ, સટીક, પ્ર. આ. ) ટી. શીલાંકાચાર્ય ૦ ૦ ૦ ૩ આચારાંગસૂત્ર (ઉત્તરભાગ, સટીક, પ્ર. આ. ) , , ૦ ૪ આચારાંગસૂત્ર (પ્રથમબુતસ્કંધ, સટીક ) ,, , ૦ ૦ • ૫ આચારાંગસૂત્ર (દ્વિતીયકૃતસ્કલ્પ, સટીક ) , , ૦ ૦ ૦ ૬ સૂત્રકૃતાંગચૂર્ણિ જિનદાસગણિ ૦ ૭ સૂત્રકૃતાંગ (સીક) ટી. શીલાંકાચાર્ય ૦ ૦ ૦ આ. સ. ૧૯૭૨ આ. સ. - ૧૯૭૩ સિ. સા. ૧૯૯૧ www.umaragyanbhandar.com ૦ ૧૯૯૨ ૧૯૯૮ ૧૯૭૩ આ. સ. Page #119 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૮ સ્થાનોંગસૂત્ર (સટી પ્રથમ વિભાગ) ટી. બયદેવસૂરિ ૯ સ્થાનાંગસૂત્ર (સટીક ઉત્તર ભાગ) ૧૦ સમવાયાંગસૂત્ર (સટીક) ૧૧ ભગવતીસૂત્ર (સટીક પ્રથમ વિભાગ ૧૨ ભગવતીસૂત્ર (સટીક દ્વિતીય વિભાગ) ૧૩ ભગવતીસૂત્ર (સટીક તૃતીય વિભાગ) ૧૪ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) (સટીક પ્રથમ વિભાગ) ૧૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (સટીક, " .. .. " " " " .. " 19 • .. . . 341. 81. આ આ. સ. ૐ સ. મા સ. આ. સ. આ. સ. 1. કે. ૧૯૬૫ ૧૯૭૬ ૧૯૭૪ ૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૭ ૧૩૩ ૧ . કે. =ઋષભદેવ કેશરીમલજી, આ.સ.=આગમેદય સમિતિ, સિ.સ.=સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, જૈ.પુ =જૈન પુસ્તક પ્રચારક સશ્થા, દે. લા.= દેવચંદ લાલભાઇ, જે. ધ.= જૈન ધર્માં પ્રચારક સંસ્થા, દે. મૃ=દેવકરણુ મૂલજી, ઝ. રા.-ઝવેરચંદ રામચંદ, મા. ગા.=મેાહનલાલ ગાકળદાસ, ન. આ.= નવપદ આરાધક સમાજ, ય. જેયોવિજયજી જૈન પાઠશાળા, ન. મં=નગીનભા૪ મધુભાઈ કુંડ ૯૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક, સંસ્થા, વિ.સં. • • ૧૯૯૬ ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat m = ૧૭ ૦ ૨૦૦૩ ૧૯૯૨ ૧૯૭૫ ૧૯૭૬ ૦ આ. સ ૦ ક્રમાંક ગ્રંથ કર્તા પ્રસ્તાવના પત્ર, વિ.સં), સ્થળ દ્વિતીય વિભાગ) છ છ ૦ ૦ ૦ ૧૬ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (સટીક ૧૫-૨૩ શતક, તૃતીય ભાગ) , » ૦ ૦ ૦ ભગવતીસૂત્ર ટીકા દાનશેખરસૂરિ ૧૮ જ્ઞાતાધર્મકથાંગ (સટીક) ટી. અભયદેવસૂરિ ૧૯ ઉપાશકદશાંગ (સટીક) , ૨૦ અંતકૃદશાનુત્તરપપાતિક દશાવિપાકમૃતાનિ (સટીક) ટી. અભયદેવસૂરિ ૦ ૦ ૦ ૨૧ પ્રશ્નવ્યાકરણગ (ટીક) , ૦ ૦ ૦ અંગાકારાદિ સં. આગમહારક ૧ ૧૯૯૦ જામનગર ૨૩ ઉપાંગ-પ્રકીર્ણ કસૂત્ર , વિષયાનુક્રમાદિ , - ૧ ૨૦૦૫ સુરત ૨૪ ઔપપાતિકસૂત્ર (સટીક) ટી. અભયદેવસૂરિ ૦ ૦ ૦ ૨૫ રાજપ્રક્રીયસૂત્ર (સીક) ટી. મલયગિરિ ૨૬ છવાછવાભિગમ (સીક) ટી. મલયગિરિ ર૭ પ્રજ્ઞાપન પાંગ (ટીકા, પૂર્વ ભાગ) હારિભદ્રીય ૨ ૧ ૦ ૧૦૦ , , આ. સ. ૪. કે. ૧૯૭૬ ૧૯૭૫ ૧૯૯૩ www.umaragyanbhandar.com છે #ક જૈ. પુ. આ. સ. ૨૦૦૫ ૧૯૭૨ ૧૯૮૧ ૧૯૭૫ % કે. ૨૦ ૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ આ. સ. ૦ ૦ ૦ ૦ ૧૯૭૪ १९७५ ૧૯૭૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૦ ૦ ૦ ૦ ૦ ૧૯૭૬ ૧૯૭૬ ૧૯૭૮ ૦ ૨૮ પ્રજ્ઞાપને પાંગ (સટીક, પૂર્વાધ, ટી. મલયગિરિ ૦ ૨૯ પ્રજ્ઞાપને પાંગ (સટીક ઉત્તરાર્ધ) , , ૩૦ સૂર્યપ્રત્યુપાંગ (સટીક) , , ૩૧ જમ્બુદ્વીપપ્રાપ્તિ (પૂર્વભાગ, સટીક) ટી. શાંતિચંદ્રસૂરિ ૩૨ જબૂદીપપ્રામિ(દ્વિતીયભાગ) , , , ૩૩ તન્દુલચારિક (સટીક) ટી. વિમલગણિ ચતુઃ શરણ (સાવચેરિક) ૩૪ ચતુર શરણાદિમરણસમાધ્યન્ત પ્રકીર્ણકદશક (છાયાયુક્ત) • ૩૫ ગચ્છાચારપ્રકીર્ણક (સટીક) ટી. વાર્ષિ ૩૬ કલ્પસર (બારસ). કાલકાચાર્ય કથા ૧ ૩૭ કલ્પસૂત્રવૃત્તિ (સુબોધિકા) ટી. ઉ. વિનય વિજયગણિ ૧૧ ૩૮ ક૯૫સૂત્ર » ૨ ૩૯ ક૯પસૂત્ર , ૦ • • આ સ. ૧૯૮૩ ૧૯૮૦ : ૧૯૭૦ પાટણ દે. લા ૧૯૭૦ www.umaragyanbhandar.com • • ૧૯૬૭ ૧૯૭૯ રતલામ ૦ ૦ ૧૯૬૭ ૧૯૭૯ ૧૯૯૫ , કે. Page #122 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ક્રમાંક ગ્રંથ ૪૦ કલ્પસૂત્ર (કલ્પકૌમુદી) ર્તા ટી. ઉ. શાંતિસાગર ૪૧ કલ્પેસમન પૂર્વાચા ૪૨ આવશ્યકત્રસૂ`િ (પૂર્વ ભાગ) જિનદાસમણિ " " ૪૩ આવશ્યકસૂત્રસૂણિ (ઉત્તરભાગ) ૪૪ આવશ્યકસૂત્રસટીક (પૂર્વ ભાગ) ટી. હારિભદ્રીય ૪૫ આવશ્યકસૂત્રસટીક (ઉત્તરભાગ) ૪૬ આવશ્યકસૂત્રાત્તરા(પૂર્વ ભાગ) ,, ,, ૪૭ આવશ્યકત્રત્રાત્તરામ 29 " "" 99 (ઉત્તર ભાગ) ૪૮ આવશ્યકસૂત્ર (પૂર્વ ભાગ) ટી. મલયગિરિ ૪૯ આવસ્યકન્ન (દ્વિતીય ભાગ),, ૫૦ આવશ્યકસૂત્ર (તૃતીયા ભાગ) ટી. મલયગિરિ ૫૧ ષડાવશ્યકસૂત્રાણિ પર પાક્ષિકસૂત્ર (સટીક) પૂર્વાચા .. ટી. યશદેવ. ૫૩ વિશેષાવશ્યકસૂત્ર (પ્રથમ ભાગ) ટી. કાઢ્યાચાય ૫૪ વિશેષાવશ્યકસૂત્ર (ઉત્તર ભાગ) . પ્રસ્તાવના પત્ર, વિ॰ સ૦, સ્થળ ૪ ૧૯૯૩ જામનગર ' ૧૯૯૪ જામનગર .. ૩ 2 ' . ७ ૧૯૯૨ ઘેટી ૧૯૬૭ સુરત ૧૯૯૩ જામનગર સંસ્થા .. "" ઋ. કે. .. " ,, આ. સ. .. " 19 " મારાક "" દે. .. " ૐ "" "" 33 " ,, લા. . કે. ૐ. લા. *. . . વિસ ૧૯૯૨ ૧૯૯૪ ૧૯૮૪ ૧૯૮૬ ૧૨૯૭૨ ૧૯૭૨ ૧૯૭૩ ૧૯૭૩ ૧૯૮૪ ૧૯૮૮ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૬૭ ૧૯૯૩ Lea ૧૦૨ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ આ. સ. ૧૯૭૯ ૧૯૭૫ ૧૯૮૯ = ૧૯૮૯ ૦ # # આ. કે. ૧૯૭૪ = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૦ ૦ ૧૯૮૯ સુરત , , . કે. = + હ = = ૫૫ વિશેષાવશ્યકગાથાનાસકારાદિ સં. અગદ્ધારક ૦ ૫૬ શ્રીમતી એથનિર્યુક્તિ ટી. દ્રૌણાચાર્ય , ૫૭ દશવૈકાલિકચૂર્ણિ જિનભદ્રગણિ ૧ ૫૮ દશવૈકાલિકસૂત્ર (સટીક) ટી, હારિ. ૫૯ પિંડનિર્યુક્તિ ટી. મલયગિરિ ૦ છે ૬૦ ઉત્તરાધ્યયનચૂર્ણિ જિનભદ્રગણિ ૧ ૬૧ ઉત્તરાધ્યયન (સટીક, પ્રથમ ભાગ) ટી. શાંતિસૂરિ ૦ દર ઉત્તરાધ્યયન (સટીક, દ્વિતીય વિભાગ) , , ૦ ૬૩ ઉત્તરાધ્યયન (સટીક, તૃતીય વિભાગ) ,, , . ૦ ૬૪ વિશેષાવશ્યક અમુદ્રિત ગાથા સં.આગાદ્વારક નંદીસૂત્રચૂર્ણિ ,, હારિભદ્રીયવૃત્તિ ટી.હરિભદ્રસૂરિ ૧ ૬૫ નન્દીસત્ર (સટીક) ટી. મલયગિરિ ૦ ૬૬ નન્દાદિગાથાદ્યકારાદિ સં.આગદ્ધારક ૧ ૬૭ અનુયોગદ્વારર્ણિ ટીકા હારિભદ્રીય ૦ ૬૮ અનુયાગદ્વાર સત્ર (પૂર્વાર્ધ, પ્ર.આ.) ટી. મલ. હેમચંદ્ર ૦ ૦ ૧૯૭૪ ૧૯૮૯ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૩ = = = - ૧૦૩ 1 ૮૪ ૦ ૦ ૧૯૮૪ ૦ ૦ ઇડર આ. કે. આ. સ. ૧૯૮૦ ૧૯૮૪ www.umaragyanbhandar.com ૦ ૦ ૦ ૦ ૪. કે. દે. લા. ૧૯૮૪ ૧૯૭૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ક્રમાંક કર્તા પ્રસ્તાવના પ્રકાશક પત્ર, વિ. સં૦, સ્થળ સંસ્થા વિ.સં. ૬૯ અનુગદ્વારસૂત્ર (ઉત્તરાર્ધ, પ્ર. આ.) , , , , , , , ૧૯૭૨ ૭૦ અનુગદ્વારાણિ વૃત્તિ (દ્ધિ. આ.) , , ૦ ૦ ૦ આ. સ. ૧૯૮૦ ૭૧ આગમીયસૂક્તાવલ્યાદિ સં. આગમોદ્ધારક ૦ ૦ ૦ જૈ. પુ. ૨૦૦૫ ૭૨ અધ્યાત્મમત પરીક્ષા ( પજ્ઞ વૃત્તિ) ઉ. યશોવિજય ૩ ૧૯૬૭ સુરત દે. લા. ૧૯૬૭ આધ્યાત્મકલ્પદ્રુમ (બે ટીકા) ૧ ૧૯૯૭ પાલીતાણુ છે , ૧૯૯૬ આચારપ્રદીપ રત્નશેખરસૂરિ ૩ ૧૯૮૨ સાદડી , , ૧૯૮૩ ૭૫ ઇર્યાપથિકીષત્રિંશિકા પ્રવજ્યા વિધાનાદીનિ કુલકાનિ આભાણુશતક ઔષ્ટ્રિમહેસૂકુલક પૂર્વાચાર્ય ૦ ૦ ૦ આ. સ. ૧૯૮૩ ૭૬ ઉત્પાદાદિસિદ્ધિ (સટીક) ચંદ્રસેનસૂરિ ૧ ૧૯૯૩ જામનગર ૪. કે. ૧૯૯૩ ૭૭ ઉપદેશમાલા મૂ. ધર્મદાસગણિ ૦ ૦ ૦ જે. ધ. ૧૯૭૧ & ૭૮ ઉપદેશમાલા (પુષ્પમાલા) (સટીક) મલ. હેમચંદ્રસૂરિ ૬ ૧૯૯૩ ઘેટી ઋ. કે. ૧૯૯૨ હું ૭૯ ઉપમિતિભવપ્રપંચાકથા પૂર્વાર્ધ સિદ્ધષિ ૦ ૦ ૦ દે. લા. ૧૯૭૪ ૧૦ www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ છે . કે. ૪. કે. ૧૯૭૬ ૧૯૮૧ ૧૯૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ܙܕ ܕܕ ܕܙ ૮૦ ઉપમિતિભવપ્રપંચાકથા ઉત્તરાર્ધ ૨૮ ૧૯૭૬ સુરત ૮૧ ઋષિભાષિતસૂત્રાણિ પ્રત્યેકબુદ્ધ ૦ ૦ ૦ ૮૨ કથાકાષ મલ. રાજશેખરસૂરિ ૧ ૧૯૯૪ જામનગર ૮૩ કર્મગ્રન્ય (સટીક), ( વિભાગ પહેલો) દેવેન્દ્રસૂરિ ૧ - ૮૪ કર્મ ગ્રન્થ (સટીક) (વિભાગ બીજે) , ૬ ૦ મીયાગામ ૮૫ કર્મપ્રકૃતિ (સટીક) ટી. મલયગિરિ ૩ ૧૯૬૯ ૦ ૮૬ કૃષ્ણચરિત્ર દેવેન્દ્રસૂરિ ૧ ૧૯૯૪ સિદ્ધાચલ ૮૭ ગુણસ્થાનકમારોહ રત્નશેખરસૂરિ ૨ ૧૯૭ર રાજનગર છન્દાનુશાસન હેમચંદ્રસૂરિ નવસારી જલ્પકલતા રત્નમંડનગણિ ૧ ૧૯૬૮ • જીવસમાપ્રકરણ ટી. મલ. હેમચંદ્રસૂરિ ૪ ૧૯૮૪ ઉદયપુર ૯૧ તિબ્બરંડક ટી. મલયગિરિ ૦ ૦ ૦ ૯૨ તત્ત્વતરંગિણી (સટીક) ઉ. ધર્મસાગર ૧ ૧૯૯૦ મહેસાણું ૯૩ તત્વાર્થસૂત્ર (સભાષ્ય) ઉમાસ્વાતિવાચક ૦ ૦ ૦ ૯૪ તત્વાર્થસૂત્ર (સટીક) ટી. હારિભદ્રીય ૪ ૧૯૯૩ ઘેટી ૯૫ તિથિહાનિવૃદ્ધિવિચાર વિજયદેવસૂરિ ૦ ૦ ૦ ૯૬ ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ સં. આગમહારક ૦ ૦ ૧૦૫ દે. લા. આ. કે. દે. લા. દે. મૂ. દે. લા. આ. સ. ૪. કે. , , ૧૯૬૬ ૧૯૬૮ ૧૯૬૦ ૧૯૯૪ ૧૯૭૨ ૧૯૬૮ ૧૯૬૮ ૧૯૮૪ ૧૯૮૪ ૧૯૯૦ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૩. ૧૯૯૦ www.umaragyanbhandar.com 5. Page #126 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ગ્રંથ કર્તા પ્રકાશક સંસ્થા વિ.સં. દે. મે, ૧૯૬૬ ૯૭ વૈવિઘગઠી ૯૮ દેવવંદન(ત્યવંદન)ભાષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રસ્તાવના પત્ર, વિ. સં., સ્થળ મુનિસુંદરસુરિ ૩ ૧૯૬૬ સુરત ટી. ધર્મકીર્તિ (ધર્મષ) ૧૭ ૧૯૯૪ પાલીતાણું ઉદયધર્મગણિ ૧ ૧૯૭૩ છાણી હરિભદ્રસુરિ ૨ ૧૯૮૦ રતલામ પદ્મસાગરગણિ ૧ ૧૯૬૯ છાણી ઉ. માનવિજય ૦ ૦ ૦ , ૩ ૧૯૭૪ સુરત દેવગુપ્ત ૫ ૧૯૮૩ સાદડી . કે. દે. લા. આ. સ. ૯૯ ધર્મકલ્પદ્રુમ ૧૦૦ ધર્મબિન્દુપ્રકરણ (સટીક) ૧૦૧ ધર્મપરીક્ષા કથા ૧૦૨ ધર્મસંગ્રહ (પૂર્વ ભાગ) ૧૦૩ ધર્મસંગ્રહ (ઉત્તર ભાગ) ૧૦૪ નવપદપ્રકરણ (લઘુવૃત્તિ) ૧૦૫ નવપદપ્રકરણ (બૃહદવૃત્તિ) ૧૯૯૪ ૧૯૭૩ ૧૯૮૦ ૧૯૬૯ ૧૯૭૧ ૧૯૭૪ ૧૯૮૨ 1 = = = ટી. યશૈદેવ ૪ ૧૯૮૩ ઉદયપુર દેવેન્દ્રસુરિ ૧ ૧૯૯૪ સિદ્ધક્ષેત્ર . ઝ. કે. રા. ૧૯૮૩ ૧૯૯૪ ૨૦૦૩ www.umaragyanbhandar.com ૧૦૬ નમસ્કારમાહાભ્ય ૧૦૭ નવસ્મરણાનિ ગૌતમરાસ ૧૦૮ પંચવસ્તુકગ્રંથ ૧૦૯ પંચસંગ્રહ ૧૧૦ પંચાશકાદ્યકારાદિ ૧૯૮૩ ° ° હરિભદ્રસુરિ ૩ ૧૯૮૩ સાદડી ચન્દ્રમહર્ષિ સં. આગમહારક ૨ ૧૯૮૬ ૦ ૧૯૮૩ ૧૯૮૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ ,, ,, ૧૯૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૬૯ ૧૯૯૭ ૧૯૮૫ ૧૯૭૫ ૧૯૯૦ ૧૯૯૨ ૦ ૨ ૧૧૧ પંચાશકાદિ (મલમાત્રાણિ) હરિભદ્રસુરિ વગેરે ૦ • ૨ ૬ ૧૧ર પંચાલકચંય (સટીક, - પ્ર. આ.) ટી. અભયદેવસૂરિ ૩ ૧૯૬૮ ખંભાત ૧૧૩ ,, , દિ.આ.) , ૧ ૧૯૮૭ સિદ્ધક્ષેત્ર ૧૧૪ પથરણસદેહ પૂર્વાચાર્ય ૦ ૦ ૦ ૧૧૫ પરિણામમાલા સં. આગમ દ્ધારક ૦ ૦ ૧૧૬ , (દિ. આ.) ૧૧૭ પર્યુષણાદશશતક ઉ. ધર્મસાગર ૦ ૦ ૧૧૮ પર્વાધિરાજ શ્રીપર્યુષણ ઝાહિકાવ્યાખ્યાન વિજયલક્ષ્મીસાર ૦ ૦ ૦ ૧૧૮ પ્રકરણસમુચ્ચય મુનિચંદ્રાદિ ૧ ૧૯૮૦ ૦ ૧૨૦ પ્રત્યા. સારસ્વતવિભ્રમાદિ યશોદેવાદિ ૧ ૦ ૦ ૧૨૧ પ્રવચનપરીક્ષા (પૂર્વ ભાગ) ઉ. ધર્મસાગરજી ૦ ૦ ૧૨૨ ,, (ઉત્તર ભાગ) ૧ ૧૯૯૩ જામનગર પ્રવચનસારેદ્ધાર (પૂર્વ ભાગ), (સટીક) ટી. સિદ્ધસેન સરશેખર ૦ ૦ o! ૧૯૮૮ ૧૯૮૦ ૧૯૮૪ ૧૯૯૩ ૧૯૯૩ www.umaragyanbhandar.com ૨૩ છે. લા. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કર્તા પ્રસ્તાવના પ્રકાશક પત્ર, વિ. સં., સ્થળ સંસ્થા વિ.સં. પ્રવચનસારોદ્ધાર (ઉત્તર ભાગ), (સટીક) ટી. સિદ્ધસેન સૂરિશેખર ૬ ૧૯૮૧ અજીમગંજ દે. લા. ૧૯૮૨ ૧૨૫ પ્રવજ્યાવિધાનકુલક (સટીક) ટી. પ્રદ્યુમ્નસૂરિ ૧૬ ૧૯૯૪ સિદ્ધક્ષેત્ર છે. કે ૧૯૯૫ ૧૨૬ પ્રશમરતિપ્રકરણ (સટીક) ટી હરિભદ્ર ૪ ૧૯૯૬ સિદ્ધક્ષેત્ર દે. લા. ૧૨૭ પ્રશ્નરત્નાકર સં. શુભવિજયગણિ ૧ ૧૯૭૫ સુરત , ૧૯૭૫ ૧૨૮ બુદ્ધિસાગર સંગ્રામની ૧ ૧૯૯૩ ૦ ૪. ૧૯૯૩ ? ૧૨૯ ભવભાવના (પ્રથમ ભાગ) મલ. હેમચંદ્રસૂરિ ૦ ૦ ૦ ૧૯૯૨ ૧૩૦ ભવભાવના (દ્વિતિય ભાગ) • ૧૦ ૧૯૯૪ સિદ્ધક્ષેત્ર ૧૯૯૪ ૧૩૧ ભવભાવના (છાયાયુત) છા. મહેન્દ્રસાગર - ૦ ૦ ૦ ૧૯૯૪ ૧૩૨ મધ્યમસિદ્ધપ્રભાવ્યાકરણ આગદ્ધારક ૦ ૦ ૦ ૧૯૮૬ ૧૩૩ મલયસુંદરીચરિત્ર જયતિલકસુરિ ૨ ૧૯૭૨ કપડવણજ દે. ૧૯૭૨ B. ૧૩૪ મહાવીરચરિત્ર (પાકૃત) ગુણચંદ્રસુરિ ૪ ૧૯૮૫ રાજનગર • • ૧૯૮૫ ૧૩૫ યતિદિનચર્યા મહિસાગર ૧ ૧૯૯૪ શિહેર . કે. ૧૯૯૩ ૧૩૬ યશોવિજયજીતગ્રંથમાળા, ઉ. યશોવિજય ૧૯૬૫ ૧૦૮ www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . ૦ ૧૩૭ યુક્તિપ્રબોધ ઉ. મેધવિજય ૧૨ ૧૯૮૪ રાજનગર ૪. કે. ૧૯૮૪ ૧૩૮ લલિતવિસ્તરા હારિ. પંજીઃ મુનિચંદ્રસુરિ ૩ ૧૯૭૧ પાટણ દે. લા. ૧૯૭૧ ૧૩૯ લલિતવિસ્તરા અને ટિપ્પણ હારિ ટિ આગમોદ્ધારક ૨ ૧૯૯૬ મહેસાણું ૪. કે. ૧૯૯૦ ૧૪૦ લોકપ્રકાશ (પ્રથમ વિભાગ) ઉ. વિનયવિજય ૦ ૦ ૦ દે. લા. ૧૯૮૨ ૧૪૧ લેપ્રકાશ(દ્વિતીય વિભાગ) ૧૯૮૪ ૧૪૨ લોકપ્રકાશ (તૃતીય વિભાગ) • ૦ ૦ ૦ , ૧૯૮૮ ૧૪૩ લેકપ્રકાશ (ચતુર્થ વિભાગ) ૧૪૪ વન્દાવૃત્તિ (શ્રાવકવિધિ) ટી. દેવેન્દ્રસુરિ ૩ ૧૯૬૮ નવસારી , , ૧૯૬૮ ૧૪૫ વન્દાસ્કૃત્તિ (શ્રાવકવિધિ) * ૧ ૧૯૮૫ ૦ ૦૫. કે. ૧૯૮૫ ૧૪૬ વિચારામૃતસારસંગ્રહ (વિંશતિસ્થાનક્વરિત્ર) જિનહર્ષગણિ ૧ ૦ ૦ દે. લા. ૧૯૭૯ ૧૪૭ વિચારામૃતસાસંગ્રહ કુલમંડનસુરિ ૦ ૦ ૦ આ. કે. ૧૯૯૭ ૧૪૮ વીતરાગસ્તોત્ર (સટીક). ટી. પ્રભાનદ ૫ ૧૯૬૭ સુરત દે. લા. - ૧૯૬૭ ૧૪૯ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (પતિ) હરિભદ્રસૂરિ ૨ રાજેનગર ગોડીજી ૧૯૮૪ રાજનગર ગેડીજી ૧૯૮૫ ૧૫૦ શ્રાદ્ધદિનયસૂત્ર (પત્તવૃતિ પ્રથમ વિભાગ) દેવેન્દ્રસૂરિ ૧ ૧૯૯૪ સિદ્ધક્ષેત્ર . કે. ૧૯૯૪ ૧૦૦ www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ કર્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat t = * પ્રસ્તાવના પ્રકાશક પત્ર, વિ. સં. સ્થળ સંસ્થા વિ. સં. ૧૫૧ શ્રાદદિનત્ય (પણ વૃત્તિ, દ્વિતીય વિ. ) દેવેન્દ્રસૂરિ ૨ ૧૯૯૫ સિદ્ધક્ષેત્ર ,, ,, ૧૯૯૫ ૧૫ર શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર (અર્થદીપિકા) - વૃત્તિ રત્નશેખરસુરિ ! ૧૯૭૫ સુરત દે. લા. ૧૯૭૫ ૧૫૩ શ્રીપાલચરિત્ર (પ્રાપ્ત ૧ ૧૯૭૯ ૦ • • ૧૯૮૦ ૧૫૪ શ્રીપાલચરિત્ર (સંત) જ્ઞાનવિમલસૂરિ ૦ ૦ ૦ , ૧૯૭૭ ૧૫૫ શ્રાવકધર્મદેશના દેવેન્દ્રસૂરિ ૦ ૦ ૦ ઋ. કે. ૧૯૯૫ ૧૫૬ શ્રેણિકચરિત્ર ૧ ૧૯૯૪ પાલીતાણા , , ૧૯૯૫ ૧૫૭ પુરૂષચરિત્ર મંકરગણિ ૨ ૧૯૭૧ પાટણ દે. લા. ૧૯૭૧ ૧૫૮ ષોડશકપ્રકરણ (વૃત્તિ ટિપ્પણયુત) ટી. યશોવિજય ૨ ૧૯૯૨ જામનગર ઋ. કે, ૧૯૯૨ ૧૫૯ સંસર્ગગુણદોષપ્રકાશ, સુપાત્રદાનપ્રકાશ દેવેન્દ્રસૂરિ ૦ ૦ ૦ , , ૧૯૯૫ ૧૬૦ સંસ્કૃતપ્રાચીનપ્રકરણાદિ પૂર્વાચાર્ય ૦ ૦ ૦ , , ૧૯૯૩ ૧૬૧ સમ્યક્ત્વપરીક્ષા-ઉપદેશ શતકો વિબુધવિમળ ૧ ૧૯૯૫ રાજનગર દે. લા. ૧૯૭૩ ૧૨ સવાસે આદિ સ્તવન (સાક્ષિપાઠ સાથે) ઉ. યશવિજય ૦ ૦ ૦ ૪. કે. ૧૯૯૦ ૦. www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૬. સાધર્મિક વાત્સલ્યપ્રકાશ દેવેન્દ્રસૂરિ ૦ ૦ • આ. કે. ૧૯૯૫ ૧૬૪ સમાચારીપ્રકરણ (ગવિશેષવાયુત) પૂર્વાચાર્ય ૧૯૭૫ ૧૬૫ સિદ્ધપ્રભાવ્યાકરણ આગધારક ૧૯૯૦ મહેસાણા ઋ ૧૯૯૦ ૧૬૬ સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાલા સિદ્ધસેન દિવાકર ૧૯૬૫ ૧૬૭ સૂક્તમુક્તાવલી પૂર્વાચાર્ય ૦ ૦ ૦ દે. લા. ૧૯૭૮ ૧૬૮ સુબોધાસામાચારી શ્રીચન્દ્રાચાર્ય ૧૯૮૦ ૧૬૯ સ્તોત્રરત્નાકર પ્રથમ ભાગ (સરક) ધર્મદેષાદિ ૦ ૦ ૦ ૫. જે. ૧૯૬૯ ૧૭૦ સ્થૂલભદ્રચરિત્ર જયાનન્દસૂરિ ૨ ૧૯૭૧ ૦ દે. લા. ૧૯૭૧ ૧૭ સ્યાદ્વાદભાષા શુભવિજયગણિ ૧ ૧૯૬૭ ભરૂચ , , ૧૯૬૭ ૧૭ર સ્વાધ્યાયપ્રકાશ દેવેન્દ્રસૂરિ ૧ ૦ ૦ રૂ. કે. ૧૯૯૫ ૧૭૩ હિંસાષ્ટક (સાવચૂરિક), સર્વસિદ્ધિ, ઐન્દ્રસ્તુતવશ્વ યશોવિજયજી ૦ ૦ ૦ , , ૧૯૮૦ * ધ્યાનસ્થસ્વર અ ગદ્ધારક આચાર્યશ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજની રચેલી અને સંકલના કરેલી મુદિત કૃતિઓ અને સંપાદિત કરેલી કૃતિઓ શ્રીવર્ધમાનજનતામ્રપત્રાગમમંદિર(સુરત)ની ભમતિમાં આવેલી સુશોભિત કમમાં “આગદ્ધારકની સાહિત્ય સેવા'ના નામથી ગાવવામાં આવેલી છે. ૧૧ www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ २००५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧૨ ચેપડીઓ ૧ અભિધાનચિંતામણુંકોષ (વિગેરે) હેમચંદ્રાચાર્ય ૦ ૦ ૦ દે. લા. ૨ તત્વાર્થકૃતતનમતનિર્ણય યાને - તત્ત્વાર્થસૂત્રકર્તાબેતામ્બર હૈ યા દિગંબર આગમોહારક ૩ તપ અને ઊઘાપન ૦ . ૦ ૦ મિ. સા. ૪ તિથિક્ષયવૃદ્ધિપ્રદીપ (ચાર પ્રકાશ) , ૫ તિથિવિષયચર્ચા (સિ. સં. ૧થી૧૨) ૦ સિ. સા. ૬ દીક્ષાની જધન્યવય ૭ પંચવતું ભાષાંતર ૧ ૧૯૯૩ જામનગર ઋ. કે. ૮ પ્રવચન પરીક્ષાની મહત્તા ૧ ૧૯૩ ) • • ૯ મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ ૧૦ ગદષ્ટિસમુચ્ચ (સીક) હરિભદ્રસૂરિ ૫ ૧૯૬૮ ખંભાત દે. લા. ૧૧ લઘુસિદ્ધપ્રભાવ્યાકરણસલઘુતમનામકેષ આગદ્ધારક ૧ ૨૦૦૫ સુરત જે પુ. ૧૨ શાસ્ત્રી પુરાવા (સંવત્સરીના) ૦ ૦ . કે. ૧૩ સિદ્ધચક્રમહાભ્ય ૦ ૦ સિ. સા. ૧૪ સિદ્ધપ્રભાવ્યાકરણ ૦ ૦ ૦ આ. કે. ૧૯૯૦ ૧૯૯૨ ૧૯૯૪ २००० ૧૯૬૮ ૧૯૯૩ ૧૯૯૩ ૧૯૮૬ ૧૯૬૮ ૨૦૦૫ ૧૯૯૪ ૧૯૯૦ ૧૯૯૦ www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૦ , - - - - પ્રકરણ ૬ આગામોદ્ધારકની પ્રસ્તાવનાવાળા ગ્રંથો અનુક્રમ નામ પ્રસ્તાવનાપત્ર અનુક્રમ નામ પ્રસ્તાવનાપત્ર ૧ અધ્યાત્મકલ્પકુમ (બેટીક) ૧ | ૧૭ કલ્પસમર્થન ૨ અધ્યાત્મમત પરીક્ષા ૧૮ કલ્પસૂત્ર (બારસ) ૧ (પત્તવૃત્તિ) ૧૯ કલ્પસૂત્રવૃત્તિ (સુબાધિકા) ૧૧ ૩ આચારપ્રદીપ ૪ આચારાંગચૂર્ણિ ( ૨૧ , (કલ્પકૌમુદી) ૪ ૨૨ કૃષ્ણચરિત્ર ૫ આવશ્યકસૂત્ર (સટીક, મલયગિરિ) ભાગ ૩ ૨૩ ગુણસ્થાનક્રમારેહ ૨૪ છન્દાનુશાસન ૬ ઉત્તરાધ્યયન ચૂર્ણ ૭ ઉત્પાદાદિસિદ્ધિસટિક ૨૫ જાક૯૫લતા ૧ ૨૬ જીવસમાસ પ્રકરણ ૮ ઉપદેશમાલા (પુષ્પમાલા સટીક મ. હેમ.) ૨૭ તત્વતરંગિણી (ટીક) ૬. ૨૮ તત્વાર્થસૂત્ર (સટીક,હારિ) ૯ ઉપદેશરત્નાકર સટીક ૨ ર૯ ઐવિદ્યગોષ્ઠી ૩ ૧૦ ઉપદેશરનાકર સભાષાંતર ૧ | ૩૦ દશવૈકાલિકચૂર્ણિ : ૧૧ ઉપમિતિભવપ્રપંચકથા ૩૧ દેવવંદન(ત્યવંદન)ભાષ્ય૧૭ | (ઉત્તરાર્ધ) ૨૮ | ૩૨ ધર્મકદમ ૧ ૧૨ ઉપાંગપ્રકીર્ણકસૂત્ર ૩૩ ધર્મપરીક્ષાથા વિષાણુક્રમાદિ ૧ ૩૪ ધર્મબિન્દુપ્રકરણ (સટીક) રે ૧૩ અંગાકારાદિ ૩૫ ધર્મસંગ્રહ (ઉત્તરભાગ) ૩ ૧૪ કથાકેષ ૩૬ નન્દીસુત્રચૂર્ણિહારિવૃત્તિ ૧ ૧૫ કર્મગ્રન્ય (સટીક)ભાગ. ૨ ૧ | ૩૭ નવ્વાદિગાથાદ્યકારાદિ ૧ ૧૬ કર્મ પ્રકૃતિ (સટીક,મલય). ૩ ' ૩૮ નમસ્કાર મહાત્મ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૬ - જ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૯ નવપદપ્રકરણ (બૃહત્કૃત્તિ) ૪ ૪૦ નવપદપ્રકરણ (લઘુવૃત્તિ) ૫ ૪૧ પાક્ષિકસૂત્ર (સટીક) ૪૨ પંચવસ્તુકગ્રન્થ ૪૩ પંચવસ્તુક ભાષાંતર (૩) ૧ ૪૪ ૫ંચાશકગ્રન્થ(સટીકપ્ર.આ).૩ ૪૫ ,, (સટીકી.આ.) ૧ }) }} ૪૬ પચાશકાદ્યકારાદિ ૨ ૪૭ પ્રકરણસમુચ્ચય ૧ ૧ ૪૮ પ્રત્યા સારસ્વત્ત ૪૯ પ્રવચનપરીક્ષા(ઉત્તરભાગ) ૧ ૫૦ પ્રવચનપરીક્ષાનીમહત્તા(ગુ.)૧ ૫૧ પ્રવચનસારાહાર (સ.ઉ.ભા.)૬ પર પ્રત્રજ્યાવિધાનકુલક ૧૬ ૫૭ પ્રશમરતિપ્રકરણ (સટીક) ૪ ૧ ૫૪ પ્રશ્નરત્નાકર ૫૫ બુદ્ધિસાગર ૫૬ ભવભાવના (દ્વિતીયભાગ)૧૦ ૫૭ મલયસુંદરીચરિત્ર ૨ ૫૮ મહાવીરચરિત્ર (પ્રા ગુણ.) ૪ ૫૯ યતિદિનચર્યાં ૧ ૧૨ ૬૦ યુક્તિપ્રોાધ ૬૧ યાગદષ્ટિસમુચ્ચય ૬૨ લઘુસિદ્ધપ્રભાવ્યાકરણ ૧ સલઘુતમનામકે ષશ્ર ૧ ૧૧૪ ૬૩ લલિતવિસ્તરા ૩ ૬૪ લલિતવિસ્તરા અનેટીપ્પણ ર ૬૫ વન્દાવૃત્તિ ૬૬ વન્દાસ્તૃત્તિ ૬૭ વિચારામૃતસારસ ગ્રહ (વવિંશતિસ્થાનકચરિત્ર) ૧ (પ્ર. આ.) ૩ (ઢિ આ.) ૧ ૬૮ (વિશેષાવશ્યકસૂત્ર (ઉત્તર ભા. કાટવા ) ७ ૬૯ વીતરાગસ્તાત્ર (સટીક) ૭૦ શાસ્ત્રવાર્તાસમુચ્ચય (હિર.) ૨ ૭૧ શ્રાદ્ધદિનનૃત્યસૂત્ર (પ્ર.ભા.) ૧ (દ્વિ.ભા.) ર ૩ ૧ ૧ ७२. ૭૩ શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ ૭૪ શ્રીપાલચરિત્ર(પ્રાકૃત) ૭૫ શ્રેણિકચરિત્ર ૭૬ ષપુરુષચરત્ર ૭૭ ષોડશકપ્રકરણ 99 "" (વૃત્તિટિપ્પણુયુક્ત) ૨ ઉપદેશશતકો ૧ ૧ ૧ ૭૮ સમ્યક્ત્વપરીક્ષા ૭૯ સિદ્ઘપ્રભાવ્યાકરણ ૮૦ સુમેાધાસામાચારી ૮૧ સ્થુલભદ્રચરિત્ર ૮૨ સ્યાદ્વાદભાષા ૮૩ સ્વાધ્યાયપ્રકાશ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ આગામોદ્ધારક સંપાદિત શ્રીઆગમરત્નમંજૂષા-શ્રી શીલેકીગમ-શ્રીતામ્રપત્રાગામ શ્રીઆગમરત્નમંજૂષા-શ્રીવર્ધમાનજેનાગમમંદિરની શરૂઆત થતાં, તેમાં આરસની શીલાઓમાં આગમ કરાવવાના હેવાથી, તેના અંગે શરૂઆતમાં આગમ મૂલમાત્ર, એક ઈંચની બે લાઈન અને એક ઈંચના ત્રણ અક્ષરે, એ પદ્ધતિએ આદિમાં છપાવાયા. તે બધા નિર્યુક્તિઓની સાથે “૧૭૪૨૭” અને “૧૭૪૩૦” ની સાઈઝમાં લેજર પેપરમાં છપાવવામાં આવ્યા હતા. તેની શ્રીઆગમરત્નમંજૂષા કહેવાઈ. આમાં શરૂઆતમાં શ્રીઆચારાંગ આદિ પાંચ નિયુક્તિઓ અને સિદ્ધપ્રાભૂત, પછીથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદ, ૪ મૂળ, ૧ નંદી અને ૧ અનુયોગદ્વાર મૂળ લેવાયાં છે. તેમાં પન્ના પછી શ્રાદ્ધપ્રતિકમણસત્ર પણ લેવામાં આવ્યું છે. જો કે શ્રીકર્મપ્રકૃત્તિ વિગેરે ૭ મૂળ શીલામાં લેવામાં આવેલાં છે પણ તામ્રપત્રાગમમાં લેવામાં આવેલાં નથી. તેમ જ મંજૂષામાં પણ લેવામાં આવ્યાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રીશીલાત્કીર્ણાંગમા—આગમેને મકરાણાના સંગમરમર (સફેદઆરસ)માં શીલામાં કારાવતાં શરુઆતમાં નમુના તરીકે જુદાં જુદાં નમુના કારાવાયા હતા. તે પછીથી નમુના તરીકે એક શીલા કારીગર પાસે હાથે શ્રીતત્ત્વાર્થ સૂત્રની કારાવાઈ હતી. તે પછીથી કેન્દ્રાટ થતાં શ્રીઆચારાંગ, શ્રીસૂત્રકૃતાંગ, શ્રીશાશ્રુતસ્કંધ, શ્રીઉત્તરાધ્યયન અને શ્રીશવૈકાલિક એમ પાંચ નિયુક્તિએ અને શ્રીસિદ્ધપ્રાભૂત આદિમાં શીલેાકી* કરાવાયાં હતાં. (જેનું સ્થાન અત્યારે શ્રીસિદ્ધચક્રગણધર મદિર છે) તે પછીથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયન્ના, ૧ શ્રીશ્રાદ્ધપ્રતિક્રમણ, ૬ છેઢ, (નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર, જીતકલ્પભાષ્ય, પંચકલ્પભાષ્ય અને મહાનિશીથ) ૪ મૂળ (આવશ્યક, આઘનિયુક્તિ, દશવૈકાલિક, પિંડનિયુક્તિ અને ઉત્તરાધ્યયન), નદી અને અનુયાગદ્વાર. એમ આગમા મૂળ શીલામાં ક્રારાવાયાં તે શીલા નંબર ૧ થી ૬૫ સુધીમાં સંપૂર્ણ થાય છે. તે પછીથી કમપ્રકૃતિ, પંચસ ંગ્રહ, જ્યાતિષકરડક, વિશેષણવતી, પચસૂત્ર, પંચાશક અને ચવસ્તુપ્રકરણ શીલામાં લાવાયાં. તે શીલા નખર કુરૂપ થી ૩૬૦ સુધીમાં સંપૂર્ણ થાય છે. (આ પણ આગમાની માફક મૂળ માત્ર જ લેવામાં આવેલાં છે.) ખાદેલા ઉંડા અક્ષરાવાળા આરસની તમામ (થી=૬) શીલાએ શ્રીસિદ્ધક્ષેત્રીય શ્રીવ માનજેનાગમમદિરમાં દિવાલે પર સ્થાપન કરવામાં આવી છે. C શ્રીતામ્રપત્રાગમ—ઉપર જણાવેલા શીલેાકીોંગમામાંથી ક પ્રકૃતિ વગેરે સિવાય અંગ, ઉપાંગ, પયન્ના, છેદ, મૂળ, નંદી, અને અનુયાગદ્વાર તામ્રપત્રમાં ઉપડતા અક્ષરમાં તૈયાર કરવામાં આવ્યા છે. અને તે શ્રીવ માનજૈનતામ્રપત્રાગમમંદિર(સુરત)માં દિવાલ પર સુશણુગાર સાથે સ્થાપન કરવામાં આવેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સચિત્ર કલ્પસૂત્ર–ઉપરની પદ્ધતિએ દે. લા. પુ. પ્રતાકારે સચિત્ર જે શ્રીકલ્પસૂત્ર (બારસ) છપાવ્યા છે, તે જ તામ્રપત્રમાં સચિત્ર (રેખાચિત્ર) શ્રીકલ્પસૂત્ર ઉપડતા અક્ષરેએ તૈયાર કરાવામાં આવ્યું છે. અત્યારે તે શ્રી જૈનાનંદપુસ્તકાલય(સુરત)માં ત્રણ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. શીલેકણગમોની સાઈઝ સામાન્યથી “૬૪૪” છે જ્યારે તામ્રપત્રાની સાઈઝ ૩૬૪૧૫” ની છે. શત્કીર્ણ આગમની અપેક્ષાએ તામપત્રાગમના અક્ષરે નાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રકરણ ૮ આગામે દ્ધારકની આગમ વાચનાઓ વાચના ક્રમ સ્થળ સંવત નામ Q વાચના પહેલી અમદાવાદ ૧૯૭૧ દશવૈકાલિક, ષત્રિશિકાઓ , બીજી કપડવંજ ૧૯૭ર લલિતવિસ્તર, ગદષ્ટિસમુચ્ચય, અનુગદ્વાર , આવશ્યક , ઉત્તરાધ્યયન , ત્રીજી અમદાવાદ ૧૯૭૨ વિશેષાવશ્યક છું સ્થાનાંગ , ચોથી સુરત ૧૯૭૩ વિશેષાવશ્યક , સ્થાનાંગ, એપપાતિક પાંચમી ,, ,, આવશ્યક છું, આચારાંગ રૂ, અનુગદ્વાર 3 નંદિસૂત્ર છઠ્ઠી પાલીતાણ ૧૯૭૬ ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, ભગવતીજી જ પ્રજ્ઞાપના ૩૨, સમાચારગ્રંથ સાતમી રતલામ ૧૯૭૭ ભગવતીજી ૨ પ્રજ્ઞાપના કર, સમવાયાંગ સાત વાચનાઓમાં થઈને ૨૩૨૨૦૦ શ્લેકની વાચના થઈ હતી. www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રકરણ ૯ આગમ દ્વારકનું મુદ્રિત ગુજરાતી સાહિત્ય નામ પ્રકાશક પ્રસંવત સંપાદક સીરીંજ ૧ આગમોદ્ધારકદેશના સંગ્રહ શ્રીઆત્માનંદ જેન ૨૦૦૮ કંચનવિજય તથા શ્રીઆગોદ્ધાર સંગ્રહ ગ્રન્થાલય, પૂના ક્ષેમં કરસાગરજી ભા. ૧૫ ૨ આગધારકદેશના સંગ્રહ રતીલાલ પાનાચંદ ૨૦૦૯ શાસનકંટકેદ્ધારક શ્રી આનંદહેમજૈનભા. ૧ ગાંધી, વેજલપુર મુનિ હંસસાગરજી ગ્રંથમાળા ગ્રં. ૧ ૩ આગમ દ્વારકસંદેશના- શ્રી આનંદસાહિત્ય- ૨૦૧૨ આ.મ.શ્રીહેમસાગ- શ્રીઆનંદસાહિત્યસમુચ્ચય ભા. ૧ ગ્રંથમાલા, રસૂરિજી ગ્રંથમાળા ગ્રંથ ૧ (ભગવતી સત્ર પરના ૩૩ વ્યા, અમદાવાદ ૪ આચારાંગ ભા. ૧ (વ્યા) શ્રી જૈનપુસ્તક પ્રચારક ૨૦૦૬ કંચનવિજય તથા શ્રીઆગોદ્ધાર સંગ્રહ (અ. ૪, સમ્યક્ત્વ) સંસ્થા, સુરત ક્ષેમકરસાગરજી ભા. ૧૪ ૫ આનંદચંદ્રસુધાસિંધુ ભા.૧ શ્રી સિદ્ધચક્રસાહિત્ય ૨૦૦૬ પં. ચંદ્રસાગરજી પ્રચારક સમિતિ છે ”. ભા. ૨ ” -૧ , ૧ ૦ ,, , , સુરત ૨૦૦૭ (વ્યાખ્યાન) www.umaragyanbhandar.com ૬ ગણિ Page #140 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે છે કે ભા.૩ " , , , ૨૦૦૯ આ. ભ. શ્રી ચંદ્ર-શ્રી આનંદચંદ્રગ્રન્થાબ્ધી સાગરસૂરિજી ગ્રં. ૧૭ છે છે કે ભા.૪ શ્રી ઋષભદેવજી છગ- ૨૦૧૦ , શ્રીઆનંદચંદ્રગ્રન્થાબ્દો (નવપદવ્યા.) નિરામજી પેઢી, ઉજજૈન પ્ર. ૨૧ ૯ આનંદઝરણુ ભા. ૧ બાબુભાઈસાંકળચંદ ૨૦૦૭ પંડિત મફતલાલ (વ્ય.) ઝવેરચંદ ૧૦ , ઇ ભા.૨ ૫ડિત મફતલાલ ૨૦૦૯ , , (વ્યા. ૨૦) ઝવેરચંદ, અમદાવાદ ૧૧ આનંદસુધાસિંધુ ભા.૧ શેઠનગીનભાઈ મંછુ૧૯૯૪ મુનિરાજ શ્રી ચંદ્ર- શ્રી ન. મ.જે. સા.ગ્ર. ૭ (વ્યા.) ભાઈ જ.સા.કું સુરત સાગરજી મ.તથા હેમસાગરજી મ. • • • ૨૦૦૬ કંચનવિજય તથા , ,, " (વ્યા) ક્ષેમકરસાગરજી ૧૩ આરાધનામાર્ગ (ભાષાંતર) શેઠ ઋષભદેવજી કેશ- ૨૦૦૬ , , શ્રીઆગોદ્ધારસંગ્રહ ભા.ર સ્તવન સજઝાય સંગ્રહ રીમલજી પેઢી રતલામ ભા. ૧૩ ૧૪ જ્ઞાનઝરણું (પચ્ચકખાન શેઠ મીઠાભાઈ કલ્યાણ- ૨૦૧૪ મુનિશ્રીઅભય શ્રીઆગોદ્ધારકગ્રંથમાલા વ્યા. ૧૦) ચંદનપેઢી, કપડવંજ સાગરજી ગ્રં. ૫ ૧૫ ઢંઢરે અથવા ગુરુમંત્ર રતનચંદ શંકરલાલ ઈ. સ. (આચારાંગ વ્યા. ૨૧થી૫૧ શાહ, પુના ૧૯૫૧ ષોડશક વ્યા.૧૦) www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૬ તત્ત્વાર્થકતન્મતનિર્ણય શેઠ ઋષભદેવજી કેશરી- ૧૯૯૩ આગમોદ્ધારક મલજી પેઢી, રતલામ ૧૭ તપ અને ઉદ્યાપન શ્રીસિદ્ધચક્ર સાહિત્ય ૧૯૯૨ ) પ્રચારક સમિતિ, મુંબાઈ ૧૮ તાત્વિકપ્રશ્નોત્તર ભા. ૧ શ્રી જૈનપુસ્તકપ્રચારક- ૨૦૦૫ કંચનવિજય તથા આગમદ્ધિારસંગ્રહ (અવતરણુસહ) સંસ્થા, સુરત ક્ષેમકરસાગરજી ભા. ૧ ૧૯ તિથિક્ષયવૃદ્ધિવિચાર શેઠ ઋષભદેવજી કેશરી- ૦ આગમ દ્વારક મલજી પેઢી, રતલામ ૨૦ તિથિક્ષયવૃદ્ધિપ્રદીપ શ્રીસિદ્ધિચક્રસાહિત્ય- ૧૯૯૪ (ચાર પ્રકાશ) પ્રચારકસમિતિ, મુંબાઈ ૨૧ દીક્ષાની જધન્યવય શા વસંતલાલ પાનાચંદ મું. ૦ ૨૨ દીક્ષાનું સુંદર સ્વરુપ શા પિપટલાલ લલુભાઈ, ૧૯૮૯ - શ્રીહર્ષપુષ્યામૃત અમદાવાદ ગ્રંથમાલા પ્રથમ રત્ન ૨૩ દેશના સુધાસિંધુ ભા. ૧ શ્રી ઋષભદેવજી છગની- ૨૦૦૭ આ.મ.શ્રી (ભગવતી સૂ. વ્યા. ૧૦૫) રામજીની પેઢી ઉજજન ચંદ્રસાગરસૂરિજી ૨૪ નવપદમહામ્ય (વ્યા.) શ્રી જનપુસ્તકપ્રચારક ૨૦૦૫ કંચનવિજય તથા આગમોદ્ધારસંગ્રહ સંસ્થા, સુરત ક્ષેમકરસાગરજી ભા. ૧૧ www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૫ પર્વ દેશના શ્રીજૈનપુસ્તકપ્રચારક ૨૦૦૪ કંચનવિજય તથા આગમોદ્ધાર સંગ્રહ સંસ્થા, સુરત ક્ષેમકરસાગજી ભા. ૩ ૨૬ પર્વવ્યાખ્યાનસંગ્રહ ધનજીભાઈ દેવચંદ ૨૦૧૩ મુનિશ્રીઅમરેન્દ્ર- આનંદહેજનઝવેરી, મુંબાઈ સાગરજી ગ્રંથમાલા ગ્રંથ૩ ૨૭ પંચવસ્તૃભાષાંતર શેઠ ઋષભદેવજી કેશ- ૧૯૯૩ આગમધારક રીમલજપેઢી, રતલામ ૨૮ પ્રવચનપરીક્ષાની મહત્તા છ , ૧૯૯૩ ઇ ૨૯ પ્રશમરતિ અને સંબંધકારિકા શ્રી જૈનપુસ્તકપ્રચારક ૨૦૦૫ કંચનવિજય તથા શ્રીઆચમહાસંગ્રહ (વ્યા.) સંસ્થા, સુરત ક્ષેમકરસાગરજી ભા. ૫ ૩૦ શ્રીભગવતીસૂત્રની દેશનાઓ શ્રી સિદ્ધચકસાહિત્ય- ૨૦૦૫ પં. ચંદ્રસાગર (શ.૮) અને ધર્મરત્ન- પ્રચારકસમિતિ, સુરત ગણિ પ્રકરણ દેશના ૩૧૪ મહાવ્રતા (સ્થાનાંગસૂત્ર વ્યા રતનચંદ શંકરલાલ ઈ. સ. પં. મફતલાલ - ભા. ૨, સ્થા. ૫. ઉ. ૧) શા. પૂના ૧૯૫૨ ઝવેરચંદ ગાંધી ૩૨ વ્યાખ્યાનસાર શા ચુનીલાલજી મન- ઈ. સ. મુનિશ્રીવલલિજયજી પજી, પૂના ૧૯૫૧ * માહાતવાળાં શ્રીસ્થાનાંગ સૂત્રનાં વ્યાખ્યાન આગમ દ્વારકશ્રીનાં છે, બાકીનો ભાગ બીજાને છે. વ્યાખ્યાનસાર આદિને મોટાં ભાગ શ્રીઆગોદ્ધારકશ્રીને છે. બાકીને ,, , , www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | ૦ ૩૩ શાસ્ત્રીયપુરાવા (પર્વતિથિના) શેઠ ઋષભદેવજી કેશ- ૧૯૯૩ આગમોદ્ધારક રીમલજી પેઢી, રતલામ ૩૪ ષોડશક ભા. ૧ (વ્યા. ૨૩) શ્રીજેનપુસ્તકપ્રચારક ૨૦૦૫ કંચનવિજય તથા શ્રીઆગોદ્ધારસંગ્રહ સંસ્થા, સુરત ક્ષેમકરસાગરજી ભા. ૭ ૩૫ , ભા. ૨ (વ્યા.૨૪થી૫૮) , , , ૨૦૧૩ ગણિચંદન શ્રીઆગમહારસંગ્રહ સાગરજી ભા. ૧૪ ૩૬ સાગર સામાધાન યાને આનંદ- શ્રી સિદ્ધચક્રસાહિત્ય ૨૦૦૧ કંચનવિજય તથા તવવાટીકા ભા. ૧ પ્રચારકસમિતિ, મુંબાઈ ક્ષેમંકરસાગરજી , ભા. ૨ ઝવેરચંદ રામચંદ ૨૦૦૪ ઝવેરી નવસારી સિદ્ધચક્ર (પેપર) (પાક્ષિક, શ્રી સિદ્ધચક્રસાહિત્ય. ૧૯૮૮થી આગમોદ્ધારક તથા માસિક) પ્રચારકસમિતિ, મુબાઈ સુરત આ. ચંદ્રસાગરસૂન - સિદ્ધચક્ર મહાભ્ય » મુંબાઈ ૧૯૯૧ સુધા સાગર ભા. ૧ » » ૨૦૦૦ મુનિશ્રીચંદનસાગરજી ભા. ૨ છે કે ૨૦૦૦ ભીખાભાઈ છગનલાલ શાહ ૪૨ શ્રીસૂયગડાંગ સૂત્ર (વ્યા) શેઠ ષભદેવજી કેશ- ૨૦૦૩ કંચનવિજય તથા (પુંડરીક અધ્યયન) રીમલજની પેઢી, રતલામ ક્ષેમકરસાગરજી ૪૩ શ્રીસ્થાનાંગ સૂત્ર (વ્યા) શ્રી જૈનપુસ્તકપ્રચારક ૨૦૦૫ , શ્રીઆગમહારસંગ્રહ સ્થાન ૫. ઉ. ૧) ભા.૧ સંસ્થા સુરત ભા. ૪ ૧૨૩ ૦ ૦ ૦ ૦ ૦ www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અ. નં. 9 ܚ ܡ ܗ ૫ પ્રકરણ ૧૦ આગમાદ્ધારકનુ અમુદ્રિત ગુજરાતી સાહિત્ય અ નામ અનુયાગદ્દાર અષ્ટકપ્રકરણ (હારિ) "" .. "" ,, ધ બિન્દુપ્રકરણ પચાશકપ્રકરણ ભગવતીજી ચેાગશાસ્ત્ર વિજયચ વલિચરિત્ર " "" યા. ૩૮ . ૨૬ ૧૧ ૨૨ પર ૩૪થી૫૯ ૧૧ ૪૨ સ્થૂલ પાલીતાણા શિહાર અમદાવાદ સુરત મુંબાઇ સુરત પાલીતાણા "" "" સંવત ૧૯૯૬ ૧૯૯૨ ૧૯૯૫ ૨૦૦૨ ૨૦૦૦ ૨૦૦૧ ૧૯૯૮ ૧૯૯૩ ૧૯૯૭ ૧ મારા સંપાદિત આનંદસુધાસિન્ધુ ભા. ૨ ના પરિશિષ્ટ૪માં જે અમુદ્રિત વ્યાખ્યાતાની તેાંધ આપી છે તેમાંથી મારી ધારણામાં જેટલાં છપાયાની યાદી છે તેટલાં ખાદ કરતાં ઉપરને સ્ટેક મુનિગુણસાગરજી મ॰ તથા મુનિ સૌભાગ્યસાગરજી પાસે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ વિંશતિસ્થાનપ્રકરણ ૭૧ ૩૩ જામનગર પાલીતાણું સુરત મુંબાઈ પાલીતાણા શાસ્ત્રવાર્તાસમુચ્ચય શાંતિનાથચરિત્ર ષોડશપ્રકરણ » » ૧૯૯૩ ૧૯૯૬ ૨૦૦૨ ૨૦૦૧ ૧૯૯૭ ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુરત ૨૦૦૨ ૧૦ સંબોધસપ્તતિ સિરિસિરિવાલકહા ૧૦ પાલીતાણા ૧૦ ? ? ? ? ? ? ? ? ? ૧૨૫ કપડવંજ મુંબાઈ સુરત બહુધાન ૨૦૦૩ ૨૦૦૧ ૧૯૯૧ ૧૯૯૬ ૧૯૯૯ ૨૦૦૧ ૨૦૦૧ ૨૦૦૧ २००३ ૧૦ સુરત www.umaragyanbhandar.com ૩૧ ર૦ ૦ર સ્થૂલભદ્રચરિત્ર જિનદેવ છુટાં વ્યાખ્યાને સુરત સુરત ૨૦૦૧ ૧૪૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અડલ નખર ૩ ૪ ૫ પાનાં ७ ૧=૨૨૩ ૧૮-૩૪ ૧=૫૬૮ ૫૬૯-૯૩૨ ૧–૩૩૬ ૭૫૭–૭૮૪* ૧-૫૧૮ ૧થી ૪૪૩ સંવત્ ૧૯૯૮ ૧૯૮૯ ૧૯૮૮ અ. સુ. ૧૧થીકા સુ. ૪ ૧૯૯૧ ૧૯૮૯ શ્રા. સુ. ૧૨થી ૧૯૯૦ ૧૯૯૪ ૧૯૯૫ ૨૦૦૦ आ ૧૯૯૧ ૧૯૯૨ વ્યાખ્યાનને ગ્રન્થ ધર્મ રત્નપ્રકરણ } ધર્મ રત્નપ્રકરણ "" . મહેસાણા, કીલ રાજકાટ જામનગર ८ ૩૫થી૩૬૫ ૧૯૮૮ છાણી આદિનાં ૧૫. પુ. આ. મ. શ્રીહેમસાગરસૂરિજી મહારાજની પાસેથી ઉપરથી નેાંધ મેળવી શકયા છું. તે સિવાયનાં પણ તેમની પાસે ખીજા વ્યાખ્યાના હશે. વળી ગુરુદેવેશ્રીના સમુદાયમાં ભગવંતા પાસે વ્યાખ્યાનેાને યત્કિંચિત ઉતારા હશે પણ હું તે મેળવી શકયા નથી. સિદ્ધચક્ર પેપરમાં છપાઈ ગયાં છે. બીજા પણ મુનિ . "" પરચુરણ વ્યા "" સ્થળ મુંબઈ અમદાવાદ, ધેટી, લીંચ સુરત મહેસાણા પાલીતાણા કપડવંજ મુંબાઈ ૧૨૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ શ્રીઆગોદ્ધારકની શાન પર આજથી લગભગ બે વીસી પહેલાં સાધુ સાધ્વીઓને વાચવા વિચરવા જોઈતાં પુસ્તકે સહેલાઈથી મળી શકે તે માટે યોજના કરવાનો વિચાર આગમોદ્ધારકશ્રીને પુરાયમાન થયો. એ ઉપરથી એમને સં. ૧૯૭૫માં સુરતમાં શ્રીજૈનાનંદપુસ્તકાલયની સ્થાપના કરી. ત્યારબાદ એઓશ્રી પાસે જે જે નગર કે ગામ તરફથી પુસ્તકના ભંડારોની માગણી, કરાઈ તે તે સ્થળમાં શ્રીજોનાનંદપુસ્તકાલય દ્વારા ભંડારે મોકલવાને પ્રબંધ કરાય. તેનાં નામે નીચે પ્રમાણે છે. +1 અજીમગંજ (બંગાલ) ૫ ઉદયપુર (મેવાડ) ૨ અમદાવાદ (નાગજી ૬ ખંભાત ભુદરની પાળ) ૭ ગોધરા ૩ અમદાવાદ (શાહપુર) ૮ ચાણસ્મા ૪ ઉજજન (માલવા) ૯ છાણી + આ નેંધ મારા સંપાદિત શ્રીઆગોદ્ધાર સંગ્રહ ભા. ૧૪ના આધારે આપવામાં આવી છે. * આ ભંડાર ૨૦૦૪ની ત્યાંની હેનારતમાં નાશ પામ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૦ જામનગર (સૌરાષ્ટ્ર) ૧૧ ઝગડીયા ૧૨ ઝીઝુડીયા ૧૩ ડુંગરપુર ૧૪ પરાંસલી (માલવા) ૧૫ પાટણ ૧૬ પાલીતાણા ૧૭ બારડેલી (સુરત) ૧૮ બૌધાન (સુરત) ૧૯ મુંબાઈ ૨૦ રતલામ (માલવા) ૨૧ રાજકોટ (સૌરાષ્ટ્ર) ૨૨ રાણપુર (સૌરાષ્ટ્ર) ૨૩ રાધનપુર ૨૪ લુણાવાડા ૨૫ વઢવાણ ૨૬ સુરત (હરીપુરા) ૨૭ સાલડી (મારવાડ) આ ઉપરાંત પણ સં. ૧૯૯૨ માં જામનગરમાં શ્રીજોનાનંદજ્ઞાનમંદિરની અને શ્રીસિદ્ધક્ષેત્ર(પાલીતાણું)માં સં. ૧૯૯૫ માં શ્રીશ્રમણધપુસ્તકસંગ્રહની સ્થાપના થઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ नमो वीतरागाय શ્રીઆગમોદ્ધારક સચિત્ર : - સંપાદક :ઉપસ પદાપ્રાપ્ત ચરણપ કેજભ્રમર કચનવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ॥ गीतार्थसूरये नमः ॥ ॐ श्रीआगमोडारक-स्तवः ॥ [ अनुष्टुवछन्दः ] श्रीमत्पावं 'सदापाच, नत्वा ध्यात्वा च सद्गुरुन् । प्रकुर्वे भक्तिप्रोऽहमागमोद्धारकस्तवम् ॥ १ ॥ [उपजातिच्छन्दः] सदिभः प्रशस्येन सुधर्मभाजा, जैनागमज्योतिसमर्थन सत् । । कृतं सदाराद्धश्रुतेन येन, जीयात्स 'आनन्दसूरीश्वरेन्दुः ॥२॥ [वसन्ततिलकाछन्दः ] शैलाणराजमनसि श्रुतधर्मतुष्ट्या. हिंसानिषेधविधिना कृतधर्मपुष्टिम् । गीतार्थहेमनिकषं श्रुतसारमुष्टि'मानन्दसागरगुरु' नुत "मुक्तरुष्टिम् ॥३॥ [मन्दाकान्ताछन्दः ] स्वस्तिकाराविबुधमहिताध्यात्मतत्त्वात्प्रकृष्टे, धर्मार्थश्रीन्द्रियसुखभरे 'भारते' भारतेऽस्ति । "जैनेन्द्राक्षाप्राहतविधया रानमानो वदान्यः, श्रीधीप्राज्यः प्रथितमहिमा 'गूर्जरत्रा'ख्यदेश: ॥४॥ तस्यापाचेऽधरितधनदश्रेष्ठिधमिष्ठकोणे, शोभाभासे सुगुणबहुले मण्डले 'खेटका'ख्ये । १ मध्यमपदलोपिसमासोऽत्र ज्ञेयः । २ सत्-सम्यक् आराद्धं श्रुतं येनेति विग्रहः। ३ अमारिपटहार्थपरकोऽयं शब्दः। ४ सारसंचयार्थपरकोऽयं शब्दः । ५ क्रोधवाची शब्दोऽयम् । ६ धर्मस्याथै श्रीः इन्द्रियाणि सुखभरच यस्य (देशस्य) इति विग्रहोऽत्र बोध्यः । ७ जनेन्द्राज्ञायाः अप्रहतत्वरूपप्रकारेणेत्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः 'धर्मज्ञप्तौ सुविशदमतेलब्धतत्त्वप्रतिष्ठं, सर्वोत्कृष्टं 'कपटवणज' राजते पूर्गरिष्ठम् ॥५॥ यत्रोत्तुङ्ग नवजिनगृहं 'पावनाधादि'मुख्यं, यद्वास्तव्याः बहुभवभयाः दीक्षिताः नैकभव्याः । पट्टावल्या "अभयमुनिप'-स्वर्गभूमिः सुगीता, ____ वाणिज्याख्यं 'कपडसहितं तन्नु वयेत केन ? ॥६॥ तस्योत्तंसे कलिमलहरे वर्य'दालालपाटे,' 'मीठाभ्रातुः' भवभयमथोपाश्रयस्योपकण्ठम् । ख्यातं रम्यं ननिततिहरं 'वासुपूज्य'स्य चैत्यं तत्सान्निध्ये विहितकुशलः 'भाइचन्दो'ह्यवात्सीत् ॥७॥ तस्यासीद्वै सुकतरुचिरा सुज्ञ मञ्छा'ख्यपत्नी, शीलोदात्ता सुगुणसदना धर्मतत्त्वे प्रवीणा । धर्माबाधं समनुभवतोः पुण्यसारं तयोर्वे, 'ताराचन्द्रा'नुज'मगनलाला'ख्यपुत्रो बभूव "यः पूर्वाराधितसुचरणज्ञानवैराग्यसारात्, "सारुप्याप्तेर्वर 'धनगिरेः' कालवैषम्यवारी । शास्त्राभ्यासाद् तनुभवरतिस्सा धुभावस्पृहालु 'वज्रस्वामे'जनक इव यो जातरा गाल्पभावः ॥९॥ १ धर्मावबोधे। २ नवाङ्गीवृत्तिकारश्रीअभयदेवसूरीश्वरस्येत्यर्थः । ३ शुभानुबन्धि सुखमित्यर्थः। ४ पूर्वजन्मन्याराधितानां सच्चरणज्ञानवैराग्यानां सारभूतान्निर्विकारभावादित्यर्थः । ५ श्रीवज्रस्वामिपितुः धनगिरिमहर्षे ग्रहस्थावस्थायां यादृशी मनोदशाऽऽसीत्तादृशीं शुभां परिणति समधिगम्य तत्सादृश्यवता येन मग्नलालेन चरित्रनायकजनकेनाज्ञप्रमादिजनयुक्तिच्छलरुपकालविषमताया असारत्वं प्रथितमिति द्वितीयपादरहस्यम् । ६ मोहजन्यासक्तिसूचकमिदं पदम् । ७ वेदोदयसूचकमिदं पदम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ॥ ८ ॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः यद्वद् भोगान किल'धनगिरिमन्यमानो 'विघातान्, ___ वाग्दानार्थ सुबहु यततः शुद्धबुद्धिः समाख्यत् । 'दीक्षां लास्ये सपदि सुतरां कार्यमालोच्य कार्य-' मेतच्छुत्वा चकितमनसः श्रेष्ठिनो मौनमासुः ॥१०॥ तद्वद् गाढं शमितमनसा 'मग्नलाले'न कन्या दानात्स्ष्टप्रभवनलषाः श्रेष्ठिनोऽकारि मोघाः । किनवम्बादेस्स मधिकमुहः मानसं तोषयन् वै, औपायंस्तातिरति यमुना'ख्यां 'कणेहत्य कन्याम् ॥ ११॥ मोहाद्वैते जगति सुतरामुन्मनीभूय सम्यक, संसारीयां कृतिकुशलतां व्यज्य विश्वास्य सर्वान् । कालच्छिद्राधिगतिमुदितः संविजानोऽग्रहोद्यः, सावीं दीक्षां सुमुनिसविधे भावशुद्धिप्रकर्षात् ॥ १२ ॥ किन्त्वज्ञानाहितमतिभराः मग्नलाल'स्य स्वीयाः, दीक्षाच्यावां प्रचुरविधयाऽकाए रूजस्विचेष्टाम् । झञ्झावातैरचलप्रतिमं नैकविघ्नैश्च मत्वा, राजद्वारेऽसदभियुजनात् कार्यसिद्धिं प्रचक्रुः ॥१३॥ एवं दैवाद् विषमभवके चास्के 'बद्धरूपात्, भोगान् भव्यान् प्रबलविधिना भुजमानाद कामम् । लेमे पत्युः सुभग यमुना'देस्तथा पुत्ररत्नं, शुक्तिर्मुक्तां लभति हि यथा स्वातिजादू वारिवर्षात् ॥२४॥ १ मोक्षमार्गेऽन्तरायभूतानित्यर्थः। २ व्यवहारे ‘सगाइ' पदेन एतदर्थः प्रतीतः । ३ स्वस्य इष्टस्य-लग्नसम्बन्धस्थापनरूपस्य प्रभवनं लषन्तिकामयन्ति ये ते इति विग्रहः। ४ प्रबलमोहवत इत्यर्थः । ५ 'अनिच्छये' त्यर्थकमेतदव्ययम् । ६ व्यवहारे ह्येतत्पदभावार्थः 'धमाल-तोफान' शब्देन व्यज्यते । ७ लग्नविधान-(कायदो)स्यासदालम्बनेनासदारोपहेतुकाधिकरण (दावो-केस प्रयोगेनेत्यर्थः: ८ बद्धसदृशादिति भावः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक स्तवः (१) (३) (९) (१) ऊर्वीब्रह्मग्रहशशधराब्दे सदाषाढमासे, 'दर्शाख्याहे 'विदितमहसः धुर्यस्वप्नात् सुतस्य । सच्चन्द्रार्कज्ञभृगुसहिते कर्कलग्ने सुरम्ये, जातस्याधुः मुदितपितरो 'हेमचन्द्रे'ति संज्ञाम् ॥ १५ ॥ यो वै बाल्ये धृतिमतियुतः मार्गदीपस्य भङ्गे नाभिव्येजे पुलिससविधे छद्मतां सत्यनिष्ठः । धर्माभ्यास व्यवहृतिकलां द्राग् समभ्यस्य चित्र, वाचां पत्युः सुमतिलघुता स्वीयबुद्धया हिव्येजे ॥१६॥ जैनाबारे स्वपितुरनिशं प्रेरणालब्धनिष्ठ स्तत्वज्ञानाद् विमलमनसा भोगवेगुण्यमानी। आत्मोन्नत्यै प्रगुणमतिकः मोहभूपं जिगीषुः ___सच्चारित्रग्रहणपरतां व्येज उद्वाहकाले ॥१७॥ किन्तु प्रेम्णा परवशधियां 'बन्धूनां विघ्नरूपा सन्निर्बन्धाचरणमलनाच्छन्दतस्स्निग्धमातुः । मन्वानो वै परिणयविधि चारकापत्तिरुपां, ___'माणेका'ख्यां कुलजसुकनी पर्यणषीद्विचेताः ।। १८ ॥ ___३ पूज्यवर्याणां जन्मकुण्डलिकेयम् । १ अमावास्यायामित्यर्थः । २ वृषभस्वप्नादिति भावः। ४ 'म्युनिसिपालिटीफानस' के. शु.बुसू इत्यर्थपरकोऽयं शब्दः । ५ र ७ गु. X विघ्नभूतादसदाग्रहादित्यर्थः १० श. K ६ चारित्रस्यान्तरायभूतादित्यर्थः, एतद्धि'छंदतः' पदविशेषणं झेयम् । ७ कारागारग्रसनरूपामित्यर्थः । ८ विमनस्क इत्यर्थः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com अगमोद्धारकश्रीणां जन्मकुण्डली Page #155 -------------------------------------------------------------------------- ________________ श्रीअगमोद्धारक-स्तवः मोहान्ध्याढ्ये जगति विषम 'प्रस्तरूपोऽपि दुःखा न्युत्तापायेः 'प्रकृतिमजहन् 'हेमवच्चन्द्र'शुद्धः । ज्येष्ठभ्रातुः सुमुनिभषामाच्चेरणाद् भूरि वन्तुः, छित्त्वा मोहं समयमिषतः प्रावजद्धेमचन्द्रः' ॥१९॥ किन्तून्मुह्यच्छ्वशुरजननिस्वीयकैाध्यवृत्त ायागारे परिणयविधेः व्याजतो रावित वै । यायाध्यक्ष चकितमनसं सारैस्सदुक्तः, 'कत्वाऽप्याप्ताद् द्विगुणचरणात्कर्मणा च्यावितोऽसौ ॥२०॥ 'नन्द्यादिप्रकृतिजहनात्कर्मणोऽपूर्वशक्ते मोहात्कान्तोऽपि जनकसुचोद्यात् स्त्रियो भूषणार्थम् । १'आहम्मद्ये पुरि शुभविधेर्जग्मुषो जम्बुरासात्, __ दीक्षोत्कोऽगाजनकसहगो 'निम्बपुर्या' सुराष्ट्रे ॥२१॥ 'झव्हेराब्धी'न् कुमततिमिगेज्जासकान् दिव्यधाम्नः, (७) (४) (९) (१) ५ निश्रायेति-श्रुति-निधि-विधौ माधशुक्लेषु-घस्ने । १ ग्रस्तसदृशोऽपीति भावः । २ स्वजनसम्बन्धिवर्गजनितनाना कष्टरूपानेरुत्तापादिभिरित्यर्थः । ३ पितुरित्यर्थः । ४ प्रकर्षण मोहाधीना इत्यर्थः । ५ एतत्पदस्याथों हि लोकभाषायां धांधल' इति पदेन व्यवहियते । ६ लग्नविधान कायदो स्येत्यर्थः। ७ लोके हि 'फरियाद करी' इति कथ्यते । ८ एतत्पादस्यायं भावार्थ:-हेमचन्द्रो हि कर्मणा विवशीभूतस्सन् द्विगुणचरणात्-द्विविधचरणात् [एकं च बाह्यवेषरूपं द्वितीय चान्तरभावस्फीतिरुपं] च्यावितः इति । ९ [कर्मविवशतया चरणपतितानां] नन्दिषेणार्दकुमारादीनां प्रकृतेः [स्वभावस्य] जहनं [ त्यागः-परिवर्तनमितियावत् ] यस्मादिति विप्रहः, इदं च 'कर्मणः' इत्यस्य विशेषणम् । १० पितुःशुभप्रेरणयेत्यर्थः । ११ अहमदावादनगरे इत्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः प्रवज्या नन्दयुतजलधि'हेमचन्द्रो' बभूव, तुष्टो वप्ता निजसुतहितश्रेष्ठरीतिप्रसेधात् ॥२२॥ 'आनन्दाब्धिः' शिवसुबननौ संयमे दत्तचित्त श्चातुर्मासं प्रथममुषितः 'लीम्बडौ' गुर्नुपान्ते । बह्वभ्यस्तं यतिजनहितं तत्र दैवात्प्रतीपात् , 'मार्गस्याश्वेतभवदिवसे पूज्यपादा ययुः स्वः ॥२३॥ उद्यद्रोहे हिमपतनवद् गुर्वभावाधिक्षिप्तो___ऽप्युपद्धयों गुरुवरवचो धारयन्नागमीयम् । 'आनन्दाख्या'नुगुणमनसा क्षिप्तमोहो द्वितीयां, चातुर्मासी सुविधि विदधे ऽहम्मदे शाहपुर्याम् ॥२४॥ यात्रां कुर्वन् विहरणविधेः 'केशरीयादितीर्थे ' वातीत्याप्तस्स दुनयपुरे' 'लोकसंख्यां सुवर्षाम् । मौने धर्मे सुबहु सुयतन् शास्त्रवार्तासु विज्ञ स्तीर्थोद्भासी कुसमयमथान् ‘मारवाडे' व्यहार्षात्॥२५॥ सिद्धान्तोक्त्या विशकलयिता लुम्पकादिप्रचारं, कृत्वा यात्रां वरमुनिमा "गोलवाडे'षुतीर्थ्या: । 'पालौ' तुर्य जिनमतमहैर्वृष्टिकालं व्यतीत्या__स्थात् सदवृत्तः पठनसुयती 'सोजते'ऽक्षा वर्षाम् ॥२६॥ सार्वं तत्त्वं सुविशश्मथो बोधयन् भव्यजन्तून् , विहृत्यो 'मरुधरभुवि प्राप्तवान् गूर्जरत्रान् । १ मार्गशीर्षकृष्णकादशीतिथौ इत्यर्थः । • श्रीमभिः झव्हेरसागरपूज्यपादरन्तिमसमये स्वशिष्यायानन्दसागराय आगमाभ्यासपरतायाः श्रुतप्रचारस्य च भारपूर्वक शिक्षा दत्ताऽऽसीत् । ३ अहमदावा नगरे शाहपुरमध्ये इत्यर्थः । ४ तृतीयां । ५ गोलवाडीयपंचतीर्थ्याः । ६ पंचमीमित्यर्थः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः तस्योत्तंसे 'चरुतरभुवो' भूषके 'पेटलादे,' संजुष्टौ 'जीव-मणिविजयौ' 'वस्तृवन्धू सुदीक्षौ ॥२७॥ ऐहामुत्रोपकृतिचतुरं रुग्णमायुक्त.चेताः, निर्याम्याप्ताचरितचतुरः षष्ठवर्षामवात्सीत् । 'संवत्सर्या अवमतिथिजे बुद्धिमेदप्रसङ्गे, पर्यायाल्पोऽप्यधिगतरहश्शास्त्रमान्यं जुघोष' ॥२८॥ वर्षान्ते 'चारुतर'जनता बोधयित्वार्यतत्त्वं, 'छाणीग्रामेऽवसह षिमितं वृष्टिकालं सुधीरः । मूर्तिलावाञ्जिनमतरिपून दुण्ढकान् जोषमाऽऽस्य, 'कल्लोलाख्ये'पुरि विहरता येन दीप्तं सुचारु ॥२९॥ शास्त्रव्याख्यावकितसुबुध स्स्तम्भने' यो ह्यकार्षी च्चातुर्मासं 'वसुमितमथो क्लप्तधर्मप्रचारः । प्रज्ञोत्कर्षाजिनमतहितात् पाश्चचन्द्रान्यतीर्थ्यान, कृत्वा वादे प्रतिहतधियो भासिता जैनदृष्टिः ॥३०॥ वर्षान्त षडियुतभविक सङ्घमादाय भव्यं, यात्रां कृत्वा विमलगिरिसत्तीर्थराजस्य सम्यक । भव्योद्बोधं सुविधि विचरन् वर्य'साणंद'पुर्या', चातुर्मासं नवममवसच्छास्त्रतत्त्वप्रकाशी ॥३॥ चातुर्मासत्रय महमदावाद'माश्रित्य लब्धा, शाब्दे न्याये रुचिरपटुता येन विद्वत्सुमान्या । १ पिता ज्येष्टभ्राता चेत्यर्थः । २ सप्तमम् । ३ मूर्तेरपलापकारिणः । ४ अष्टमम् । ५ एष हि शब्दः भाषायां 'छरी पालतो संघ' इत्युच्यते । ६ व्याकरणे इत्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ १० श्रीआगमोद्धारक-स्तवः कृत्वा रम्यां सुविधि 'तमसा नोदिकां तीर्थयात्रा, दुष्कालात्तौं सहकृतिनिधिः कारिता "पट्टणे' यैः ॥३२॥ (८) (५)(९) (१) नागा-क्षा-के-न्दुमितशरदो माघराकाह्नि रम्ये, 'प्रायच्छद्धर्मजजरणछोडाय दीक्षां सुशिक्षाम् । आद्य शिष्य 'विजयसहितं सागरान्त विधाय, वर्षी ब्रह्मे-षु-निधि-कुभवां "भावपुर्या'मवात्सीत् ॥३३॥ शास्रोपझं हितमुपदिशन भुरिभव्यप्रबोधं, वर्षाकालं मनुमितमथो "राजपुर्या'मुवास । सत्रा श्री नेमिमुनिपति नोदूह्य सिद्धान्तयोगान् , 'पन्न्यासाख्यं' पदमलभत ज्येष्ठशुक्ल दशम्याम् ॥३४॥ वषा नीत्वा 'कपडवणजे, धर्मकृत्यैस्तुरम्यै र्यात स्तौराष्ट्र'मथ विचरन् देशनादानदक्षः । कृत्वेतस्ता रणवरगिरेस्स्पर्शनां धर्मवाचा, प्रीतैः 'पेथापुर'परिषदो योजकैस्लत्कृतोऽभूत् ॥३५॥ मज्जद्भध्यान् भवजलनिधौ रक्षिता जैनवाग्भि वर्षे नीत्वाऽऽगमविधियुते १"भावराजाख्यपुर्योः'। 'सूर्य्यद्रङ्गे' विविधसुमहैस्सत्कृतस्सरतीय श्चातुर्मासी 'सुरतनगरे' यापयामास रम्याम् ॥३६॥ , पापानामित्यर्थः । २ 'सहायकारी फंड' इति भावः । ३ गूर्जरदेशीयाणहिल्लपुराख्यपट्टणे इति भावः । ४ [पेटलादासन]धरमजवासिने रणछोडदासाख्यपाटीदारजातिकाय भव्यायेत्यर्थः । ५ भावनगरे इत्यर्थः । ६ चतुर्दशममित्यर्थः। ७ राजनगरे-अहमदावादपुरे । ८ तारंगातीर्थ स्येत्यर्थः। ९ पेथापुरप्रान्तीयपरिषदि गुरुवरस्य जातसत्कृतेस्सूचकोऽयं पादः । १० चातुर्मासद्यमित्यर्थः । ११ भावनगरे-राजनगरे । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः चैत्यान् सर्वान् सविधि 'सुरते'श्राद्धसद्धेन नत्वा, गत्वा 'मुम्बापुरि' भविजनैः प्रार्थितः 'लालबागे' । गौराङ्गाणां 'समितशिखरे' हर्म्यसन्निमिमीषां, धैर्यात् सत्ताभियमगणयन् ध्वस्तवान् यः क्षणेन ॥३७॥ 'दे लाभ्रातु'निधिमपि वरं स्थापयित्वोपदेशा दारेमे सद्विषयखचितग्रन्थरत्मप्रकाशम् । सङ्घ 'नीत्वाऽभयविधु'मुखं 'चान्तरीक्षातीर्थे,' यात्रां चक्रे रसरिनिरतः श्राद्धवर्यैस्समेतः ॥३८॥ धाष्टय नग्नस्सुबहु विहितं तत्र पूजाप्रसङ्गे, . मिथ्याभ्याख्यानमपि च ततो न्यायगेहे प्रयुक्तम् । जित्वाऽकार्युः झगिति गुरवस्सत्यतत्त्वप्रयोगा दाङ्ग्लन्यायाधिपतिहृदये जैनधर्मप्रकाशम् ॥३९॥ (५) (६) (९) (१) बाणा-र्य-के-न्दुमितसमसि प्रावृषं 'येवलायां,' स्थित्त्वोद्वाह्य प्रथममुपधानवतं श्रावकाणाम् । 'सूर्यद्रले' जलदसमयौ यापितौ धर्मकृत्यै 'दीक्षित्वैतहिंतनगणपं 'माणिक' चान्यभव्यान् ॥४०॥ धर्मकान्तिच्छलमुपदधन् लालनाख्यो हि विद्वन् मन्य स्सिद्धायल'भुवि तदाऽपूजयत्स्वं 'शिवाथैः । पाखण्डं तत् भृशमपगतं कर्तुकामैगणीन्द्र १ अभयचंद्रझवेरिणस्संधपतिपदेन नियोजितमित्यर्थः । २ 'छरी पालतो संघ' इतिभावः । ३ दिगम्बररित्यर्थः । ४ वर्षे । ५ वर्तमानकालीनगच्छाधिपतिमिति भावः । ६ शिवजीदेवशीप्रभृतिभिः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ श्री आगमोद्धारक स्तवः र्मन्दश्रीः 'कान्तिविजयमुखैस्सङ्घबाह्यः कृतस्सः ॥४१॥ स्थित्वा वर्षे विषयजिनमौ 'स्तम्भतीर्थे' च 'छाण्यां' ज्येष्ठभ्रात्रे 'विजयमणये' वर्यपन्न्यासभूषाम् । दत्त्वा तीर्थाणि सविधि नमन् 'पत्तनं चाणहिलं. ' भव्य श्रोतॄन् जिनमतसुधां पाययन्नाप रम्यम् ॥४२॥ १२ तत्रायाप्य श्रुतवर मुद्दाप्यायिनीं भव्यवर्षा, "सङ्घस्थ तपसि धवले दितिथौ 'मल्लितीर्थे' । 'अज्ञानान्धतमसमथनायागमोद्धारकर्त्री, श्रीज्यां संस्थाप्य समितिमथो हर्षयामास भव्यान् ॥४३॥ आज्ञप्तं यत्स्वगुरु' जयवीरा'भिघैरागमाना मुद्धारार्थं चरमसमये पालितुं तद् यथेष्टम् । बहायासेन च गणिवरस्साधुसङ्घोपकृत्यै, प्रारेभे मुद्रणमथ महत् स्वाश्रयेणागमानाम् वर्षायां 'पाटण' मुपगतैर्वाचनाऽद्या ह्यकारि, निर्ग्रन्थानां वरमतिमतामागमाभ्यासवृद्धये । तस्यां श्री' सूयगडदशवैकाल षट्त्रिंशिकादीन्, व्याख्यायाऽयुः 'कपडवणजे' वाचनाये गणीशाः ॥४५॥ तत्र व्याख्याय पटु "ललिता - वश्यकादीन् सुयत्नं १ प्रवर्तक क्रान्तिविजय महाराज मुख्यैः, सूरिभिरित्यध्याहार्यम् : २ चातुर्मासद्वयम् । ३ त्रयोविंशति - चतुर्विंशतितममित्यर्थः । ४ श्रुतज्ञानस्य वरमुदः हर्षस्याप्यायिनीं पोषिकां । ५ चतुर्विधसङ्घस्योपस्थितिसूचकमिदं पदम् । ६ वैशाखमासे । ७ दशम्याम् । ८ भोयणीतीर्थे । ९ आगमोदयसमितिसूचकोऽयं शब्दः । १० ललितविस्तरा - आवश्यक सूत्र ! - अनुयोगद्वारसूत्र - योगदृष्टिसमुच्चय - उत्तराध्ययन सूत्र प्रन्थानित्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 118311 www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ॥४७|| श्रीअगमोद्धारक-स्तवः जग्मुर्वर्षार्थ'महमदपुर्या' स्वधर्माभिवृद्धयै । तत्र स्थानाङ्ग'मथ 'सविशेषाकरं वाचयित्वा, वर्षामस्थुः 'सुरतनगरे' भासयन्तो हि धर्मम् ॥४६॥ तत्राकाषुयुग शरमिते वाचने "चानुयोग श्रोनन्या-चारमुखमहदावश्यकाद्या'गमानाम् । पवङ्कारात् "सुयतिसमजे कालदोषात्प्रहीणं, सच्छास्त्राणां विततपठनं संततं वृद्धिमाप 'आनन्दाब्धेः' प्रवरगणिनस्तत्त्वनिष्ठागरिष्ठौ, भक्तयुत्साहौ श्रुतजिनमतस्फीतिकार्येषु दृष्ट्वा । (४)(७)(९)(१) वर्षेऽया-त्रि-ग्रह-तनुमिते राधशुक्ल दशम्या माचार्यत्वं कमलविजया'स्सरयः ‘सूरते'ऽदुः ॥४८॥ स्वणे माणिक्यमिव खचितं योग्यसाम्यं च सूरे वक्ष्वि प्रोतस्सुमहमकरोत् सूर्यपुर्यास्सुसङ्घः । न्यायागारे ललनविषयानिष्टवादं विजित्य, धर्मभ्राजी मुनिपतिरथो 'मोहमय्यां' समेतः ॥४९॥ (२८) । लमध्यङ्कप्रावृषि वृषमहिम्नोऽर्जको नैककार्य- . भिक्षार्तीयनिधिकरणेऽप्रेरयन् दानशौण्डान् । १ अहमदावादनगरे । २ विशेषावश्वकभाष्यसहितमित्यर्थः । ३ चतुर्थी-पंचमी चेति भावः । ४ ललितविस्तरा-योगदृष्टि० अनुयोग०३आवश्यक०-उत्तराध्ययन० - विशेषावश्यक -स्थानांग०३- सुत्राणामित्यर्थः । ५ साधुसङ्धे इति भावः । ६ वैशाखशुक्ले । ७ लालनशिवजीप्रकरणं न्यायागारेऽपि विजित्येत्यर्थः । ८ धर्मप्रभावनया इत्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ १४ श्रीआगमोद्धारक - स्तवः 'की काभ्रतु' भवनमुषितस्त्ररिराड् 'भायखल्ले,' स्वागः क्षान्त्ये विहितविनयः प्रार्थितो लालनेन ॥५०॥ (५) (७) (९) (१) चातुर्मासे शरमुनिनवेन्दौ श्रुतप्रोक्तरीत्या 'देवस्वोत्सर्पणविवदने वादगरभान् विजेतुः । स्ररेस्सङ्घार्पितनिखिलसद्ग्रन्थरत्नानि सङ्घो जैनानन्दश्रुतवर गृहे ऽस्थापयत्सरतीयः ' 'सिद्धाद्रेर्जीवणनवलचन्द्रो हि यत्प्रेरणातो, यात्रासङ्घ विविधसुमहैः पादचारं निनाय । कृत्वा यात्रां सह सुभविकैस्स रिवर्यश्चकार, 'पालीताणे' 'गुद्दमुखमितां वाचनां साधुसङ्के 'पिण्ड - प्रज्ञापन- भगवतीनो घनियुक्तिका 'ञ्च, व्याख्यायोद्वाह्य शुभमुपधानवतं भाविकानाम् । विज्ञप्तिं मालववसिमतां मानयित्वा च सूरि शिष्यैः साकं किल " रतिललामाख्यपुर्या' समेतः ॥ ५३ ॥ धर्मोन्नत्या 'ऋषभसहितां केशरीमल्लनाम्नीं, संस्थां' तत्राखि 'लजिनमतोद्भासिकां स्थापयित्वा । 'व्याख्याप्रज्ञप्ति' समवयसूत्रादिप्रज्ञापना'र्ना, चक्रे व्याख्यां कुलगिरिमितां वाचन कर्त्तुकामः ॥ ५४ ॥ २ ॥५१॥ ॥५२॥ १ उत्सर्पण (बोली)स्याशास्त्रीयताया देवद्रव्यस्य च चर्चा सूचकमेतत्पदम् । २ श्रीजैनानन्दपुस्तकालये इत्यर्थः । ३ षष्ठोमित्यर्थः । ४ रतलामनगरे इत्यर्थः । ५ खिलशब्दो हि विघ्नापरपर्यायोऽतोऽत्र निर्वनतया जिनमतस्योद्भासकारिणीमित्यर्थो ज्ञेयः । ६ छन्दोभंगभिया विहितः श्रीसमवायानसूत्रार्थे एतादृशपदप्रयोगः मर्षणीयः घीधनैः विद्वद्भिः । ७ सप्तमीम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः 'शैलाणाख्य' पुरमथ यतीन्द्रो हि सवाग्रहेण, __ चातुर्मासार्थमुपगमितो धर्ममुढान् प्रबोद्धम् । मत्वा धन्यं नृपतिरपि यच्छास्त्रवाचो निशम्या मायुद्घोषं दयितहृदयस्वीयराज्ये चकार ॥५५॥ पूर्ण शैलाणनृपविषये' 'ह्यष्टमीरुद्रदर्शा ऽऽख्याताहःपर्युषणदिवसे मारीचारं न्यधीत् । प्राच्यं वृत्तं हकबरविबोद्धः स्मृति 'हीरमरे' रानीयायाद्विविधनिगमान् पावयन् "रत्नपुर्याम् ॥५६॥ प्रेमज्ञप्त्या श्रुतवरतपस्सम्यगुद्वाह्य चान्यः पुण्यः कृत्यैजलदसमये भ्राजयित्वा सुधर्मम् । "माण्डूतीर्थ'प्रचलितविधौ बाधकं "धारभूपं,' हस्तक्षेपोन्निरसविधयेऽबोधयत्तत्र गत्वा ॥५७॥ 'माण्डू-भोपावर'लसितसच्चैत्ययोस्स्वोपदेशा ज्जीर्णोद्धारं प्रवरभविकैः कारयित्वा यतीन्द्रः । बोध'पञ्चेडपुरपतये' 'सेमलीठक्कुराय, प्रादात्ताभ्यां निजभुवि ततो मारयो वारिता वै ॥५८॥ वर्षाकाले जिनमतविभां वर्द्धयन् 'रत्नपुर्या, शास्र दे यतिपविजय त्रिस्तुतीयं व्यजैषीत् । सङ्घस्याभ्यर्थनमथ निशम्योपघानं सुवाहा, 'सम्मेतादि ब्रजितुमभिबङ्ग" प्रतस्थे मुनीन्द्रः ॥५९॥ १ अष्टभ्यामेकादश्याममावास्यायां पर्युषणासु चेत्यर्थः । २ रतलामनगरे । ३ मांडवगढार्थपरकमिदं पदम् । ४ धारसंस्थानाधीशमिति भावः। ५ उत्कर्षण निरसनार्थमित्यर्थः । ६ हिंसाः । ७ श्रीयतीन्द्रविजयामितिभावः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ १६ श्रीआगमोद्धारक - स्तवः मध्ये मार्ग निजप्रतिभया धर्मभासं वितन्वन्, लोकं नानाविधमुपदिशन् 'कालिकाता' मयासीत् । (४) (३) चातुर्मासे युगगुणमिते तत्र चैत्यादिधर्म्य - स्थानस्थित्यै बहुतरनिधिः कारितो देशनातः ॥६०॥ (0)(2) तीर्थेशानां खयमल मितानां सुनिर्वाणभूमे 'सम्मेताद्रे' : प्रथितयशसः पुण्ययात्रामकार्षीत् । राज्ञो 'दुद्धेडियविजयसिंह 'स्य भक्त्या विहृत्य, वर्षाहतोस्तुमुनिपतयो 'ऽजीमगज्जे' न्यवात्सुः 118211 बाबूलोकं विषयजसुखास्वादलीनं विबोध्य, संवेगापूरितसुवचनैर्धर्ममार्गे न्ययुङ्क्त । दीक्षा ब्रह्मव्रतविधियुतानुत्सवान् कारयित्वा, पावं पावं विविधनिगमान् 'सादडी' ग्राममापुः ||६२|| पायं पायं जिनमतसुधां भव्यलोकं यतीन्द्रः, प्राग्वाटानां मरुजसहजं वैमनस्यं चिरत्नम् । कृत्वा दूरे श्रुततपविधि सोत्सवं कारयित्वा, बोद्धुं धर्मे शिथिलकृतिकान् 'मेदपार्ट' विजहे (७) (३) नीत्वा वर्षामुदयनगरे' सम्मितां धातुवै - र्जग्मुस्सङ्खेन सह गुरवः 'केशरीया' ख्यतीर्थम् । तत्रौद्दण्ड्यं क्षपणककृतं स्वीयबुद्ध्या व्यपास्या - ध्यारोप्याच्चै स्तिपटयशोऽवर्धयन् सवजं व ॥६३॥ ॥६४॥ 1 उदयपुरे । दिगंबरविहितम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः नग्नाटीयैः प्रतिहतमथो धर्मतेजो विवर्य, न्यायागारेऽधिगतविजया आययुगूंजरेत्रान्' । चातुर्मासं सुमुनिसहिताहम्मदाबादपुर्या,' तस्थुर्भव्यान् विविधममलं जैनतत्त्वं दिशन्तः ॥६५॥ 'माकुभ्रातु'विनतिवशगा 'आश्विनी सैद्धचक्री मोली' दिव्यां नवपदमहोबोधिकां कारयन्तः । 'संस्था संस्थाप्य च नवपदाराधिका स्वोपदेशा __ 'यंग्मेन्सोसायटिविनयतश्चख्युरास्तिक्यतत्त्वम् ॥६६॥ तद्व्याख्यानात् क्षुभितमतिकान् शिक्षितान शास्त्रपाठे___स्सन्तोष्यार्थं 'धनवितरणौचित्यतत्त्वं विबोध्य । याताः 'श्रीदेशविरतिसमाज' ततस्स्थापयित्वा, 'श्रीभोयण्या'मतिशुभमहैरा'द्यतन्मेलकाय ॥६७॥ (९) (३) वर्षावासं निधिगुणमितं यापितुं जामपुर्या' ___ यान्तो मार्गे'ऽहमदनगरे' 'तीर्थसिद्धाचलस्य' । रक्षाहेतोस्सपदि निधये प्रेरयित्वा सुभत्यान् , लक्षाधिक्यं द्रविणचयनं कारयामासुराशु* ॥८॥ १ श्रीनवपदआराधकसमाजस्थापनायाः सूचक एष पादः। २ विद्याशाला(डोशीवाडानी पोळ)मध्ये आस्तिक-नास्तिक-चर्चा-स्फोटस्वरूप. प्रसिद्धव्याख्यानवातसूचकोऽयं पादः । ३ आंगलशिक्षाप्रभावितान् नवयुवकानित्यर्थः । ४ धनस्य व्यये दाने वा पात्रापात्रविवेकमित्यर्थः, एतद्धि तस्मिन् समये ज्ञानप्रचारनाम्ना भौतिकवादसमर्थककेलवणीपोषकालेजहाइस्कूल-बोर्डिंगादीनां हिताहितकरत्वमीमांसासूचकं पदमस्ति । ५ श्रीदेशविरतिसमाजस्य प्रथमाधिवेशनायेत्यर्थः । ६ जामनगरे । . षष्ठिसहस्राणि रुप्यकानां वार्षिकं दत्त्वा तीर्थस्वामित्वनिर्णयस्यानुकूल्याय श्रीसिद्धाचलरखोपाफंडपोषगप्रवृत्तिरेतच्छ्लोके प्रदर्शितारित । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः स्थाने स्थाने जिनमतमहं वर्द्धयन्तो गणीन्द्रा स्स्थित्वा वर्षा "नवलनगरे' चारुवाग्भिस्स्वकीयैः । 'सत्रश्चामाम्लगृहमथ चास्थापयन् 'छात्रगेहं, दान्ताः पूज्यैः धृतिमतिरलात् बालदीक्षाविरुद्धाः ॥६९॥ पश्चादेतास्सुरतनगरे' 'जैनसाहित्यवृद्धि ___ सत्कोशार्थ धनिक नगिनं मछुपुत्र व्यबोधन् । 'मुर्शीदाबादपविजयसिंहस्समेतोऽत्र सुरे भक्तिव्यक्तीकरणपटुको भावतो दर्शनाय ॥७॥ आसीच्छी देशविरतिसमाजस्य' पर्षत्सुरम्या, दत्ता तस्यां भविकहितदा देशना सारगर्भा । "रत्नाम्भोधेः'पठनसहनम्थायिकोशं विवर्य. दृब्धा 'तत्त्वप्रसारणकरी बोधमालाख्यसंस्था' ॥७१॥ प्रवाण्याने कविकजनान् पावयन्त स्सुराष्ट्रान्', प्रावृट्कालं शुभकृतिभरैस्स्तम्भतीर्थ' व्यतीयुः । विहृत्याहम्मदपुर'मितास्तत्र संस्थाय वर्षा, श्रुत्वोद्यच्छन् वटपुग्नृपाज्ञां सुदीक्षाविरुद्धाम् ॥७२॥ सरेश्शास्त्राभ्यसनमुदिता जङ्गमज्ञानशाले त्येवं चाशंसदतिविदुषीजार्मनी क्राउझाख्या' । १ जामनगरमित्यर्थः । २ सत्र-भोजनशाला, आचाम्लगृह आंबिलखातुं । ३ बोडि गाख्यविद्यार्थीगृहमिति भावः । ४ निष्फलप्रवृत्तिमन्तः कृता इत्यर्थः । ५ जनसाहित्योदार कफंडमित्यर्थः । ६ नगीनभाई-मंछुभाई श्रेष्ठिनमित्यर्थः । ७ अधिवेशनमित्यर्थः । ८ श्रीरत्नसागरजैनबोर्डिंगस्थायिफंडमिति भावः। ९ वडोदराराज्यदीक्षाप्रतिबन्धककायदार्थपरकमेतत्पदम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ श्रीअगमोद्धारक-स्तवः (२) (४) नेत्राम्भोधिप्रमित जलमुक्काललाभस्पृहावान् - मुम्बापुर्यागतविजनप्रार्थनातो विज हे ॥७३॥ शाम्रव्याख्य.प्रथितयशसो 'लालबागे' हि सरे र्दीक्षापुष्टिप्रवचनविधेः क्षुब्धयूनां प्रचारैः । व्यामृढाया ऋजुजनततेर्मोहहत्यै 'समित्या, __ पत्र संस्थाप्रथनजनितं चालित 'सिद्धचक्रम्' ||७|| 'माणेकाम्भोनिधि'सदुपदेशात्प्रवृत्तोपधाने, मालारोपोत्सवमुपगता "घट्टकावे पुरे' वै । व्याख्यानैस्स्वैस्समयसहितैस्संय'मायोग्यमूचि ___ नाट्यं रुद्भधा युवजनमतं भासितं शासनं हि ॥७॥ पश्चाद्यातास्सुरतनगरं शिष्यवृन्दस्समेता संवत्सर्यास्तिथिगतविसंवादमुन्मुद्य शास्त्रः । भाव्युत्मत्राध्वगविषमता याञ्जसा व्यञ्जिता सा, किन्नोऽद्यापि प्रकटविदिता वर्तते पर्वतिथ्याः? ॥७॥ नानाप्रश्नोत्थितमतिगतभ्रान्तिशान्त्यै 'सुपर्षत् , सङ्घायासात् सितपटमतालम्बिनो सद्यतीनाम् । (०) (९) (९) (१) 'आकाशा-का-क-शशिपहिते वत्सरे राजपुर्या, जाता यस्यां यतिपतिवरास्सम्यगामन्त्रिता वै ॥७॥ १ चातुर्मासवाची अयं शब्दः। २ श्रीसिद्धचक्रसाहित्यप्रचारकसमितिः स्थापनं सिद्धचक्राख्यपाक्षिकप्रारंभश्चेत्यर्थः । ३ घाटकोपरे इत्यर्थः । ४ दीक्षाया अयोगयताप्रदर्शक युवकसंघप्रेरितं नाटकमित्यर्थः । ५ संमेलनमित्यर्थः । ६ राजनगरे-अहमदावादे । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ २० श्रीआगमोद्धारक स्तवः शङ्कापङ्क भविकमनसो क्षालितुं दत्तचित्ता:, गत्वा तत्र स्वकमतिभराच्छास्त्रपाठश्च सर्वान् । सन्तोष्यैता भविकविनयान्नीरदैस्साकमेवा सेक्तुं सांसारिकजनगणं सूरयो 'मेहसाणाम्' ॥७८॥ 'मध्येवर्ष सुबहु विहितश्शासनोन्नायिकार्य रन्तःक्षेत्रे सुभविकनृणां धर्मपीयूषसेकः । यूरोपीयः श्रुतिपटपुटै'ाउनः सूरिशंसा, पीत्वाऽत्रेतो ह्यमृतवचनैतितृड्कः शशंस ॥७२॥ काले काले पुनरपि पुनः सूरयः पालितेभ्यः, शिक्षा-दीक्षा-वितरणमपि प्रायशो योग्यमेव । तस्मात पादार्पणकरुण का 'पावयन्त्वेषमोऽस्मा नेवसङ्घादरभरमृतः संययुः ‘पालीताणाम्' चातुर्मासे गतवति यथा भ्राजते शारदो श्रीः, पद्मव्याजैस्सरसि सरसा सन्ततं तद्वदेव । सज्ज्ञानश्रीरपि गुरुवराणां च सन्तन्यमाना, नानारुपैनवनवमहैर्धर्मकृत्यैश्च रेजे ॥८॥ 'श्रीमाणिक्यः' 'कुमुदविजय'श्रेत्युपाध्यायवा, पन्न्यासौ द्वौ बहुगुणयुतौ 'भक्ति'-'पद्माभिधौ च । अत्युत्सास्सिह शुभकृपासिन्धुवद्भ्यो भवद्भ्यो लब्ध्वाऽऽचार्याह्वयसुपदवीं धर्मभ्राजो विरेजुः ॥८२॥ १ चातुर्मासमध्ये इत्यर्थः । २ शासनप्रभावक कायैरिति भावः । ३ अन्तःकरणरूपक्षेत्रे इति भावः ४ आगामिकाले। ५ श्रीमाणिक्यसागरोपाध्याय-श्रीकुमुदविजयोपाध्याय-श्रीभक्तिविजयपंन्यास-श्रीपद्मविजयपन्या सेभ्य आचार्यपदप्रदानसूचकमिदं पूर्वार्द्धम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ICON Page #169 -------------------------------------------------------------------------- ________________ धीआगमोद्धारक-स्तव 'आनन्दस्याम्बुनिधि रिति यद वर्तते नाम सत्यं, प्रत्यक्षन्तत् भुवि विदधती किं न जैनी प्रजाऽभूत् । तस्मात् सूरीन् झगिति "नगरे जामपूर्वे'ऽपि सङ्घः, प्रार्थं प्रार्थ कथमपि चतुर्मासवासाय निन्ये ॥३॥ अझैः कैश्चित् श्रुतकथितसिद्धान्तवाचा विरुद्धं, प्रोक्तं वृद्धिक्षयविषयकं पर्वतिथ्याः मतं यत । उग्रं तत्खण्डनमथ कृतं शास्त्रदृष्ट्यापि लोकं बोधित्वाऽरं नवमतवतो लजितास्यान् प्रचक्रुः ॥८॥ तत्रैवाये जलदसमये स्थापितो 'देवबाग लक्षम्या'नाम्नाऽऽश्रमवर उपादिश्य लोकः सुखेन । पश्चाद् भक्तो 'नगरधनप: पोपटाह'स्तुभक्त्या, सौराष्ट्रीयाखिलजिनपसत्तीर्थसंस्पर्शनाय ८५॥ सङ्घ नीत्वा चरणचलनं सिम्पालनोक्तं, सानन्दोऽगात् , सकलमपि तदवर्णने चारुरीत्या । तीर्थाः सौराष्ट्रविषयभवाः सङ्घयात्रा च' नाम्नाख्याते ग्रन्थे लसति तदिवाऽऽयोक्तुमाकेतयन्नन् ॥८६॥ . (संदानितकम्) (८) (४) एवं वस्वब्धिमितमथ ये वृष्टिवासं जनानां, पुण्याढ्यानामतिविनयतः सिद्धक्षेत्रे' हि कृत्वा । १ जामनगरे । • आनन्दसागरसूरीश्वरेण सहेत्यर्थः । ३ 'सौराष्ट्रनां तीथों अने संघयात्रा' इत्यास्यग्रन्थे इति भावः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ २२ श्रीआगमोद्धारक-स्तवः 'खातारम्भ चरमजिनपस्याह्वया ह्यागमानां, रक्षागेहस्य च' सुभविकः कारयामासुरत्र ॥८७॥ अन्यत्तत्र 'श्रमणनिकरग्रन्थसंग्राहि सङ्घ, संस्थाप्यारं शुभ महमदाबादपुर्या' यतीन्द्राः । भक्त श्रीमोहन'इति महच्छेष्ठिना सदव्रतानां, __रम्ये हृद्यापनविधिमखेऽभ्यर्थ्यमानाः प्रजग्मुः ॥८॥ सिद्ध शास्वरुपकृतिकरं लक्षशो रुप्यकैस्तं, __ सम्पाद्योद्यापनविधिमलं 'झाम्पडापोल'मध्ये । (५) (५) (९) (१) तत्रावात्सुः शर-नव-नवै-काश्चितेऽब्देऽब्दकाले, चाा वीथ्यांसुगुरुचरणाः 'नागजिद् भूधराणाम् ॥८९॥ पश्चादेताः क्षरणसमयं यापयित्वाऽऽगमाना मागारस्य प्रचलितविधिं वीक्षितुं पालीताणाम्' । साङ्गोपाङ्गं त्रुटिविरहितं सत्यमारब्धकृत्यं, __ त्यक्त्वा सर्वस्वमपि सततं साधयन्त्येव सन्तः ॥१०॥ कृत्वा लोकोत्तरसुचरितं ये तरन्तीह लोकं, धन्यास्ते वै सफलजनना भूभराः सन्ति चान्ये । सत्यामेतां भणितीमथ ते कर्त्तकामा यतीन्द्रा स्तत्रातिष्ठन् 'वरसलिलदाऽऽसेककालत्रयीं ते ॥९॥ १ श्रीवर्धमानजैनागममंदिरस्य खातमुहूर्त्तमिति भावः । २ श्रमणसंघपुस्तकालयाख्यज्ञानालयस्थापनामित्यर्थः । ३ श्रेष्ठिवर्यत्रीमोहनलाल. छोटालाल इति भावः । ४ वृष्टिकाले । ५ पोलवाची अयं शब्दो ज्ञेयः। ६ चातुर्मासमिति भावः । ७ शिलोत्कीर्णागममंदिरस्येत्यर्थः । ८ चातुमाससत्रयमित्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ श्रीमागमोद्धारक-स्तवः दीर्घायासैर्गणधरवरप्रोक्तजैनागमानां, ___ • पाठ शुद्धं दृषदुदरगं शिल्पविद्याप्रवीणैः । कारं कारं किमु न कलितं सूरिभि कर्म चित्रं, यस्माजातो ह्यपलनिकरोऽप्यागमज्ञः(भ्राट) परे के ?॥१२॥ रम्योपाध्यायकपदमदुः श्रीक्षमासागरेम्यः. श्रीमच्चन्द्रभ्य उचितपदं चारू पन्यासकाम् । वर्षे चाग्रे 'गणधरगृहं सिद्धचकाहपूर्व, _____ संस्थाप्यैवं 'जिनमतविभासकं सत्समाजम् ॥९३।। (९) (९) (९) (१) अङ्का-का-का-जमितशरदि ह्यागमानां गृहस्य, सत्यां पूर्तावभिनवप्रतिष्ठाविधि माघमासे । पञ्चम्वामानशुभशलाकोत्सवेनापि सत्रा, सन्मूर्तीनां श्रुतविधियुतं कारयामासुरत्र ॥९४॥ सम्पाद्यैवं कपडवणजश्रेष्ठिचीमन्नलाल डाह्याभाईत्यभिधपरमश्रावकप्रार्थनातः । निश्रायां सरिवरसुगुरोश्चार संयोजिताया एताश्चैव्या नवपदसमाराधनायाः सुसिद्धथै' ॥१५॥ चातुर्मास भविकहितकृच्चापि तत्रैव कृत्वा, श्रीसस्यानुनयसहितप्रार्थना'न्मोहमय्याः' । घोद्भासं विहृतिममलां कुर्वतां भक्तवृन्द स्थाने स्थाने मुदितमनसा स्वागतं सुष्ठु चके ॥१६॥ १ श्रीसिद्धचक्रगणधरमन्दिरमित्यर्थः । २ श्रीजैनधर्मपभावकसमाजाख्यसंस्थास्थापनसूचकोऽयं पदसमूहः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ २४ श्रीआगमोद्धारक-स्तवः शाम शामं चिरसमयजां सदिक्षापिपासां, व्याख्यानैः स्वैरपि च जनता अभ्यषिञ्चन् प्रकामम् । सम्प्राप्ताः 'श्रीसुरतनगरं' यत्र चाभूतपूर्व, भव्यं भव्यैः कृतमतितमा स्वागतं भासमानम् ॥२७॥ अर्धक्रोशादपि 'चलसमारोह आसीद् दवीयान् , यस्मिन् केतुप्रवरलसितप्राग्रहस्ताश्च केचित । (५७) सुप्रेष्टास्संवरगुणमिताः बेण्उवाद्यीयसवाः ___ वादं वादं शुभततघनानद्धवाद्यान् विरेजुः ॥९८॥ लक्षाधिक्या नगरजनता राजमार्गेऽभिसूरिं, शीर्षाण्युच्चैगुणरतिभरान्नमयन्ती बभूव । मार्ग मार्ग वसन-कुसुम-स्वर्ण-रुप्यादिपात्र___चालं द्वाराण्यति विरचितान्यार्यसद्भक्तिभावः ॥१९॥ गिन्नी-मुक्ताप्रभृति सुमहर्धेश्च रत्नैर्गहूंल्यः । बढ्योजाताश्शुचिगुणलसदागदाढ्याद् यतीशे । स्वर्णैः 'रौन्यवरसुमभरैस्स त्यमुक्तासुलाजैः प्रोद्यद्रङ्ग विविधसुमहेस्सत्कृत'स्सरतीयः' ॥१०॥ साम्बेलानां भयशरमितानां मुदापादिदीप्ति स्मृरेर्नानासुगुणमहिमाख्यायकास्साधुवादाः । इत्यादिस्वागत-विधिकथा वर्णितुश्चाप्यशक्या मान्थाज्ञया सुमहिमकथा सागरस्वागताख्यात् ॥१०॥ १ स्वागतयात्रा (सामियु)। २ झंडा-निशानधारिणः । ३ उत्तमाः । ४ श्रेष्ठकुसुमसमूहैः। ५ सत्यमुक्ताफलानां वर्धापनैरितिभावः । ६ व्यवहारे हि एतच्छब्दार्थः साइन बोडों' इतिपदेन वध्यते । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ श्रीअगमोद्धारक-स्तवः २५ वक्खारीयाकुलजसुजनैः क्षत्रियः 'मीलपैर्वे, एकादिविंशतिमितसहस्त्राधिकं राय॑यित्वा । सूरेः पादार्पणमुदितया कारयित्वा सुभक्तया, पायं पायं जिनमतसुधां सरिवक्त्राज्जहर्षुः ॥१०२॥ सत्रा सङ्घन च विधियुता चैत्ययात्रा सुरम्या ऽकार्यास्ते यद् समविवरणं मुदितं पुस्तके वै । सोत्साहं विंशतिमण मितान् मोदकान् संवितीर्य, धन्या जाता 'सुरत'-जनता देशनादर्शनाभ्याम् ॥१०३३ चातुर्मासं तदनु विहितं "मोहमय्यां प्रशस्तं, यस्मिन् धर्मोन्नतिततिकृतीः कारयित्वा सुबव्यः । भूयोऽप्येतास्सुरतनगरं श्रावकाभ्यर्थनात स्तत्राभूषन् रुचिरचरमाः वृष्टिवासाच पञ्च ॥१०४० (२) (०) (०) (२) या-काशा-भ्र-द्विमितशरदो माधवे मासि शुक्ले, कादश्यां शुभशनिदिने श्रावकेभ्यः सुशस्ता । संस्थाऽस्थापि प्रयतमनसा ताम्रपत्रागमानां, भन्यादर्शस्थितिकरमहन्मन्दिरस्थापनायै १०५॥ 'वर्षे चाग्रेऽहमदारपूःश्रेष्ठिनो "माकुनाम्नः हस्ताभ्यामागमवरगृहस्यादिमं खातकर्म । , पन्त्रालयपतिभिरिति । २ चैत्यपरिपाटीत्यर्थः । ३ 'सूर्यपुरन स्वागत' इत्याहवे इति शेषः । ४ मुंबाईनगरे । ५ धर्मस्योन्नतिविस्तार• कारिफायोणीत्यर्थः। ६ वैशाखे इत्यर्थः। ७ श्रावकद्वारेत्यर्थः । ७ २००३ वर्ष इत्यर्थः। ९ अहमदावादनगरवासिन इत्यर्थः । १० माकुभाईत्यभिषया प्रसिद्धस्य माणेकलाल-मनसुखलालाख्योष्ठिन इत्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ २६ श्रीआगमोद्धारक-स्तवः संस्कार्यारं तदनु च शिलारोपणं 'वाडीलाले. त्याख्यश्रेष्ठिप्रवरकरतः कारितं मोदपूर्वम् ॥१६॥ (३) (०) (०) (२) वर्षे रुद्राक्ष ख-ख मिथुने ह्याश्विने शुक्लपक्षे, ___ आशातिथ्यां सुजिनप्रतिमाः पालिताणात इद्धाः । सद्विशत्युत्तरशतमिता आगमागारहेतो रानाय्याकारि च सुविधिना तत्र भव्यप्रवेशः ॥१०॥ (४) (०) (०) (२) 'तुर्यों द्व-द्वयभ्र-नयन-मिते हायने माघशुक्ले, शुक्रे श्रेष्ठे क्षणतिथियुते सन्मुहूत समासाम् । सन्मुर्तीनामपरिगणिनोत्साहयुक्तैर्जनौधे___ रम्ये तस्मिन् श्रुतवरगृहे कारिता सुप्रतिष्ठा ॥१०८॥ संवत्सर्यास्तिथिवरसमाराधनायाः प्रसङ्गे ऽस्मिन्नवान्दे समुदतविसंवादनिर्यासकार्ये ॥ नैकैः प्रवरितविधे श्रुतप्रोक्ततां वै, संसाध्यान्यानपि जिनपथः पोषणोत्कान् प्रचक्रुः ॥१०९३ काले गच्छत्यविरतरितो ह्यधिमे पौषमासे, कृष्णे पक्षे 'शगतिथिगतेऽचिन्तितो वायुरोगः । वृद्धि यातो बहुतर्गचकित्साविधिज्ञः सुयत्नान , सज्जाः जानाम्समुचरिता:किन्तु शान्तो न जातः॥ १॥ १ मुब पुरीयख्य नव्यापारि-धीवाडालाल-चत्रभुजाह्रष्टिकरत इत्यर्थः। २ दशमादिने । ३ १२० संख्याकाः । ४ क्षगशब्दस्य कालवाचित्वमत्र क्षेयं कालस्य च भूनर्तनानभ विरूपेण विध्यस्य विदित्तात् तृयायामि. त्यों बोध्यः । ५ पंच नीतिथौ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ श्री आगमोद्धारक - स्तवः संवाsपूर्वा स्थितिरथ तदाऽऽसीन्न चाल्पाप्यशान्ति - श्वेतोऽस्प्राक्षीजिन पतिपदेऽभूदपूर्वोऽनुरागः । स्थित्यां तस्यामपि नवनवश्लोकनिर्माणकार्य, ज्ञानध्यानादिकमपि मनाङ्नावरुद्धं कदाचित् ॥ १११ ॥ (६) (०) (०) (२) षडू - खा - काश-द्वि-मितपर' वाणी पुनर्वायुवेगो वारंवारं प्रबल रभसा पीडयामास देहम् । मध्ये यस्य स्थितिपरवशाच्छ्री नमस्कार मन्त्रस्या यातोऽभूदहह ! सततं श्रावणस्य प्रसङ्गः आदेः स्वभ्यस्तमथ च तथा देहस्थित्य दि सम्यग्दादर्थं येनेतरजनगणासारोगेऽपि शान्या । ये स्तम्भाद्याश्रयविरहिनाश्चारु पद्मासन, २७ ॥ ११२ ॥ स्वेष्टस्मृत्यामथ निजमनो योजयामासुरारात् ॥११३॥ दृष्ट्वाऽऽश्चर्ये भृशमुपगता डॉक्टर अप्यवोचन् धन्या पते यहि विषमस्थेऽपि रोगे सुशान्ताः । मन्यः कश्चिद् यदि गदहतोऽस्यां स्थितौ स्यात्तदा तु, स्वान्तर्भीतः स खलु सहसान्यां दशामेव यायात् ॥११४॥ एवं रुग्णां स्थितिमथ निजां वीक्ष्य विज्ञाय चास्या - ऽनित्यत्वं वै सपदि वपुषो माधवे शुक्लषष्ठ्याम् । सर्वानाहूय च निजशरीरं ततो व्युत्सृजन्तोSस्माषुक्त्या जिनपतिवगनू ह्यर्धपद्मासनस्थाः॥११५॥ मासे । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १ अयंशब्दः संवत्सरापरपर्याय इति हैमलिङ्गानुशासने । २ वैशाख www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ २८ श्री आगमोद्धारक - स्तवः एकादश्यां निशि कविदिनेऽप्येकवारं त्वतीव - वेगादाक्रान्तिरभवदद्दा ! येन सर्वेऽप्यचेष्टाः । सन्त्यक्ताशाः जिनवरवचः श्रावयामासुराशु, सत्पुण्यानामतिबलतया किन्त्वितं दुर्दिनं तत् ॥ ११६॥ 'वैशाखस्यासितदलगते पञ्चमेऽहून्यस्तकाले, सूर्यस्याभूत् त्रिदशनिलये श्रीगुरूणां प्रयाणम् । हन्ताकस्माद् सुरतजनताऽचिन्त्यम्भोलिपाताद्, भीता व्यग्रा प्रकृतिविधुरा कृत्यशून्या बभूव ॥११७॥ सङ्केनोच्चैस्तरशिखरिता चारु दोला ह्यकारि, प्रासादस्यानुकरणकरी सत्कलाभिश्च युक्ता । विद्युत्पत्रैरधिगतसमाचारवन्तश्च भक्ताः ग्रामाद् ग्रामादरमुपगता अन्त्ययात्रार्थमाशु दोलोत्थानाय च कृत पदस्रादिमुद्रापणा वै, भक्ताः स्वीयं मनुजजननं सार्थकीचकुरेव । अन्ये प्रादुर्द्रविणनिचयं वह्निसंस्कार कार्ये, भव्या यात्रा निखिलनगरे भ्रामिता भक्तिभावैः ॥ ११९॥ पश्चाद् गोपीपुरपरिसरे स्वागमौकः समीपं, संस्थित्यां चापरिमितजनानां गुरूणां सुभव्यम् । नाना काष्ठैर्मलयगिरिजेर्दाह संस्कार कृत्यं, ॥११८॥ नाभूत् पूर्वं न च परमितो भावि तादृग् बभूव ॥ १२० ॥ १ किंतु इतं = गतम् इति पदच्छेदोऽत्र बोध्यः । २ गूर्जर देशोयपद्धत्येदं ज्ञेयं, पूर्णिमान्तमास (शास्त्रीय) पद्धत्या तु ज्येष्ठस्येति बोध्यम् । ३ तार - टेलिग्रामाख्याधुनिकशीघ्र संदेशावहपत्रैरित्यर्थः । ४ अरम् = शीघ्रम् । ५ सुंदरागममंदिरपार्श्वम् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ श्रीआगमोद्धारक-स्तवः २९ (१२५) शिष्याः पादोत्तरशतमिताः अष्टत्रिंशत् सुसंस्थाः, (१२) ज्ञानागारा मुनिगितमताः सन्ति यत्कोत्तिदीपाः । यैश्चाकारि श्रुतहितकरीर्वाचनाः सप्त यासु, ग्रन्थाः 'लक्षद्वयधिकगणितश्लोकमाना हवाचि ॥१२१॥ सप्तत्रिंशत्सुरपनयनाङ्गाधिकानां नवीन प्रलोकानां ते भुवि रचयितारः कथं स्युर्न नम्याः!। ऊनाशीत्युत्तरगतशतग्रन्थसम्पादकास्ते, (५०) धन्याः पश्चाशदधिकशुभग्रन्थसाहकाश्च ॥१२२॥ व्याख्यानानामपि कतिपये ग्रन्थवर्याः प्रसिद्धाः, येषां सन्ति प्रथितविभवा मूमिकाः प्राथमिक्यः । (७८) द्वयूनाशीतिप्रमितरुचिरग्रन्थरत्नेषु येषां, मार्गे लोकान् जनिहितकरं बोधयन्त्यो लसन्ति ॥१२॥ (१२) आदित्याङ्काः सुततमुपधानव्रताः कारिताः यैः, शोध शोध सकलसुजिनोक्तागमानां सुपाठान् । सल्लोकानामुपकतिहितं मञ्जु मुद्रापयित्वा, नैकान् योग्यानभ्यसकृतिनोऽधीतयेऽयूयुजश्च ।।१२४॥ एवं नानावतजपतपोध्यानदीक्षाप्रतिष्ठा यात्रास्नात्रादिकबहुविधोद्यापनैश्चोपधानैः । १. २३३३४२ श्लोकप्रमाणग्रन्था वाचनासु वाचिताः । २ सप्तत्रिंशत्सहस्रमितानामित्यर्थः । ३ प्रस्तावना इत्यर्थः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ३० श्रीभागमोद्धारक स्तवः भव्यान् जीवान् जिनपगदिते रम्यमार्गे नियुज्य, त्यक्त्वा देहं सुरपतिगृहं संययुः सूविर्याः येषां कीर्त्ति विमलविमलामश्मताम्रागमाना ॥ १२५ ॥ । मागारस्था दिशि दिशि दिशन्त्यः पताका नितान्तम् 'यावच्चन्द्रारुण किरणत्रन्तौ दिवि द्योतमानौ, गायं गायं तदवधि मुदा रज्जयिष्यन्ति लोकम् ॥ १२६ ॥ || अन्त्यमङ्गलम् ॥ (शिखरिणी) कृतं यैर्लोकानामुपकृतिहितं वाचनिकया, श्रुतानामभ्यासस्त्रुटिविरहितः सम्प्रचलितः । सुपूज्यस्तान् 'श्रीसागर' इति शुभाख्याप्रथित कान्, नमामः सुरीन्द्रान् श्रुतवरसमुद्धार निरतान् ॥ १२७॥ चित्र - हार-बन्ध* ( शार्दूलविक्रीडितम् ) शश्वच्छान्तिमयान् महामतिमतः कल्यङ्कारान् कर्मठान्, भव्यापत्तिभरापद्दान् जलजवजन्तुभ्य आनन्ददान् । दान्तान् नौमितमां विभावित विधीन् व्याख्यान सज्यासनान्, प्रौढान् सत्यसखान् सदा नतधियाऽऽनन्दाब्धिसूरीश्वरान् १२८ ་་་་ १ यावच्चन्द्रार्कावित्यर्थः । २ कल्यशब्दो हि कल्याणापरपर्यायभद्रवाचकस्ततः भद्रङ्करानित्यर्थोऽत्र ज्ञेयः । ३ क्रियाकुशलान् । ४ व्याख्यानलब्धप्रतिष्ठानित्यर्थः । * अयं हि श्लोकः आधुनिकभूषणपरिभाषया नेकलेसेत्याख्यस्वर्णमयरत्नहाररूपेण संयोजितोऽस्ति, एतस्त्रतिकृति - रेकत्रिंशतमे पत्रेऽस्ति । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ 200 श्री आगमोद्धारक - स्तवः श्री आगमोद्वारकध्यानस्थ स्वर्गताचार्थवर्याणां - चित्रहारबंध गर्भा स्तुतिः ॥ 16 ૬. આચાર્યશ્રી આનન્દસાગરસૂરીજી મહારાજ आ Pa दान रामू मि dopisy DEEPE ww SEP Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat, ३१ handar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ आगमोद्धारक स्तवः naaaaaaaaaaaaaaa (स्रग्धराच्छन्दः) धम्या मान्या वदान्याः गुणिगणगणनास्वग्रगण्या महान्तो, विद्वद्गोष्ठीगरिष्ठा: 'जिनपतिचरणेन्दीवरेन्दिन्वराश्च । घादीन्द्रा देशकेन्द्रा अविकल निगमज्ञाततत्त्वा महिष्ठा9 'भाचार्यानन्दवर्याः' प्रथितगुणगणाः सागरान्ता' जयन्ति१२९ , acaceaeaeaeae ॥ आगमपर्यालोचनप्राणः आगमोपजीवी च श्रमण: श्रामण्यसारमवाप्नोति, लभते च निर्वृतिम् ॥ ॥ जीयासुरागमोद्धारकाः सद्गुरवः । UUUUUUUUUU200000 १ तीर्थकरचरणकमलप्रमरा इत्यर्थः। २ शास्त्रपरपर्यायोऽयम् । ३ पूज्याः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ - : O 0 0 આગામોદારક શ્રીના જીવનદૃષ્યો 0 0 0 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ર - ૭ - ૪ ) જ દ = = = જે -25 જ = = * )c 15 ) ૧ આગમેદ્ધારકશ્રીના ગુરુદેવ પ. પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ 'hઈ The . Page #183 -------------------------------------------------------------------------- ________________ आगा सदर ૩ સ. ૧૯૭૭ રતલામ ૪ સં', ૨૦૦૩ સુરત ૨૦૦૬ નેમુભાઈની વાડી. મં. દી. ધર્મશાળા આ. શ્ર. ઉપા. ૫ સં. ૨૦૦૪ સુરત ૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ આ. શ્ર. ઉપા. ૬ સ’. ૧૯૯૨ સિક્ષેત્ર, પાલીતાણા ચાર આચાય પી Page #185 -------------------------------------------------------------------------- ________________ આ. શ્ર. ઉષા, અંજનશલાકા સ. ૧૯૯૯ મ. વ. ૨ સિદ્ધક્ષેત્ર—પાલીતાણા. ૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ આ. બ્રુ. ઉપા. TI શ્રીવ માનજૈનાગમમ દિર, સિદ્ધક્ષેત્ર-પાલીતાણા, Page #187 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૯૯ આગમંદિરપ્રતિષ્ઠા વડે (પાલીતાણા) આ. છે. ઉપા. Page #188 -------------------------------------------------------------------------- ________________ こ શ્રીવ માનજૈતતામ્રપત્ર આગમમંદિર –સુરત સ. ૨૦૦૪મ. સુ. ૩ ૧૨ બી જૈનાનંદ પુસ્તકાલય સુરત સ. ૧૯૭૫ આ. યુ. ઉપા. 11 Sudharmaswami Gyanbhandar Umara, Surat આગમાહારક ગુરૂમંદિર સુરત સ, ૨૦૦૭ મ. સુ. ૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ આ. ભ. ઉપા. પાલીતાણા (8 F = 2 s t u m) 8. S S ૧૩ ૧૪ સુરત Page #190 -------------------------------------------------------------------------- ________________ ^^^ ' zve # < = 2 ટ સ == આ. શ્ર. ઉપા. राजदशाज we ens CATE ज्वालाग समायान stockton 11 SON સ परिपक w ht renviat ', ' www ૧૬ htt © 11ys #far o... _ane મ Hashew Illus escu ચ ન UDA श्री आगमपुरुषः (નાગ) ॥શ્રી તામ્રપત્રાગમ મંદીર - સુરતના ભૂમિગૃહમાં ઉત્કૃષ્ટ ।। ૐ હ’II - શ્રુતમ ́દીરમાં સ્થિત સ્વર્ણાક્ષરી આગમ પુરૂષ સ. ૨૦૦૫ maste WH १० Page #191 -------------------------------------------------------------------------- ________________ १८ मामा (सुरत) १७. मलागा५ (सुरत) तीर्थकर भगवान्ना लोकोतरउपमायो।। तितरव्यक्तित्व तिकोत्तरादान नाकोत्तरादशदिन तीर्थकरनगवान्नीलोकोसर उमायो॥ ततरव्यक्लिक नायिका शशि अश्विायिका ॥श्रीतार्थत सिउरमा नीतीकृतामहतो सिाउयमा HTML ना GAADAR महागोवा: महामाया अर्हन्तो दि अहन्तो दि जानकायागाशे,जतेयालेंतिमहागोवा । मरानयाहिजिका निशाणांचयाति ॥ सब्याहंताज्जारेयानपरिघितदानयरियायवान उद्दश्यना।।।। -मीशचारांग.४१सूर -मीशन A. गा० १६ मा. श्रु. ५. ११ Page #192 -------------------------------------------------------------------------- ________________ भहानियाभर (सुरत) भासावार (सुरत) तार्थकरभगवान्ना लोकोत्तर उपमाओ॥ ततरव्यक्तित्व होत्तरादेशिक तीर्थकर नगवान्नी लोकोसरउपमाओ। अनतरव्यतिव जालोकोत्तरादा स्वायिका रिचायिका महेतालोको श्रीतीर्थकृतामह सिउपमा। जास्वसिकाउ सिकाउपमा। महानिर्यामकाः महासार्थशहाः हो अहमोहि ॥निजामगरयाणं अमूदनालमईकस्पधारा। यंदामिविणयलओतिविहेण तिमविश्याला -श्रीश्राव.नि. गा. मा. श्रु. ५.. matlamबुभरंजिगोवश्ल वमग्गेल। अवश्देसितं,एवंणेयंनिलिंदालं ।। -की-साब.नि... । Page #193 -------------------------------------------------------------------------- ________________ ndar-Umara, Surat શિલાસ્થાપના—સુરત સ. ૨૦૦૩ titany +vt> h? hs [k jz57 બાલ.') २२ lp]]>lh)> ́É ૧૯૯૯ સ. ૨૧ ૧૩ *]h] * મ. *le www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રસિદ્ધચક્રગણધરમંદિર, કારોદ્ઘાટન સં. ૧૯૯૯ પાલીતાણા છે . ૨૩ સં. ૧૯૯૮ પાલીતાણા, મેતીગુખીયા ધર્મશાળા આ. શ્ર. ઉપા. ૧૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ indar.com આ. શ્ર, ઉષા, ૨૫ સ. ૨૦૦૧ સુરત નેમુભાઇની વાડી ૨૬ સ. ૧૯૯૯ ફા. વે. કપડવંજ પ્રવેશ ૧૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૭, સં. ૨૦૧૪ મા. સુ. ૪ સુરત આગમમંદિરહારધાટન પ્રતિનિવ આ. શ્ર. ઉપા. Page #197 -------------------------------------------------------------------------- ________________ www.umaraqyanbhandar.com ૨૯ સ. ૨૦૦૩ સુરત અ. જી. ઉપા. ૩૦ સ. ૨૦૦૩ રાંદેર ૩૧ સ. ૨૦૦૪ ન. ખે. ધર્મશાળા ૧૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સ, ૨૦૦૩ રાંદેર આ. શ્ર. ઉપા. ३३ ધ્યાનસ્થ અગમાદ્વારક સ’૨૦૦૬ વૈ, સુ. ३४ સ. ૧૯૯૮ પાલીતાણા 14 Page #199 -------------------------------------------------------------------------- ________________ andar-Umara. www.unnarayanbhandar.com ૩૫ આ થ્રુ ઉપા આગાદ્વારકશ્રીના અનન્યપટ્ટધર આ. મ. શ્રીમાણેકયસાગરસુરીશ્વરજી ૩૬ આગમાહારકશ્રીના પ્રથમ શિષ્ય ૫. વિજયસાગરજી ૧૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધ્યાનસ્થ અગદ્ધારક સં. ૨૦૦૬ વૅ. સુ. ૩૭ ૩૯ સ્વર્ગવાસ પછી ૨૦ ૦ ૬ . . ૫ રાત્રી સ્વર્ગવાસ પછી ર૦ ૦ ૬ વૈ. વ. ૫ રાત્રી આ મુ. ઉપા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્મશાનયાત્રા ૪૧ અગ્નિસંસ્કારના સ્થાન પર - આ. . ઉપ!. ૨૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ४२ ५. ઝવેરસાગરજી भ. ४३ ही नहोला र समन नेहम हरछ मनुसमद सुसमाचार मारखुद्दार कोरतुमादेशने सी दमडाक्लोपनसायन उपयोगी मुलसा याताजालिय मिल जापाध्यानसम्म जरि लगाययाय छँ आपना ध गुलामिता छते नहीं जापान 2004 50 जादुধী ઉપરની ઉટાફધાઅનોખટલામાંઞા છ नालायति હસ્તાક્ષર सं. ૧૯૪૬ थे. सु. प म . उपा Page #203 -------------------------------------------------------------------------- ________________ ८४ હસ્તાક્ષર imals knichaea ila2414143Mreau Matpur Rigruntyendry AUTY my helk3e १mansisten us१११२. सं. १८४७ unninib7403olmalhijan 220) મહા સુ. ૧૨ 4 *kuaripadake ४५ अाणिपत्यतिथी ससकादिलाबादौसिंगादिशेदन स्वसुबाश्यनिहित्सवासेनासमा विलिंगन ध्यमादिमिनिटे आगमानवधा परीक्षवेसर्वपाववालोरमदानीमध्यमदाबादम्यमाचार से यस्तबमाधिमानिसारीयायासमिसानसातवमानधनानिषाविधायनिकायवक्षातोयरमाचावि बाकाव्येमागबाध्याय मानपानावरस्यापिका कुमात्र त्यागानिंगीतिनावीमतिमा नियालालमिरपोरपिगीतमनभावसरमप्यक्किमेतीलाममध्योकरस्यानिसिपाखिलल सदारविनितिम समान प्रक्ति कार्यवारणपनिदनियतादोनयरिणामतः संपत्रिका नअन्यदानान्यसमापिबुधविसया वसाहत्या मदोषारमिलयालपुकरायललोनियाधी सान्नही देवतथातायातन्नियोगना मागमतरतयं तहरीशविरुद्ध वामन यातसदिसतम्लामेदार चामात्मनिरपानीसकर्मणाविधिलमुसीबतायोगादिसाहिसारितोगावतमाशपरलोकात धीमानक्सन लवद्रियार्थव्यवमिदमनादिस्यादिपर्यस्व-पक्षिनिस्बालादिभावधिसंयम्बितायदे दिनांगलया सदिाना परिकुर्तव्याराव सावा याविनमनीयार्पसत शनापास्यानेनुमानिय नितमी पारूणाविपाARANAायोगबधामाहर्तत समागोयांत्यसंसददेशनोषध बालासमिनिसादिक्षायैवंययादित भावसंपन्नतापवादहयःप्रयुकेकरोत्यसनियमतीवीपी હસ્તાક્ષર सं. १८७० प. ५वे मा. अ. Page #204 -------------------------------------------------------------------------- ________________ હસ્તાક્ષર સં. ૧૯૫ર આગમાદ્ધારક मधोपशा आशयंतरोपध्योःमत्तम संस्जनस्यैकाशचित्तनिरोध ध्यान तम्तीमातरोधमयसलानमातमननीजस्यसंप्रयो नेताहश्योगायेस्रतिसम्म्याहार विपरीतमनोजस्य वहनायाश्वान सानंचतहविरलशविरतविरतप्रमत्तसथतानां सान्तस्ते य विषयसंरक्षोभ्योरीमावरतदेशविरतयोःपातापायविपाक संस्थान विघयायधमाउसोचायतविह परकवतिनगरका त्वविचार सहमक्रियाप्रतिपातिव्युपरकियानिवतीनिकियो मकाययोगामयोगाजा, एकाश्रयसविकीस्वार पूर्व विचार हिताय बतक श्रुतविचारार्थव्यतनयोगसंक्राति सन्यारी श्रावकविरतानॅतवियोतकनिमोहक्षपकोयमकोका मोरक्षपकक्षालमाननाःक्रमशीसंख्यएवणनिर्जरा,पूला कबकुलकुशालनिथस्नातकाम्यमतप्रतिसेजातीय श्योपा स्थानावकरयतःसाध्या:मरिक्षयावज्ञानजिावरातरायक्षयाचुकवतमहत्य सावनजराभ्यासजकमावषमोक्षमोक्षः नपशामका? भव्यत्वानांनुमन्यत्रकवलसम्यक ज्ञानवनिमय नंतरमधगछायासीकाताव पूर्वप्रयोगासावध हास्तथागतिपरिणामाच्चाविचकुलालचक्रवक्ष्यागतले पालावरमबीतवरनाशखाबासीस्तिकायाभावत् क्षेत्रकालगतिसिंमतीर्थचारित्रप्रत्येकबुधब्बोधितज्ञाना वालानरसंख्याऽस्यता साध्या तिथीनत्यायनललाव्यानयावीनीनक्रमणिकामाम स्त्रीसीतीतर रेआमतांतीनामसार सोना मा. अ. पा. Page #205 -------------------------------------------------------------------------- ________________ N ૪૭ સં. ૧૯૭૦ પૂર્વના હસ્તાક્ષરે मायबलनी कला सौरममावा प्रवासवाणे योगी यंतनमhdaiमय संस्कृतवार । पदयोधा बोनविदोतोरुड़तेवरचे वातायतोलक पदाहरितः स्वरा तोहः ।२ रामधादाबाद खनादौनम माझाश्वान मांसाहौगन्यै सदादिक मायेच संयोगप्रोविजयस्वास्तोलकानशेक्षित हिन्योरशियोकाला पानीले लोकसादिकवलास्टिौदयो कवि पोरयोरवल परेचायक हो आपोप केलाका/ सम्पल निहो निस्विरेनाना मानस्लोभागनो वकाही विशात कमाना नवा कामतानाहमालगोदामादकरायः नावानी याविषयमानाः दोनोकोवायोत मावशी अमः कहने क मला नाही मना सती जानादिताय तुलसीव... राविन्यालाहा तो नामावोबाधिपः फको यो मा. श्रु.. प Page #206 -------------------------------------------------------------------------- ________________ सं % र तिमी जी व नोमामा वासय मेटि कारितामानिमालायां श्री लो। भूतिः वास्तव्यामलिता करिना मनमा। अनिन्दसा ૪૮ સં. ૧૯૯૮ પાલીતાણા श्रीAnागमनमा माका. श्रीमासमाधाना संस्थाकारित सुरतगोपीविषा विशयाधARAHDas पतितापक्वताविहानामा मपलित श्रीमाATIHAR Aparloresसंविझार लायतमारणारप्रत्यारव्यानरमायाख्यानHAROTRAINEMA TIUARरवास/ जासतमताला लेन पसात जवारिक म्हसाबासिलालच RangilfATTलार स्वदलबदनिविद्याADAMISHTATE नववालिकाकालीचा-WRTAIOHIBITE TAaपावित श्रीकारातिरसातव्यमसालावालातीत धमाका तालdia ४५ स. २००२ सुरत कामिनीयं श्रीनाGAROO १९११ बैंकमाये महिने 2000 मा. श्रु. ७. ५. स. २००४ सुरत Page #207 -------------------------------------------------------------------------- ________________ संधुभाव्याकरणस्य भुकोहामा मोछार: दिव्या मध्यभाव्याकरण मसालायमतितमतमधमतोव्याकर. मासिबलाला सामान्यमममम. सोमवामपनत्यरामध्ययनाय, ब्यम मायावविभाषित अतिचारमन्न रापुरतः श्रीमव्याक नारद लातालाँचान्ये व्यायाम ध्ययन सामतरस्सइत्यस्यायनामुनि यात्रपत्रबातोभाबिसयंया. सायानियान्युरन्ध्या तानता. सिरियथाधाममालविवंचीपत। शतानन्यालायाममाभितमयीची स्थायितलतमः कोशविन्याक EURANनाद धधधामकायान संधान ध्ययनसाकमधयेयमकासख. मध्ययनायोमनिसायचोषयुस उखातसपनपाराश्रमादिवर्ग Royanpatया श्रावक अनारम सुस्ताापी मुरा मापदधमा मा.श्रु.९५. ५१.स. २००५ सुरत म.ही. भशाणा ५२ भी उपदेशलाकर परे तर योयोन कसोपानतरंगः Page #208 -------------------------------------------------------------------------- ________________ नान पिता बाMCATESTRUITauri. ..... प्रल-पूर्वधरनाम स्थासियोःसा ययायासंहितावा। पता मुक्करीसत्पनीमाव्यारव्याताभिसरणा सहेतवाक्यालयापर्धाताहतागेराव्यजामन मेधात विमणलेजघको राज्यसदराशासति मोगकता आमाधानकायम सायरसतिषयमानो प्रासादेनपविधी हिदरमायभास्याबाबविलक बदेबतायुरविक्रमाता सुखबोधायतका संहता-1 पपलागलवार शाम परिमाध्ययमहीलाततपास्या मोतफसानियतपाइत्यस्यापंचसूचनामविकसनविराम तौआत्मनाश्यतासम्यकालदंपतो नांग खत्री પ૩ હસ્તાક્ષર સં. ૧૯૯૩ पच. स्त्र पातिकः MnA मुबिनानायायायायेपानी भूमि विशये या मोहरा रियामावतियानसंयुतमार: दोसिमाबाALAHATोतोको नाम नामको रामाविभागी मेस माKAJASEमस्याanihintu Pादिवियोग मा संविदेशमा नयमालांनाan is INSPIRATRAITHोमाने rasRAS हस्ताक्षर स. २००५ सुरत भ. सी. धर्मशाला पा. २८ मा. श्रु Page #209 -------------------------------------------------------------------------- ________________ આગામે દ્ધારકશ્રીના જીવનદૃશ્યનો પરિચય દશ્ય ૧-આગમોદ્ધારકશ્રીને દીક્ષા આપનાર, શાશન માટે જહેમત ઉઠાવનાર પરમ પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ. જેમને સ્વર્ગવાસ ૧૯૪૮ના માગસર સુદિ ૧૧ના દિવસે લીબડી મુકામે થયો હતો. ઉદેપુર લીબડી વિગેરે સ્થળો એમના ગુણોથી રંગાયેલાં છે. દૃશ્ય ર–આગમોદ્ધારકશ્રીના ઉપદેશથી સં. ૧૯૬૪માં સુરતમાં વડાચૌટેથી જે શહેર યાત્રા નીકળી હતી. અને તે વખતે ભાગ્યશાળી ચીમનલાલ શહેર યાત્રાના સંધવી થયા હતા. તે વખતનું આ દશ્ય છે. આગમ દ્વારકશ્રી અને તેમની બાજુમાં તે શહેર યાત્રાનો લાભ લેનાર સુશ્રાવક ઉભેલા દેખાય છે. દશ્ય ૩-સં. ૧૯૭૭માં રતલામમાં કેાઈ તેવા ગ્રહસ્થોના દુરાગ્રહના કારણે એક ફેટા પડાવ્યો હતો. ફેટો પાડીને નેગેટીવ ખલાસ કરવાની શરતે આ ફોટો પાડવા દેવામાં આવ્યો હતે. (વાચકે એટલું શરત રાખવાનું છે કે આગમ દ્વારકશ્રી ફેટાના કટ્ટર વિરોધી હતા. આમાં જે ફેટાઓ આપવામાં આવેલા છે, તેમાના આ અને નં. ૬ ના ફટાને છોડીને બાકીના બધાય ફટાઓ ઝડપી લીધેલા છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૩૦] આગમાદ્વારકશ્રીના દૃશ્ય ૪ઃ-સુરતમાં તેમુભાઈની વાડીમાં તેવે જ વખતે બેઠેલાને છે. અને બન્ને સુરતમાં મધુભાઈ દીપચંદની ધર્માંશાળામાં છેલ્લે પેાતે ધ્યાનસ્થમુદ્રા સ્વીકારી તે વખતને છે. (આગમાદ્ધારકશ્રીના પરમ રાગી શેઠ મેાહનલાલ છેટાલાલ અમદાવાદવાળાએ ચીતરાવીને આ બન્ને ફેટાએ ભેગા બનાવ્યા છે.) દૃશ્ય ૫ઃ–સ. ૨૦૦૪માં શ્રીવ માનજૈનતામપત્રાગમમદિર સુરતની પ્રતિષ્ઠા કરીને પાછા ફરતાં આશીર્વાદ દેતા આ ફોટા છે. દૃશ્ય ૬ઃ–સ. ૧૯૯૨ માં શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણામાં આચાય પદવીએ આપવાને આગ્રાહ કરતાં આપવાનું વિચાર્યું અને વૈશાખ સુદિ ૪ના દિવસે મંગળ મુક્તે ઊપાધ્યાય શ્રીમાણેક્સસાગરજી મ., ઉ. શ્રીકુમુદવિજયજી મહારાજ, ૫. ભક્તિવિજયજી ગણિ, પ. પદ્મવિજયજી ગણિને આચાય પદવી આપિ. તે પછીથી પન્નાલબાપુની ધ શાળાના ચોકમાં પાંચ આચાર્યાં અને જામનગર વાલા શેક પેાપટલાલ ધારશીભાઈ વિગેરે સદ્મહસ્થા આ દૃશ્યમાં દેખાય છે. દૃશ્ય :-સ. ૧૯૯૯માં શ્રીવ માનજનાગમમ'દિરની અંજનશલાકા વખતે મહા વિદરના રાજ ૨૦૦૦ પ્રતિમાજી મહારાજ ની અંજનશલાકા કરી હતી, તે વખતે ગેાઠવેલા પ્રતિમાજી મહારાજને આ દેખાવ છે. દૃશ્ય ૮:–શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણાની જયતલાટીમાં (ગિરિરાજની શિતલ છાયામાં તલાટીમાં) આગમાદ્વારકશ્રીના ઉપદેશ અને સલાહ અનુસાર બંધાવાયેલ શ્રીવ માનજેનાગમમ`દિર છે. આને પ્રતિષ્ઠા સ. ૧૯૯૯ મહા વદ ૫ છે. જેની અંદર આગમાને શિલાઓમાં કાતરી સ્થાપન કરવામાં આવ્યા છે. ૪૦ સમવસરણુ, ૫ મેરૂ, ૪૦ દેવકુલિકાઓ, ૪ લઘુપ્રાસાદ અને ૧ બૃહત્પ્રાસાદ એમ ૪૫ માં થને ૧૮૦ પ્રતિમાજી મહારાજ છે. એની બાજુમાં શ્રસિદ્ધચક્રગણધરમદિર આવેલું છે, જેમાં સિદ્ધચક્રનું માંડલું ૨૪ તીર્થંકરો અને તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ જીવનદશ્યને પરિચય [૩૧ ગણધરે અને એક વીર પટ એમ ૨૫ પટો છે. તત્વાર્થ તેમજ આચારંગ વિગેરે પાંચ નિર્યુક્તિઓ અને સિદ્ધમાત શિલામાં કાતરેલાં સ્થાપન કર્યા છે. મેડા પર ચાર પ્રતિમાજી મહારાજ છે અને ભયરામાં પસણું દાખલ પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવેલાં છે. પાછલી બાજુએ શ્રમણ સંધ પુસ્તક સંગ્રહ બંધાવવામાં આવ્યું છે. જેમાં સાધુઓનાં પુસ્તકે મુકવા માટેના કબાટો છે અને શ્રમણ ભગવંતને પુસ્તક સંગ્રહ છે. તેના ચાર ખંડમાંના છેલ્લા ખંડમાં આંબિલ ખાતુ ચાલે છે. દશ્ય-સં. ૧૯૯૯ની આગમમંદિરની પ્રતિષ્ઠામાં નીકળેલા ભવ્ય વરડાનું આ દશ્ય છે. પાછલી બાજુએ અયોધ્યા નગરીને દેખાવ છે. દશ્ય ૧૦:-જેમ શિલત્કીર્ણ આગમનું પાલીતાણુ આગમમંદિર છે, તેમ આ શ્રીવર્ધમાન જૈનતામપત્રાગમમંદિર છે. આ મંદિરમાં તામપત્રના આગમે દિવાળી ઉપર સ્થાપન કરવામાં આવ્યા છે. ખરી રીતે તે તામપત્રના માટે જ આ મંદિર બંધાવાયું છે. એમાં ૧૨૦ પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે. તિર્જીકના શાશ્વતાચયમાં ૧૨૦ પ્રતિમાજી મહારાજ છે. અહિં ત્રણ માળ (ભેયરૂં, મુખ્ય મંદિર, અને ઉપલાં માળ) છે. આ મંદિરના કમ્પાઉન્ડની અંદર દક્ષિણ બાજુમાં આગમે દ્ધારકની સાહિત્યસેવાની નાનકડી રૂમ આવેલી છે. જેમાં આગમોદ્ધારકની સંપાદિત કૃતિઓ, મુદિત કૃતિઓ અને રચિત રચનાઓ ગોઠવવામાં આવેલી છે. તેમજ આગમ દ્વારકને ફેટે અને બે આગમમંદિરનાં દશ્યો મુકવામાં આવેલાં છે. (આ આગમમંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૦૪ના મહા સુદિ ૩ના થઈ છે.) આ આગમમંદિરમાં ભોંયરામાં શ્રીપાશ્વનાથભગવાનના જીવન દ, મુખ્યમાળમાં શ્રી મહાવીર ભગવાનના દો અને ઉપલે માળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૨] આગમ દ્વારકશ્રીના શ્રી આદીશ્વર ભગવાનના જીવન દશ્ય આપવામાં આવ્યા છે. કારણ કે શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર મહારાજા અને શ્રી આદીશ્વર ભગવાન ક્રમે મુળનાયકજી છે. એટલે તે દશે આપવામાં આવ્યો છે. દૃશ્ય ૧૧:-શ્રી આગામે દ્ધારક ગુરુમંદિર (સુરત) સં. ૧૯૯૯ના વૈશાખ વદિ ૫ નિ બપોરે ૪ વાગે આગમોદ્ધારકશ્રી કાળધર્મ (વર્ગવાસ) પામ્યા. તેઓશ્રીને જે સ્થળમાં (જુની અદાલતમાં આગમ મંદિરની સામે) અગ્નિ સંસ્કાર કર્યો હતો, તે સ્થળ ઉપર આ ગુરુમંદિર બાંધવામાં આવેલું છે. તેમાં આગમોદ્ધારકશ્રીની પ્રતિમા, શેલાના નરેશનો અમારી પટક, માધુરી અને વલભી વાંચનાઓ, આગમોદ્ધારકશ્રીની વાચના, ધ્યાનસ્થ, આગદ્ધારકશ્રીના રચેલા ગ્રંથની નામાવલી અને સંકલનાની નામાવલી, આગમ દ્વારકશ્રીની દીક્ષાથી સ્વર્ગવાસ સુધિની કાર્યકીર્તિ, પ્રતિષ્ઠા સુધિના મુનિ ભગવંતોની નામાવલી અને ગુરુ મંદિરમાં પૈસા આપનારની નામાવલી આપવામાં આવેલી છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૦૭ ના મહા સુદ ને દિવસે થઈ છે. - દશ્ય ૧૨ -શ્રીજૈનાનંદ પુસ્તકાલય (સુરત). સુરતના-ગોપીપુરાના ઓસવાલ મહેલાના નાકા ઉપર આવેલ આગદ્ધારકના અક્ષર દેહાત્મક આ પુસ્તકાલય છે. એની અંદર હજાર હસ્ત લેખીત પ્રતે, હજારો છાપેલી પ્રતે, અને હજારો પડીઓ છે. આગમ દ્વારકનો અપૂર્વ અક્ષર દેહ આ સંગ્રહમાં છે. અમરચંદભાઇ અને જેચંદભાઈએ દેખરેખ રાખીને આ મકાન બંધાવ્યું છે. દશ્ય ૧૩ સં. ૧૯૯૯ ના મહા વદિ ૫ના દિવસે શ્રીવર્ધમાનજૂનાગમમંદિર(સિદ્ધક્ષેત્ર)ના મૂળ નાયક તરીકે બિરાજમાન થયેલ શાશ્વતા શ્રાષભદેવજી ભગવાનની આ છબી છે. દશ્ય ૧૪:-સુરત શ્રીવર્ધમાનજનતામપત્રાગમમંદિરના મૂળનાયક શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાની આ છબી છે. ભગવાનની પીઠે જે ડીઝાઈન દેખાય છે, તે ડીઝાઇનમાં સેનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ જીવનદશ્યના પરિચય [૩૩ વરખ વિગેરે પુરીને કારીગરી કરવામાં આવી છે. તેની પછાળ આખા મદિરમાં ૪૦ હજાર રૂપીઆ ખર્ચાયા છે. દૃશ્ય ૧૫:-શ્રીઆગમપુરુષ (પાલીતાણા, સિદ્ધક્ષેત્ર). સ. ૧૯૯૯માં શ્રીવ માનજૈનગમમદિર(સિદ્ધક્ષેત્ર)ની પ્રતિષ્ઠા વખતે પ×૩ ના ટીમે ઉપર શ્રીનંદીપુત્રચણી ના આધારે આ શ્રીઆગમપુરુષ આલેખવામાં આવ્યા હતા. આ કલ્પના આગમાદ્વારકશ્રીએ કરીને આ દૃશ્ય પેઇન્ટર પાસે ચિત્રાખ્યું હતું. દૃશ્ય ૧૬:- સુવર્ણાક્ષરી શ્રીઆગમપુરુષ (સુરત) સંવત ૨૦૦૫માં શ્રીવ માનજૈનતામપત્રાગમમંદિરના ભોંયરામાં શ્રીઉત્કૃષ્ટ શ્રુતમંદિરમાં દિવાલ પર અર્ધવર્તુળ આકારે આ શ્રીઆગમપુરુષ બનાવવામાં આત્મ્ય છે. તેમાં સિમેન્ટના પાટીયાઓને ઉપયેગ કરવામાં આવ્યેા છે. આગમેાના નામે પાટિયું કારી કાચ બેસાડી તેની ઉપર સુવર્ણાક્ષરે લખવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે– અંગ, ઉપાંગ અને પયત્રના નામેા કાચની ઉપર-લખેલાં છે. જેથી પાછળ લાઈટ થતાં તે વાંચી શકાય છે. છે સૂત્રનુ મસ્તકની પુ રહેલું ચક્કર ફરી શકે છે. એ રીતે આની મનેાહરતા વધે છે. દૃશ્ય ૧૯ઃ-મહાગાપ–સુરતના શ્રીઆગમમદિરના ભોંયરામાં અરિહંત પરમાત્માને આપેલી મહાગાપ વગેરે જે ઉપમા ચિતરાઇ છે, તે પૈકી મહાગાપ ઉપમાન આમાં તાદશ્યતા ચિતરા છે. દૃશ્ય ૧૮:–મહામાહણ–તી કર પરમાત્માને આપેલી આ ઉપમા છે. જેમાં કાઈ પણ પ્રકારના આરંભમાં કાઈ પણ જીવની વિરાધના થાય તે માટે, “આરંભ ન કરે” એમ નિષેધ જે કરવામાં આવ્યા છે, તે જણાવતું આ ચિત્ર છે. દૃશ્ય ૧૯ઃ-મહાનિર્યોંમક-અરિહંતપરમાત્માને આપેલી આ ઉપમા છે. સંસાર સમુદ્રમાંથી પાર ઉતારનારા અરિહંત–પરમાત્મા છે, તે જણાવનાર આ ચિત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૩૪] આગમ દ્વારકશ્રીના - દશ્ય ૨૦-મહાસાર્થવાહ–અરિહંત પરમાત્માને આપેલી આ ઉપમા છે. જેમ અટવીમાંથી સાર્થવાહ પાર ઉતારે છે, તેમ તીર્થંકર પરમાત્મા ભવાટવીમાંથી પાર ઉતારનારા છે. તે વાત આમાં દેખાડાઈ છે. આગમપુરૂષ, મહાગપ, મહામાહણ, મહાનિયમિક અને મહાસાર્થવાહકની ચિત્ર કલ્પનાઓ આગમ દ્વારકશ્રીની છે. તેને તેઓશ્રીએ ચિત્રરૂપે જગતની આગળ મુકી છે. તે પછીથી તે આ દશ્યો જુદી જુદી જગો ઉપર થયાં છે. શ્રીઆગમપુરૂષ કેટલી જગા ઉપર છે તેની નોંધ, મારા જ્ઞાનમિત્ર મુનીશ્રીઅભયસાગરજીએ લખેલ આગમપુરૂષ રહસ્યમાં આપી છે. તદુપરાંત કપડવંજના શ્રીચિંતામણુપાર્શ્વનાથજીના મંદિરમાં આગમપુરૂષ મકરાણું આરસમાં કોતરવામાં આવ્યા છે. મહાગોપ વગેરે ચાર ચિત્રોનાં દશ્યો પૂના ખિડકી, કપડવંજ શાંતીનાથજી મંદિરમાં કાચ ઉપર ચિતરવામાં આવ્યાં છે. દશ્ય ૨૧:-શ્રીવર્ધમાન જૈનાગમમંદિર (પાલીતાણુ)ની પ્રતિષ્ઠાના પ્રસંગ પર શ્રીઆગોદ્ધારક ભાવિકોને વાસક્ષેપ નાંખી રહ્યાં છે, તે પ્રસંગે જણાવનાર આ દશ્ય છે. દશ્ય રર-સં. ૨૦૦૩માં સુરતમાં શ્રી વર્ધમાન જનતામપત્રાગમમંદિરના શિલાસ્થાપન વખતે વાસક્ષેપ નાંખવાની તૈયારીવાળું વાસક્ષેપ મંતરતું આ દશ્ય છે. દૃશ્ય ૨૩-સં. ૧૯૯૮માં પાલીતાણુની મેતીસુખીયાની ધર્મશાળામાં વ્યાખ્યાન પીઠે પિરસિ ભણાવતી વખતનું ઝડપી લીધેલું આ દશ્ય છે. દશ્ય ૨૪:-શ્રીસિદ્ધક્ષેત્ર, પાલીતાણું આગમમંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ બીજે દિવસે પ્રભુદર્શન માટે શ્રી સિદ્ધચક્રગણધરમંદિરના દ્વારને ખલી, પ્રભુદર્શન કરી, પાછા ફરતાં લેવાયેલ, તેજ મંદિરના ઓટલા ઉપરને, સંવત ૧૯૯૯ મહા વદિ ૬ ને આ ફેટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ જીવનદૃશ્યના પરિચય દૃશ્ય ૨૫ઃસ. ૨૦૦૧ માં સુરતમાં ઉપાશ્રયમાં ત્રબકલાલ સંધવીને શાસ્ત્રના પાઠે સમજાવે છે. [34 નેમુભાઈની વાડીના દેખાડવાપૂર્વક વસ્તુ દૃશ્ય ૨૬:-શ્રીવ માનજેનાગમમદિરની પ્રતિષ્ઠા કરીને ધી જયંત મેટલ તરફથી ચીમનલાલ ડાહ્યાભાઇએ ચૈત્રી શાતિ એલીનું આરાધન કરાવવાનું આમંત્રણ મળતાં કંપડવંજ પધાર્યાં. ત્યારે સ ૧૯૯૯ ફાગણ વદમાં પ્રવેશ વખતે, મંગળ ગહુલી કરતી વખતે સમુદાય સાથે ઉભા રહેલા, તેમાંથી આ દશ્ય લેવાયું છે. દૃશ્ય ૨૦ઃ-શ્રીવ માનજૈનતામપત્રાગમમંદિરની પ્રતિષ્ઠા થયા બાદ સંવત્ ૨૦૦૪ ના મહા સુદિ ૪ના પ્રભાતે આગમમાંદિરનું દ્વાર ઉદ્ઘાટન કરીને પાછા ફરતાં પેતાના અદ્વિતીય પટ્ટધર આ. શ્રીમાણેકય સાગરસુરિજી મહારાજ સાથેનું આ દૃશ્ય છે. દૃશ્ય ૨૮ઃસ. ૨૦૦૩માં રાહેરમાં પૂ. આચાય શ્રીવિજયપ્રિતિ ચન્દ્રસુરિજીએ જ્ઞાનમ ંદિર બંધાવ્યું ત્યારે ત્યાં પધારેલા અને તે વખતે ત્યાં સાકળચંદ ખુશાલચંદ ઝવેરી અને મેાતીચંદ કસ્તુરચંદ ચાકસીની સાથે વાતચિત કરતું આ દશ્ય છે. દૃશ્ય ર૯ઃ-સ. ૨૦૦૩ માં સુરત નેમચંદ મેળાપચંદ ઝવેરીની વાડીમાં કાક પદાર્થને જોતું આ દૃશ્ય છે. દૃશ્ય ૩૦:–સ ંવત ૨૦૦૩ માં રાંદેર પધાર્યાં ત્યારે પ્રસન્ન મુદ્રાએ છી’કણીની ચપટી ભરતું આ દૃશ્ય છે. દૃશ્ય ૩૧:સ. ૨૦૦૪માં નવલચંદ ખેમચંદ ઝવેરીની ધર્મશાળામાં શિયાળામાં કાંક જોતું આ દૃશ્ય છે. ઉપાશ્રયમાં આનથી દૃશ્ય ૩૨:-સંવત ૨૦૦૩ માં રાંદેરના કાંઇક જોઈ રહ્યા હાય તેવું આ દૃશ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩૬] આગમખ્વારકશ્રીના ૬૫ ૩૩–સં. ૨૦૦૬ના વૈશાખ સુદ પના જે તબીયત બગડી અને ત્યાર પછીથી જે શરીરની મમતાને છેડી દઇને મૌન અને ધ્યાન મુદ્રા જે અંગીકાર કરીને રહ્યા અને તે જ આવસ્થાએ કાળ કર્યો. તે ધ્યાનસ્થ મુદ્દાને બતાવનાર આ દશ્ય છે. દશ્ય ૩ સં. ૧૯૯૮માં પાલીતાણામાં પન્નાલાલ બાબુની ધર્મશાળામાં ખભા ઉપર કપડું રાખીને હાથમાં છીંકણુની ડબ્બી રાખીને આનંદમાં બેઠેલી મુદ્રાવાળો આ સીન છે. દશ્ય ૩૫:-આગમોદ્ધારકશ્રીએ પાલીતાણામાં ૧૯૯૨માં ચાર આચાર્ય પદવીઓ આપી તેમાં પિતાના અનન્ય પટ્ટધર આ. ભ. શ્રી માણસાગરસૂરિજી મ.ને સ્થાપ્યા તે ગચ્છાધિપતિ શાંતમૂર્તિ વિદ્યાવારિધિ આ. શ્રીમાક્ષસાગરસૂરિજી મહારાજ આ દશ્યમાં દેખાય છે. દશ્ય ૩૬ -આગમ દ્વારકશ્રીના પ્રથમ શિષ્ય વીર પંન્યાસ શ્રીવિજયસાગરજી મહારાજની આ તસ્વીર છે. દશ્ય ૩૭–સુરત મુકામે સંવત ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ને દિવસે બપોરના ૪-૩૨ મિનીટે શુભ મુહંત, સ્વર્ગવાસ થયા પછીથી, નવડાવી-કપડા પહેરાવી થાંભલા સાથે બેસાડેલા. તે સ્વર્ગવાસના દિવસની રાત્રીનું આ તેઓશ્રીનું દશ્ય છે. દશ્ય ૩૮:-ધ્યાનસ્થ મુદ્રાનો ચિતાર બતાવતું એક બાજુનું આ દશ્ય છે. દશ્ય ૩૯ સંવત ૨૦૦૬ના વૈ. વદ ૫ ના સ્વર્ગવાસ પછીથી રાત્રીએ થાંભલા આગળ બેસાડેલા અને સળગતા ધૂપ-દીપવાળું અને વાસક્ષેપ ચઢાવેલું આ દશ્ય છે. જાણે કઈ સાધના કરવાને માટે ધૂપ-દીપ કરીને કેાઈ તમન્ના કરીને બેઠું હોય તેવું આ દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ [૩૭ જીવનદશ્યને પરિચય દશ્ય ૪૦–સંવત ૨૦૦૬ ના વૈશાખ વદિ ૬ના દિવસે સવારે શ્રીઆગમ દ્વારકની સ્મશાન યાત્રા ગામમાં ફરીને અગ્નિ સંસકારના સ્થાન ઉપર આવતી દેખાય છે. તેમાં ૧૬ થંભવાલી, કરીથી મઢેલી, શિખરવાલી પાલખી દેખાય છે, કે જેમાં તેઓશ્રીના દેહને બેસાડેલ છે. દશ્ય ૪ -દશ્ય નં. ૪૦માં જણાવેલી પાલખી અગ્નિસંસ્કારના સ્થાન ઉપર આવતી મનુષ્યોની મેદનીવાલી દેખાય છે. અક્ષર આત્માક દેહ દશ્ય કર-આગમહારશ્રીના ગુરૂજીએ તેમને દીક્ષા આપ્યા પછી જે છુપા રાખેલા તે વખતે લખેલા પત્રને આ ભાગ છે. દશ્ય ૪–આગમહારકશ્રીએ પ્રથમ દીક્ષા લીધેલી અને છૂપા રાખવા પડેલા અને અમદાવાદ લાવવા પડેલા તે વખતે જે એમના માતા-પિતાને જવાબ દેવા માટે ગુરૂજી ઉપર પત્ર લખેલો તે આ પત્ર છે. ૧ મુનિરાજ શ્રી દાલતસાગરજીએ સંવત ૨૦૧૩માં ઉદેપુર(મેવાડ)માં ચાતુર્માસ કરેલું તે દરમ્યાન બાજુની ધર્મશાળાની ઓરડીમાંથી તેમને ઘણું પત્રો મલી આવ્યા હતા. તે પૈકીના પચ્ચીસેક પત્રો મેં જોયાં છે. જેની નકલ પણ મે કરાવી છે. બીજા કેટલાક પત્રો તેમણે શાસનકંટકેદારક ગણિવર્ય શ્રીહંસસાગરજી મહારાજને આપ્યા છે. આ પત્રોમાં શ્રીઝવેરસાગરજી મહારાજના લખેલા, આગમેદ્દારશ્રીના પોતાના લખેલા, તેમના પિતાશ્રીના લખેલા અને તેઓશ્રીના ભાઈએ લખેલા પત્રો છે. આની મુળ કેપીએ તેમની પાસે છે. આ અંગે તેમનો પત્ર આગળ આપીશું. ૨ પ્રથમ દીક્ષા લીધા પછીથી તેમના સાસરીયા પક્ષે કેસ કર્યો હતો, અને તે કેસમાં કેટે તેમણે વાલીની પાસે રહેવું પડેલું અને ઘરમાં સાધુ વિષમાં રહેતા હતા. એવા જ કઈ સંજોગોમાં સહલાકારેએ વેષ મુકવાનું કહ્યું અને તેથી વષ મુકવો પડે. પછીથી થોડા જ મહિનામાં ૧૯૪૭ ના મહા સુદ ૫ના ફરીથી સંયમ અંગીકાર કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૩૮] આગમાદ્વારકશ્રીના દૃશ્ય ૪૪ઃ-આગમ દ્ધારકશ્રીએ બીજી વખતે ૧૯૪૭ના મહા સુદ ૫ના દીક્ષા લીધી હતી અને મુનિ આનંદસાગરજી નામ રાખવામાં આવ્યું હતું. (પ્રથમની દીક્ષામાં મુનિ કનકસાગરજી નામ રાખવામાં આવ્યું હતું) આ વખતે પણ ગુપ્ત રાખવા પડયા હતા અને આત્માન...દી એવા નામથી વ્યવહાર ચાલું રાખવે પડયા હતા. તે જણાવનાર આ પત્ર છે. દૃશ્ય ૪૫:-સંવત ૧૯૭૦ની પહેલાં લખેલ આ ષડશક છે. મરેાડદાર અને પદ્ધતિસરના આ અક્ષરે છે. દૃશ્ય ૪૬ઃ–તેઓ પાતે જે ગ્રંથા વાંચતા હતા. તે પ્રથાને તેઓશ્રી વિષયાનુંક્રમ કરતા હતા. તે વિષયાનુક્રમ પૈકી ૧૯૫૨ માં સેાજતમાં તવા ના મૂળ ભાષ્યનેા કરેલા આ વિષયાનુક્રમ છે. તે પણ સંસ્કૃત ભાષામાં કરેલા છે. જે સાઈજના આ બ્લાક છાપેલાં તે જ સાઈજની બાંધેલાં પાનાની નેટ યુક છે. આ નેટ થુકમાં ક્રમે લાકપ્રકાશ સ. ૩૬, સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર દર્શનસકૃતિ, વિચારરત્નાકર્ અને ગણધરસા ક્રમ છે. આ પુસ્તિકાનાં પાનાં ૧૪ છે. ૧-૧૦, અ શતકનેા વિષયાનુ– દૃશ્ય ૪૭:આગમાદ્ધારકશ્રીએ લઘુ, મધ્યમ અને બૃહદ્ એમ સિદ્ધહેમ વ્યાકરણ ઉપરથી ત્રણ વ્યાકરણ બનાવ્યાં છે. પરંતુ આ તે પાકૃત વ્યાકરણને પદ્યમાં ખનાવવાને આ ઉદ્યમ કરેલા છે. આ પેનશીલના અક્ષરનું લખાણ છે. દૃશ્ય ૪૮ઃ-શ્રાસિદ્ધક્ષેત્ર, શ્રીવ માનજૈનાગમમ'દિરની પ્રતિમાએની અંજનશક્ષાકા કરવા માટે પ્રતિમા ઉપર અમુક લખાવી મુકયું હાય તે। બાકીનુ પછીથી કારી શકાય. તે મુદ્દાએ એક કાપલી તૈયાર કરવામાં આવી હતી. તે આ કાપલી છે (આગમાદ્ધારકશ્રી પોતાના હાથે આચાય લખવાનું ઈષ્ટ ગણતા ન હતા, પણ શિલાલેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ જીવનદશ્યને પરિચય [૩૯ જેવા ભાવીને માટે અતિ ઉપયોગી એવામાં તપગચ્છ અને આચાર્ય લખતા હતા. તે વાત આમાં દેખાય છે. કારણ કે આમાં “તારાનજણા ” એમ દેખાય છે.) દશ્ય ૪૯ તામ્રપત્રના આગમો માટે પૈસા આપનારના નામ, તે તે આગમોના છેડે આવે તે રીતે દરેક આગમમાં નામ કેરાયેલાં છે તે રીતે પાયનાની અંદર લેવાને માટે આ કાપલી લખી આપેલી છે. દૃશ્ય ૫૦ –એ આગમમંદિરની પ્રતિષ્ઠા કયારે કયારે થઈ તે જણાવનારા આ અક્ષરે છે. જે સુરતમાં આગમમંદિરમાં આરસમાં કોતરવામાં આવ્યા છે. દશ્ય ૫૧ -આગમ દ્વારકશ્રીએ છેલ્લામાં છેલ્લી પ્રસ્તાવના લઘુસિદ્ધવ્યાકરણ અને લઘુતમ શબ્દકેશ પિતાના રચેલાની સં. ૨૦૦૫ ના માગસર સુદ ૨ના લખી છે. તેનો આ હસ્તાક્ષરને બ્લોક છે. દશ્ય પર:-ઉપદેશ રત્નાકર જે અપરતટ સહિત મૂળ મલી આવ્યો, તે વખતે શું મહું તે જણાવનાર આ વાક્ય તે વખતે સં. ૨૦૦૫ માં લખી આપેલું છે. દશ્ય પ૩ જેમ આરાધના માટે પંચસુત્ર છે. તેમ તેને અનુલક્ષીને એક નવો ગ્રંથ બનાવ્યું છે. તે પંચસૂત્રી નામને છે. તે ૧૯૮૩ પહેલા ગમે ત્યારે રચેલ છે. દશ્ય ૫૪-પંચત્ર ઉપર વાર્તિક નામની ટીકા આગમોહારકશ્રીએ રચી છે. તે લગભગ ૨૦૦૦ શ્લેક જેટલી છે. તેનો આ અંત્ય ભાગ છે. આ પત્રાઆકારે લખેલે ગ્રંથ છે. આગમ દ્વારકશ્રીની આ છેલ્લામાં છેલ્લી ટીકા છે. (જો કે છેલ્લામાં છેલી રચના આરાધના માર્ગની છે, પણ તેની મુળ નકલ ન મેળવી શકવાથી અત્રે એ બ્લેક આપી શક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪૦] આગમ દ્વારકશ્રીના આરાધનામાર્ગના હસ્તાક્ષર આરાધનામાર્ગ ભા. ૧ સભાપાંતરમાં આપવામાં આવ્યા છે.) ૧-૭-૮-૧૦-૧૧-૧ર-૧૩-૧૪-૧૫-૧૬–૧૭-૧૮-૧૦-૨૦ ૩૫-૩૬ સિવાયનાં ૪૧ સુધીનાં દશે આગાદ્વારકશ્રીનાં છે. નંબર કરના હસ્તાક્ષરે આગમ દ્વારકશ્રીના ગુરૂજીના છે. નંબર ૪૩થી ૫૪ સુધીના હસ્તાક્ષરે આગદ્ધારકશ્રીના છે. તે રીતે આગમેદ્ધારશ્રીના જીવનને વર્ણન કરતું, તેઓશ્રીની કારકિદિ જણુવતું આગમોદ્ધારકશ્રીનું દશ્યમયજીવનચિત્ર આ રીતે સંપૂર્ણ થાય છે. અને આગમોદ્ધારકશ્રીના જીવનને પરિચય પણ સંપૂર્ણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ શેઢદેવચ દ્રલાલભાઈ જૈનપુસ્તકાહારકફડ વિગેરે અનેક સંસ્થાઓ, શ્રીજૈનાનંદપુસ્તકાલય, શ્રીવ માનઐનાગમમદિર(સિક્ષેત્ર),શ્રીવ માનજૈનતામ્રપાગમમંદિર(સુરત)વગેરેના સ‘સ્થાપક અને ઉપદેશક આગમપુરૂષના સંસ્થાપક, દેવસૂરતપાગચ્છ સરક્ષક, ધ્યાનસ્થવ ત આગમાÇારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરિશ્વરજી જીવન ઝાંખી જન્મ ભરતખંડના મધ્યભાગમાં આવેલા ગુજરાત દેશમાં ખેડા જીલ્લામાં કાપડના વહેપારથી પૂર્વકાળે જગ મશહુર બનેલું એવું, નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મ., શ્રીવિજયસેનસુરિજી મ., ઉપાધ્યાય શ્રીસકળચંદજી મ. વગેરેના પુનિત પગલાથી પાવન થયેલા કપટવાણિજય (કપડવંજ) નગરમાં ગાંધી કુટુ′ખના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪૨] આગમખ્વારક મગનભાઈ ભાયચંદના સુપત્નિ રત્નકુક્ષી જમનામાતાની કુક્ષિએ મણીભાઈના લઘુ બંધુ આ ચરિત્રનાયકને જન્મ* સંવત ૧૯૩૧ ના દિવાસાના દિવસે (અષાડ વદિ ૦))ના થયો હતો. તેમણે લગ્ન માણેકબાઈની સાથે થયાં હતાં. જેમ તેમની (સેનાની) ઉત્તમતા ગણાય છે તેમ તેઓશ્રીનું નામ હેમચંદભાઈ રાખવામાં આવ્યું હતું. સંસારમાં બાલ્યપણથી જ તે હિંમતવાલા, સત્યનીચાહનાવાલા, અને નિડર હતા. તે પિતાના નિર્ણય ઉપર નિર્ભર રહેતા હતા. ગમે તેવા પ્રસંગે જવાબ દેવામાં નિડર રહેતા હતા. માતપિતાને પાડેલા ધર્મના સંસ્કાર અને કુદરતિ પૂર્વભવની આરાધનાથી તેઓશ્રીના જીવનમાં ધર્મના સંસ્કાર સારા ઉતર્યા હતા. અ. સી. માણેકબાઈએ ચરિત્રનાયકના દીક્ષા લીધા પછીથી સં. ૧૯૪૭માં પુત્ર રતનને જન્મ આપ્યો હતો. થોડા જ દિવસે બાદ તે મરણ પામ્યા હતા. સંયમ શાસન માટે નિડર જવાબ દેનારા, વાદ કરવામાં તત્પર રહેનારાં અને સ્થાનકવાસીઓને ધ્રુજાવનારા મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે આ ચરિત્ર નાયક હેમચંદભાઈએ ૧૯૪૬ માં દીક્ષા અંગીકાર કરી હતી. તે વખતે તેઓશ્રીનું નામ કનકસાગરજી રાખવામાં આવ્યું હતું. પરંતુ સસરાની દખલગીરીને લીધે તેમણે છુપા રાખવામાં આવ્યાં હતા. અને તેવા પ્રસંગ પર અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આગમે દ્ધારકશ્રીની જન્મકુંડલી આ પુસ્તકમાં આગમેદ્ધારક તેત્ર પત્ર ૧ મે આપવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૪૩ કેસ ચાલ્યો હતો અને તેમણે નિડરપણે જવાબ દીધા હતા. છેવટે કોર્ટના ચુકાદાના આધારે તેમને સાધુ વેષમાં વાલીની પાસે કપડવંજમાં રહેવું પડયું હતું. અને તથાવિધ સંજોગોને આધારે વેષ મુકવો પડયો હતો, પણ ૧૯૪૭ ના મહા સુદિ ૫ ના દિવસે ૧૩ વર્ષ ૪ માસ ૫ દિવસની ઉંમરે લીમડી મુકામે મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. અને “આનંદસાગરજી એવું નામ રાખ્યું હતું. તે વખતે માતાના કકળાટની ખાતર તેમણે છુપા રાખવામાં આવ્યાં હતા અને તેમનું “આત્માનંદી' એવું નામ બહારના વ્યવહારની ખાતર રાખવામાં આવ્યું હતુ. (આ વાત જણાવનારા પત્રો તે સમયના હજુ વિધમાન છે.) જેને અમુક ભાગને બ્લેક આ પુસ્તિકામાં આપવામાં આવ્યો છે. ગુરુ વિયોગ અમુક મહિનાઓ ગુરૂમહરાજે મુનિકમળવિજયજી મ. લબ્દિવિજયજી મ. વગેરેની સાથે રાખ્યા હતા. પછીથી ધીરે ધીરે વાતાવરણ શાંત બનતાં ગુરૂમહારાજે તેમને પોતાની પાસે રાખ્યા હતા. વ્યાકરણ વિગેરેને અભ્યાસ પહેલી દીક્ષાથી જ ચાલુ કર્યો હતો. ચાતુર્માસ ગુરૂમહારાજની સાથે જ રહ્યા હતા. ગુરૂમહારાજની તબીયત ધીરે ધીરે બગડતી ગઈ હતી. સંવત ૧૯૪૮ના માગસર સુદ ૧૧ના દિવસે ગુરુ મહરાજ સ્વર્ગવાસ થયા હતા. એટલે તેમણે દીક્ષાના ૯ મહિનાની અંદર ગુરૂમહારાજને વિયોગ થયો પણ ગુરૂમહારાજની હિત શિક્ષા અંતરમાં ઘણી જ ઉતરી હતી. પિતાની ભણવાની ખંત અને ઉધમના પ્રતાપે અભ્યાસ સાર કરતા હતા. ૩ વર્ષના થોડા જ દીક્ષા પર્યાયમાં તેમણે વાંચનકળા સારી વધારી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ આગમ દ્વારક નિત્યક્રમ આગમદ્ધિારકશ્રીને એ કમ હતો કે ઉંઘમાંથી ઉઠતાં નમે જણાવ્યું કહેવા પૂર્વક ઉઠવું, મનમાં પિતાનું ધારેલું નિત્યનિયમ પ્રમાણે મૌનપણે ગણવું, ત્યાર પછીથી ચાલતાં ચાલતાં ઉચારપૂર્વક ગણવું, પછી માત્રાની બાધા ટાળવી. ત્યાર પછીથી ખાકીનું ગણવું. રાત્રિક પ્રતિકમણ કરવું. પડિલેહણ કરવું. ત્યાર પછીથી વાંચવા બેસવું. ઓછામાં ઓછા રિજ ૫૦૦ કે વાંચવા. બેસે કે ન બેસે પણ વાંચવું તે તો સારું. દેશનાના અવસરે વ્યાખ્યાન આપવું. પછી પાત્રો વગેરેથી પડિલેહણની આવશયક વિધિ કરવી. અને દેહરાસર જવું. ગોચરી પાણી લાવવાનું તેજ વખતે થતું હતું. સુતા પહેલાં ચર્ચાના ગ્રંથામાંથી વાંચવું. પછી આરામ માટે સંથારે કર. પાછું વાંચન કરવું. ગોચરીને સમય હોય તે ગાચરી કરવી. દેવસિક પ્રતિક્રમણ વગેરેની ક્રિયાઓ કરતા હતા. ક્રિયાના સમયે બીજી કઈ પણ જાતની ગરબડ તેઓશ્રીને ઈષ્ટ નહતી. અને કહેતા કે “ આ કાળની ક્રિયા અને તેમાં વળી વાત ચીત ! ! મુનિ શ્રીઆલમચંદજીનું મલવું ત્રણ વર્ષના દીક્ષા પર્યાયે ઉદેપુર (મેવાડ) ગયા હતા. ઉદેપુરની અંદર મુનિ શ્રીઆલમચંદજી મલ્યા હતા. આ ઉદેપુરમાં આગમ દ્ધારકશ્રીના ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મહારાજે અનહદ ઉપકાર કરેલો છે. આજે પણ ઉદેપુર તેમનાં ગુણેને સંભાળે છે. ઉદેપુરને ભંડાર તેમણે વ્યવસ્થિત કરી આપેલ છે. ત્યાં તેમને મુનિ શ્રીઆલમચંદજી મહારાજ મળતાં, એકબીજાને વાતચિત થતાં, “આ પણ એક અભ્યાસી અને વિદ્વાન સાધુ છે.' તેવી તેમને છાપ પડી હતી. ત્યારે મુનિશ્રીઆલમચંદજી એમ બોલેલા કે કોઈ વખત પાલી' જેવા જવું છે. કારણ કે પાલીમાં શ્રાવકે વિદ્વાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી પાલીનું ચાતુર્માસ મુનિશ્રીઆલમચંદજી મહારાજે પાલીના સંઘને જણાવ્યું હશે તેથી પાલીને સંઘ આગમ દ્વારકશ્રીને વિનંતિ કરવા આવ્યો અને વિનંતિ કરી, ત્યારે કહ્યું કે મને વિનંતિ કરવા નહિ આવ્યા છે, પણ બીજાને કરવા આવ્યા હશે. ત્યારે પાલીના સંઘે કહ્યું કે અમને મુનિશ્રીઆલમચંદજી મહારાજે ભલામણ કરી છે. તેથી વિનંતિને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે સ્વીકાર થયા. આથી પાલી તરફ વિહાર કર્યો. નગર પ્રવેશ વખતે નીચી ધડીના અને ઠિંગણા દેખાતા મહારાજને જોઈને ગામના બુઝર્ગો વિચાર કરવા લાગ્યા કે આપની આવડી મોટી વસ્તિ અને સ્થાનકવાસીના સામા ઉભા રહેવું, એ બે વાત આ મહારાજથી કેવી રીતે બનશે ! તેઓ મનની અંદર ઘણુ ક્ષેાભ પામ્યાં, પણ શું થાય. સાકરના હિરા ગલ્યા તે ગહ્યા.” ઠાઠમાઠથી નગર પ્રવેશ થયો. વ્યાખ્યાન પીઠે બેઠા. મંગલાચરણ કર્યું અને પ્રવચન ચાલું કર્યું. તે સાંભળતાં તે જ ખુઝર્ગે આનંદમાં આવી ગયા અને તેઓ ગુરૂદેવશ્રીને એકાંતમાં આવીને ઉપલી વાત કહી ગયા.. ત્યાં ચાતુર્માસમાં શ્રીઠામસુત્રની દેશના દેવાઈ. કોઈ અવસરે પાલીના શ્રાવકો બહાર ગયા હશે. ત્યારે અમુક સમુદાયના સાધુઓની સાથે વાતચીત થતાં કહ્યું કે “અમારે ત્યાં શ્રીઠાણુંગસુત્ર વંચાય છે.” ત્યારે સાધુઓએ કહ્યું કે “તમે સાંભળનારા અને તે વાંચનારા, અને સરખા.” પછી જ્યારે અમુક સ્થળ ઉપર તે જ મુનિરાજે વિહારમાં આગમેદ્ધારકશ્રીને મલ્યા, ત્યારે તે મુનિરાજેએ ચેખા શબ્દોમાં કહ્યું કે અમે તમારા માટે આ રીતે બોલ્યા હતા. “ ખરેખર તમે વિદ્વાન છે.” - આવી રીતે જ્ઞાન–અભ્યાસ ધીરે ધીરે વધતો ચાલ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૪૬] આગામે દ્ધારક પદવીઓ આગમ દ્વારકશ્રીને જન્મ મગનલાલ ભાઈના પત્ની જમનાબાઈની કુક્ષીએ સં. ૧૯૩૧ના અષાઢ વદિ ૦)) કપડવંજ મુકામે થયો હતો. લીંમડી મુકામે શાસન સંરક્ષક મુનિશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે સં. ૧૯૪૭ ના મહા સુદિ ૫ ના દીક્ષા અંગીકાર કરી હતી. મુનિ મહારાજ શ્રીનેમવિજયજી મ. અને આ ચરિત્રનાયકે પંન્યાસ શ્રીગંભીરવિજયજી મહારાજ પાસે યોગવહન કર્યા હતા. ભગવતીજીના ગવહન પણ તેઓશ્રીની પાસે જ કર્યા હતા. અમદાવાદ મુકામે સં. ૧૯૬૦ ના જેઠ સુદ ૧૦ના દિવસે પંન્યાસ પદવી થઈ હતી. (મુનિશ્રીનેમવિજયજી મ. તથા મુનિશ્રીમણિવિજયજી મ. અને આ ચરિત્ર નાયકની ત્રિપુટી કહેવાતી હતી.) સુરત મુકામે આ. વિજયકમનસુરીશ્વરજી મહારાજે ૨૭ વર્ષના દીક્ષા પર્યાયે ૧૯૭૪ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે આચાર્ય પદવી આપી હતી. (અને સુરતમાં સં. ૨૦૦૬ ને વૈશાખ વદિ ૫ ને દિવસે બપોરે ૪-૩૨ મિનિટે સ્વર્ગવાસ થયો હતો.) સંપાદન તેઓશ્રીને શાસનની એટલી બધી ધગશ હતી કે પૂર્વાચાર્યોના ગ્રંથ સાધુ સાધ્વીઓના વાચનના ઉપયોગમાં કઈ રીતે આવે અને વધારેમાં વધારે કઈ રીતે વાંચી શકે અને વાંચન કઈ રીતે સુલભ પડે? આ વિચારથી તેઓશ્રી સંપાદન કાર્યમાં જોડાયા. શરૂઆતમાં શ્રી જનધર્મપ્રસારકસંસ્થા દ્વારા સંપાદન કાર્ય ચાલુ થયુ. ૧૯૬૪માં શેઠદેવચંદલાલભાઈનપુસ્તકોદ્ધારક ફંડની સુરતમાં સ્થાપના કરી અને તે દ્વારા પૂર્વાચાર્યોના ગ્રંથનું સંપાદન કાર્ય શરૂ કર્યું. તે સંસ્થા આજે પણ નવા નવા ગ્રંથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૪૭ છપાવી રહી છે. આજે એ સ્થાએ જ ન ધર બહાર પાડયા છે. છપાવી રહી છે. આજે એ સંસ્થાએ ૧૦૯ નંબર બહાર પાડયા છે. એજ કામે શ્રી આગમેાદયસમિતિ, શેઠઋષભદેવકેશરીમલજીની પેઢી વિગેરે સંસ્થાઓ દ્વારા સંપાદન કાર્ય કર્યું હતું. આગમ સંપાદન આગળ જણાવી ગયા તેમ આગદ્ધારકથી સમાજમાં સાધુ-સાધ્વીઓ વિગેરે શ્રુતજ્ઞાનને લાભ કઈ રીતે ઉઠાવે તેની તમન્નામાં હતા. તેમજ ભણવા આવનારને ભણાવવામાં તલ્લીન રહેતા હતા. આથી જ તે જ સંસ્થાઓની સ્થાપના થઈ હતી અને પુસ્તકોનું સંપાદન થતું હતું. પત્રકાર માટે સુપર-રોયલ ૧૨ પેઝની ગોઠવણી પણ તેમણે જ કરી હતી. આગમની વાચના આપવામાં હસ્તલિખિત પ્રતે મેળવવી એ મહામુકેલીનું કામ હતું. તેમાં વળી તેના અક્ષરે બેસાડવા એ તેથી પણ અઘરું કામ હતું. તેથી આગદ્ધારકીએ પ્રતે છપાવવાનું કાર્ય શરૂ કર્યું હતુ અને આગમને છપાવવાને માટે અને વાચા આપવા માટે ભોયણી મુકામે વિ. સં. ૧૯૭૧માં મહા સુદિ ૧૦ સોમવાર તા. ૨૫-૧-૧૯૧૫ના સમિતિ નીમાઈ હતી. તેનું નામ શ્રીઆગમેદયસમિતિ રાખવામાં આવ્યું. તે દ્વારા આગમે છપાતા ગયાં અને પાટણ વિગેરે સ્થળે થઈને ૭ વાચનાઓ અપાઈ. જેની નેધ મૃતઉપાસના પ્રકરણ ૮ માં આપી છે. આગમાદારક આગમનું વાંચન કઈ રીતે વધે તે તેમને મુખ્ય મુદે હતો. તેથી આગમાં છપાયાં, અને આગમાની વાચનાઓ આપી. આથી ભૂતકાળના શ્રીદેવર્ધિગણી ક્ષમાશ્રમણ વિગેરેની સ્મૃતિ તાજી થતી હતી. તેઓ આ કાળમાં આગમોનું જબ્બર જ્ઞાન ધરાવતા હતા, તેથી તેઓશ્રીનું શ્રીઆગોદ્ધારક એવું બિરૂદ રૂઢ થઈ ગયું હતું. આથી તેઓશ્રીને આગમેદ્ધારક નામથી અન્ને સંબોધીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪૮] આગામે દ્ધારક પ્રવચન ધાર્મિક યા કેઈ પણ વિષયનું પ્રવચન કરવું તે એમને મન સહેલ હતુ. તેથી ગમે તેવી કોઈ પણ સભામાં પ્રવચન કરી શકતા હતા, ભાષણ આપી શકતા હતા. સભાની અંદરથી ગમે તે પ્રશ્ન પુછે તે પણ તેને શાંતિથી ઉત્તર દેવાની તેઓશ્રીની રીતિ હતી અને એ ઉત્તરથી સમજવા આવેલાને સારી રીતે પદાર્થ સમજાતે હતો. એટલી વાત ચેકકસ છે કે જેવું તેમનું જ્ઞાન હતું, તેવું જ તેઓશ્રીનું પ્રવચન હતુ. અર્થાત પ્રવચન પંડિતાઈ ભર્યું હતુ. સંસ્કૃત, હિન્દિ કે ગુજરાતીમાં પ્રવચન કરી શકતા હતા. પઠન-પાઠન અભ્યાસકે અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે જાતે જ ભણાવવાને ઉધમ કરતા. ૧૯૮૭ સુધી તે સમુદાયમાં પંડિતનું નામ નિશાન પણ ન હતું. ભણવાવાલાને પુસ્તકો સહેલાઈથી મળી શકે આ માટે શ્રીજોનાનંદપુસ્તકાલય(સુરત)ની સ્થાપના કરી હતી અને બીજા પણ ઘણું ગામોમાં નાના નાના ભંડાર પણ ગાઠવ્યા હતા. એવી રીતે પાલીતાણામાં શ્રીશ્રમણ સંઘપુસ્તક સંગ્રહની સ્થાપના કરવામાં આવી હતી. જેની અંદર સાધુઓના પુસ્તકો ગોઠવવાને માટે ૪૫ સટોની ગણત્રી મુકી હતી. અત્યારે ૨૨ સટ મુકાય તેટલાં કબાટ છે. તેમાં પણ ૧૫ થી ૧૭ સટો ગોઠવેલા છે. જુદી જુદી જગે ઉપર આજ મુદ્દાઓ પાઠશાળાઓ સ્થપાઈ છે. તીર્થરક્ષા તીર્થરક્ષામાં સદા તૈયાર જ રહેતા હતા અને જીવનના ભેગે પણ રક્ષણ કરતા હતા. શ્રીસમેતશિખરજી, શ્રી અંતરીક્ષજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી (૪૯, ચારૂપજી, પાવલજી, શ્રીકેશરીયાજી વિગેરે તીર્થો બચાવી શક્યા હતા. શ્રીસમેતશિખરજી પાહડ પર બ્રિટીશ ગવરમેન્ટ બંગલા બાંધવાની હતી. તેમાં પ્રચંડ વિરોધ જગાવીને ગવરમેન્ટને હંફાવી હતી. અંતે તે પહાડ ખરીદી લીધા હતા. શ્રી શત્રુંજય ગિરિરાજના રખોપાના પ્રસંગમાં ૬૦ હજાર રૂપીયા વાર્ષિક ભરવાના હોવાથી રૂ ૧૧) લાખની ટીપ કરાવી આપી હતી. જીવરક્ષા જીવરક્ષાને સચોટ ઉપદેશ આપવા વાલા હતા અને એના માટે કટિબદ્ધ રહેનારા હતા. માળવામાં શિલા, નરેશને પ્રતિબંધ કરી તેની પાસેથી જીવરક્ષાનું ફરમાન લીધું હતું. બીજા પણ સેમલિયા અને પંડના ઠાકોરને તેવી રીતે જીવેદયાને પ્રતિબંધ કર્યો હતો. વર્ચસ્વ તેઓશ્રીનું વર્ચસ્વ એવુ હતુ કે તેઓશ્રીને હરાવવાની બુદ્ધિએ આવ્યો હોય કે ચહાય તેવી બુદ્ધિએ આવ્યા હોય પણ તેઓશ્રીના વાર્તાલાપની અંદર તે ઠરી જાતે હતા. એક પ્રસંગ એવો બન્યા હતા કે અજીમગજમાં એક જાણીતી વ્યક્તિ આવી, વાતચીત થઈ અને જવાબમાં હવે પછી તેને ઉત્તર આપવા આવીશ. પછી તે વ્યક્તિ ગઈ તે ગઈ. એવું તેમનું વર્ચસ્વ હતું. વાદવિવાદ કેટલાકે વાદવિવાદને ઝગડો કહે છે અને ખરેખર જવાબ દેનારને ઝગડાખોર કહે છે. આ મનુષ્યો ખરેખર વસ્તુને સમજતા જ નથી. વાદવિવાદ એ ઝગડો નથી, પણ શાસનની રક્ષા છે. આટલા જ માટે તીર્થંકર પરમાત્માને પરિવાર ગણાવતા આજે પણ આ ફરમાન અમલમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫૦] આગમાદ્વારક વાદિએના પરિવાર ગણાવવામાં આવે છે. એટલે વાદવિવાદ એ ઝઘડા નથી, એમ સિદ્ધ થાય છે. આપણા ચરિત્ર નાયકે ખરતાની સાથે ફ્રેન્ડખીલેા બહાર પાડવા પૂર્વક, લાલનશિવજીની સાથે, ત્રણ થેઈ વાલા સાથે, દેવદ્રવ્યવૃદ્ધિની ખાલી ઉઠાવનાર સાથે અને તિથિયેાપકની સાથે અનેક પ્રકારે વાદવિવાદેામાં તલ્લીનતા બતાવી હતી. એવી તેએશ્રીની નિડરપણે વાદ કરવાની તાકાત હતી. શિલાના આગમા આગમેાની વાચના આપવી, આગમેાને છપાવવા, એ જેમ આગમાદ્ધારકનું કૃત્ય હતુ. તેમ આ પણ તેએાશ્રીની ફરજ હતી. દિગબરે। આગમા નાશ થઇ ગયા કહે. ઢુંઢીયા અમુક આગમા નાશ થઇ ગયાં કહે અને કેટલાક પાઠા ફેરવી નાંખે. આથી જે આગમે! શિલામાં કારાવવામાં આવ્યા હૈાય તે એવું બધું કહેવાવાળાનુ મુખ જ બંધ થઈ જાય. વળી વર્તમાન કાળમાં, એમ્માટીગના જમાનામાં, કાગળ ઢાય તે નાશ થઈ જાય, પણ શિલામાં કારેલું ટાય તેા તુટી જાય તેાયે કાળાંતરે અશેકના શિલાલેખાની માફક જમીનમાંથી દટાયેલુ પણ નીકળે અને ભવિષ્યમાં જવાબ શ્વેતુ થાય. આથી આગમે! શિલામાં કારાવવાં એમ તેએશ્રીને મન નક્કી થયું. તે અંગે મન્દિર ખંધાવવું એમ તેઓશ્રીએ વિચાયુ. અને તે કાર્યના ઉદ્યમ કરીને આગમાને શીલામાં કારાવાયાં. આ અંગે શ્રુતઉપાસનાના પરિશિષ્ટ માં કારેલા આગમેાની નાંધ આપી છે. તામ્રપત્ર આગમ શિલામાં કારાવેલા આગમેા એક જ સ્થળ ઉપર રાખી શકાય. તે દિવાયામાં ફીટ કરેલા અને મહાકાય ઢાવાથી તેને સ્થળાંતર કરવું બની શકે નહિ. આથી જે તામ્રપત્રમાં આગમેા કારવામાં આવે તા. કાઇ તેવા સ” જોગામાં સ્થળાંતર કરવું કાય તા થઇ શકે. આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૫ ૧૯૯૭ માં તે બનાવવાનું નક્કી થયું અને બનાવાયાં. તેવી જ રીતે સચિત્ર પ્રકલ્પસૂત્ર મૂળ પણ તામ્રપત્રમાં કરાવાયું છે (જે શ્રીક૫સુત્રને બારે મહિને સંવત્સરીના પર્વના દિવસે કલ્યાણના માટે સંભાળીએ છીએ. આગમ મંદિરે આગમ દ્વારકથીએ પિતાનું જે નામ આગમેદ્ધારક એવું લોકોએ જે રૂઢ કર્યું છે તે નામને જાણે સાર્થક જ કરવું ન હોય તેમ શિલાના આગમોને કરાવીને સ્થાપન કરવાને માટે ઉપદેશ આપીને શ્રીસિદ્ધક્ષેત્રની જયતલાટીમાં શ્રી વર્ધમાનજેનામમંદિરની ૧૯૯૪ માં સ્થાપના કરાવી અને ૧૯૯૯ ના મહા વદ ૫ ના તેની પ્રતિષ્ઠા કરી. તે આગમમંદિરની અંદર ૫ મેરૂ, ૪૦ સમવસરણ એમ ૪૫ છે. તેમાં એક મેટું મંદિર, ૪ દિશા મંદિર અને ૪૦ દેરીઓ મળીને ૪૫ છે. આગમને તે મંદિરની દિવાલો ઉપર શિલાઓમાં સ્થાપન કરવામાં આવ્યા છે. નંદીસૂત્રમાં જણાવેલો મેરૂનો અધિકાર અને જે બુકીપપ્રજ્ઞપ્તિમાં જણાવેલ મરનો અધિકાર લઈને અત્રે આગમમંદિરમાં મેરુ બનાવવામાં આવ્યો છે. સમવસરણમાં ચતુષ્કોણ લેવામાં આવ્યાં છે. મેરૂમાં અને સમવસરણમાં જે જે રંગે જોઈએ તે તે રંગના આરસ તેમાં લેવામાં આવ્યા છે. આ આગમમંદિરની બાજુમાં પ્રસિદ્ધચક્રગણુધરમંદિર આવેલું છે. જેમાં મધ્ય ૯ પદનું મંડળ તમામ વેલાવાલું લેવામાં આવ્યું છે. અરિહંત પરમાત્મા ચતું મુખ છે અને સિદ્ધ વિગેરેની પ્રતિમાઓ તે તે પદમાં છે. પંચપરમેથીના ગુણેને જણાવનાર ચિતો તેમાં લેવામાં આવ્યાં છે. બાકીના ચાર પદેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ પર] આગમાદ્વારક અક્ષરા કાળા આરસથી પુરવામાં આપ્યા છે. દિવાàા ઉપર તત્ત્વાર્થ સૂત્ર, આચારગ વિગેરેની પાંચ નિયુક્તિ અને સિદ્ધપ્રાભૂત શિલામાં કારાવેલાં છુટા છુટા સ્થાપન કરવામાં આવ્યાં છે. વળી દિવાàા ઉ૫૨ ૨૪ તીર્થંકરાના પેાતાના ગણધરા સાથેના પટા સ્થાપન કરવામાં આવ્યા છે અને ૨૫મેા પટ સુધર્માસ્વામિથી દેવધિ ગણિ ક્ષમશ્રમણ સુધીના સ્થવીરેના સ્થાપન કરવામાં આવ્યે છે. તેમાં ભેાયરામાં પરેાણા દાખલ પ્રતિમાજીએ છે અને મેડા ઉપર ચમુખ પ્રતિમાજી મહારાજ પ્રતિષ્ઠિત છે. આગમમંદિરના મૂળ ૪ ભગવાન શાશ્વતા નામે છે. ૨૪ દેરીએ ૨૪ તીર્થંકર ચમુખ છે. અને બાકીની ૨૦ માં ૨૦ વિહરમાન ચતુ મુખ છે. આ બધું આગમેાદ્ધારકશ્રીની બુદ્ધિ અને ઉપદેશનું પરિણામ છે. એટલે આગમમદિરને જોનારા આગમાદ્ધારકશ્રીને જ યાદ કરે છે. તામ્રપત્રાગમમંદિર તામ્રપત્રાના આગમે માટે સવત્ ૨૦૦૨ ના વૈ. સુદ ૧૧ ના મીઆગમે દ્ધારક સંસ્થાની નિભાવ ફંડ સાથે ગુરૂમહારાજના ઉપદેશથી સુરતમાં સ્થાપના થઇ અને તામ્રપત્ર આગમા માટે સુરતમાં શ્રીવ માનજૈનતામ્રપત્રાગમ`દિર ખાંધવાનું નક્કી થયુ. જીની અદાલતના નામે આળખાતી ગેાપીપુરામાં આવેલી જગાની સામેની જગા તેને માટે સુશ્રાવિકા રતનબેને ભેટ આપી. આ આગમમંદિરમાં ભુમિગૃહ, મધ્યભાગ અને ઉપલા માળ એમ ત્રણ ભાગ છે. મધ્યમાળ અને ભૂમિગૃહમાં થઈને તામ્રપત્રમાં આ જગા ત્રિવેણી સંગમવાલી છે. કારણ કે તે જગામાં સ. ૧૯૮૬માં ગુરુદેવશ્રીના ઉપદેશથી (નવપદ આરાધક સમાજ, દેશ િવતિષ - આરાધકસમાજ અને જૈનસાસાયટી) ત્રણનાં સમ્મેલના એકી સાથે ભરવામાં આવ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૫૩ મંદિરની ૪પસે આગમા સ્થાપન કરવામાં આવ્યા છે. આ અંદર ૧૨૦ પ્રતિમાજી મહારાજ છે. ભૂમિગૃહમાં શ્રીપાનાથ ભગવાન મુખ્ય છે, મધ્યમાળમાં શ્રીમહાવીર સ્વામી મુખ્ય છે, અને ઉપલામાળમાં શ્રીઆદીશ્વર ભગવાન મુખ્ય છે. ક્રમે ત્રણે સ્થાનામાં શ્રીપાનાથ ભગવાન શ્રીમહાવીર ભગવાન અને શ્રીઆદીશ્વર ભગવાનનાં જીવન દશ્યા આપવામાં આવ્યાં છે. ભુમિગૃહમાં પ્રભુજી સન્મુખ રૂમમાં છેદ્ર સૂત્ર વિગેરેના તામ્રપત્રા છે. આથી તે ઉત્કૃષ્કૃતમંદિર છે. તેમાં દિવાલ ઉપર આગમેાના ઉપલા ભાગમાં શ્રીઆગમપુરૂષને સ્થાપન કરવામાં આવ્યા છે. જેનું વર્ણન દૃશ્ય પરિચયમાં આવી ગયું છે. તેના મધ્યભાગે કૃમિયમ કરેલા સમવસરણ ઉપર શ્રીઆગમરત્નમંજૂષા સ્થાપન કરવામાં આવી છે. આગમરત્નમ જ્યૂષાના વિષય પ્રકરણ ૭ પૃ. ૧૧૫ માં આવેલેા છે. તામ્રપત્રાગમમદિરની ખાજુમાં આગમાદ્ધારકશ્રીની સાહિત્યસેવાનું નાજુક મંદિર છે. તેની અંદર મધ્યભાગે આગમદ્ધારશ્રીની પ્રતિકૃતિ છે. બે બાજુ બે આગમ મ`ટ્ઠિરે છે. ખુણા ઉપર કખાટામાં આગમારકશ્રીના સૌંપાદિત ગ્રંથા, ગુજરાતી સાહિત્ય, અને આગમાદ્ધારકની કૃતિએ છે. (આ સાહિત્યસેવા મ ંદિરની રચનાના ફાળા આગમે દ્ધારક સંસ્થાના ટ્રસ્ટીએ વિગેરેના ફાળે થોડા ઘણા જઈ શકે તેવે છે.) ભાષાનું જ્ઞાન આગમાદ્ધારકશ્રી હિંદી-ગુજરાતી-અ માગધી અને સંસ્કૃત ભાષાનું સારૂં જ્ઞાન ધરાવતા હતા. તે તે ભાષાની અંદર ખાલવું ચા લખવુ યા કાવ્ય રચવું તે તેમણે મન સહેલ જ હતુ. આ વાત આ પુસ્તિકાની શ્રુતઉપાસના ઉપરથી જાણી શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫૪] આગામેતારક શ્રીઆગમપુરુષ શ્રીઆગમપુરુષને પરિચય પૂર્વે દૃશ્યપરિચયમાં આપી ગયા છીએ. આગમ દ્વારકશ્રીએ શ્રીઆગમપુરુષની સ્થાપના કર્યા પછીથી જુદી જુદી જગો ઉપર શ્રી આગમપુરુષ થયા છે. નંદીચુણીને પાઠ સુરતના આગમપુરુષમાં અર્ધવર્તુલાકારે લખવામાં આવ્યું છે અને બે બાજુની દિવાલ ઉપર તે અંગેના જુદા જુદા આગમપાડે આપવામાં આવ્યા છે. ચાતુર્માસે દીક્ષા દિવસથી માંડીને સ્વર્ગવાસ સુધીનાં ચાર્તુમાસ ૫૯ થયાં છે. જેમાં પહેલું ચાર્તુમાસ લીંમડી મુકામે ગુરૂજીની નિશ્રામાં થયું હતું અને છેટલું ચાર્તુમાસ ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળા ગોપીપુરા સુરત મુકામે થયું હતું. તે આ પ્રમાણે છે ચાતુર્માસાની સંક્ષિપ્ત નેધ અનુકમ અકારાદિકમે ચાતુર્માસ સંવત ચાતુર્માસ નંબર ગામ સંખ્યા ૧ અજીમગંજ ૧૯૮૧ •• ••• ૧ ૨ અમદાવાદ ૧૯૪૮, ૨૬, ૫૭, ૫૮, ૬૦, ૬૩, ૭૨, ૮૪, ઉદયપુર ૧૯૪૯, કપડવંજ ૧૯૬૧, કલકત્તા ૧૯૮૦ ••• ખંભાત ૧૯૫૪, ૬૮, ૭ છાણી ૧૯૫૩, ૬૯ જામનગર ૧૯૮૫, ૯૨, પાટણ ૧૯૭૦, ૭૧ ૧૦ પાલી ૧૫૦ • • ة م ૦ س ૪ مه به سه به - سه - می Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૫૫ ૧૧ પાલીતાણું પેટલાદ ૧૪ ૧૫ ભાવનગર મુંબઈ મહેસાણા યેવલા રતલામ લીંબડી લાણ સાણંદ સાદડી સુરત ૧૯૭૬, ૯૧, ૯૪ ૯૬,૯૭, ૯૮ ૬ ૧લ્પર, ... .. ૧૯૫૯, ૬૨ ૧૯૬૪, ૪, ૮૮, ૧૯૯૦ ૧૯૬૫ ૧૯૭૮, ૧૯૪૭ .... ... ... ૧ ૧૯૭૭ ... ... .... ૧ ૧૯૫૫ ••• .. ••• ૧ ૧૯૮૨ ••• .. ••• ૧ ૧૯૬૬, ૬૭, ૭૩ ૭૫, ૮૯, ૨૦૦૧, ૦૨, ૦૩, ૦૪, ૫ ૧૦ ૧૯૫૧ ... ... ... ૧ ૧૮ ૨૩ સેજત ઉપધાન જ્ઞાનની આરાધના કરાવવાને માટે શ્રાવક-શ્રાવિકાઓને અનેક જગે ઉપર ઉપધાને કરાવાયાં છે. શ્રીપંચમંગળમહાશ્રુતસ્કંધ વિગેરેનાં ધામધૂમપૂર્વક ઉપધાને થયાં હતાં. તે આ પ્રમાણે ૧૯૬૫ યેવલા ૧૯૮૮ મુંબાઈ ૧૯૬૬ સુરત ૧૯૮૯ સુરત ૧૯૭૫ સુરત ૧૯૯૧ પાલીતાણું ૧૭૬ પાલીતાણ (સિદ્ધક્ષેત્ર) ૧૯૯૪ પાલીતાણા ૧૯૭૮ રતલામ ૧૦૯૬ પાલીતાણા ૧૯૭૯ ૨તલામ ૧૯૯૭ પાલીતાણુ ૧૯૮૨ સાદડી ૧૯૯૮ પાલીતાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ પદY આગમ દ્વારક પદવી પ્રદાન પિતાના પ્રથમ શિષ્ય વિગેરે કમૂનિરાજેને શ્રીભગવતિજીના યોગદ્વહન કરાવવાપૂર્વક પંન્યાસ પદવીઓ આપી હતી. તેઓશ્રીનાં શુભ નામે-(૧) શ્રીવિજયસાગરજી મહરાજ (૨) શ્રીમતિસાગરજી મહારાજ (૩) શ્રીઆનંદવિજયજી મહરાજ (૪) શ્રીપદ્મવિજયજી મહારાજ. વળી બીજી વખતે શ્રીમાણેશ્વસાગરજી મહારાજ અને શ્રીમનેહરવિજયજી મહરાજને ભગવતીજીના યોગદ્વહન કરાવીને પંન્યાસ પદવી આપી હતી. ભોયણી મુકામે પંન્યાસ માણેક્સસાગરજી મહરાજ પંન્યાસ મનેહરવિજયજી મહરાજ વિગેરેને ઉપાધ્યાય પદવી આપી હતી. પાલીતાણા (સિદ્ધક્ષેત્ર) મુકામે સં. ૧૯૯૨ માં વૈશાખ સુદ ૪ના દિવસે ઉપાધ્યાય માણેક્સસાગરજી મહરાજ, ઉપાધ્યાય ઉમુદવિજયજી મહારાજ, પંન્યાસ ભક્તિવિજયજી મહારાજ અને પંન્યાસ પદ્યવિજયજી મહારાજને આચાર્ય પદવી-પ્રદાન કર્યું હતું અને પિતાના પટ્ટધર તરીકે આ. શ્રી માણેક્સસાગરસુરિજી મહરાજને સ્થાપ્યા હતા. અમદાવાદ મુકામે સં. ૧૯૯૬ માં ગણિ શ્રી ક્ષમાસાગરજી મહરાજને પંન્યાસ પદવી આપી હતી. સં. ૧૯૯૭માં પાલીતાણા મુકામે પંન્યાસ ક્ષમાસાગરજી મહરાજને ઉપાધ્યાય પદવી તથા મુનિશ્રીચન્દ્રસાગરજી મહારાજને ગણિ તથા પંન્યાસ પદવી આપી હતી. સંવત ૧૯દમાં કપડવંજ મુકામે મુનિહેમસાગરજી મહારાજને શ્રીભગવતીજીના યોગદ્વહન કરાવવા પૂર્વક ગણિ અને પંન્યાસ પદવી આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૫૭ આગમ દ્ધારક ગુરુમંદિરની પ્રતિષ્ઠા સુધીમાં આચાર્ય ઉપાધ્યાય, ૫. મુનિ ભગવંત મળી ૮૯ને પરિવાર વિધમાન હતું. ૨૫ મુનિ ભગવંતે વિગેરે કાળધર્મ પામ્યા હતા. એમ ૧૧૪ મુનિ ભગવં તેને પરિવાર આગમહારશ્રીને હતે. કમે ૨૦૦૦નું ચાતુર્માસ મુંબઈમાં કર્યું હતું. સ્થિરતા ચરિત્ર નાયકને કાનની રસીને વ્યાધિ ગૃહસ્થપણુથી હતો અને તે આખર સુધી ઓછાવત્તા પ્રમાણમાં હતો. ગેસની તકલીફ તે પણ ઘણા વર્ષોથી ચાલી આવતી હતી. સંવત ૨૦૦૦નું ચાતુર્માસ મુંબાઈમાં કર્યા પછીથી સુરતના સંઘની વિનંતિથી સં. ૨૦૦૧માં સુરત પધાર્યા હતા. આ સુરત ખરેખર એમના ગુણોથી રંગાયેલું હતું. સુરત મહરાજના ઉપદેશથી દાન-દયા-અને ભક્તિ સારી રીતે અંગીકાર કર્યા હતાં. તે રીતે આગમ દ્વારકશ્રીએ પણ સુરતમાં પ્રજાને ઠાલવ્યો હતો. આગમ દ્વારકશ્રીએ પુસ્તક પ્રકાશન માટે શેઠ દેવચંદ લાલભાઈજૈનપુસ્તકેદ્ધારક સંસ્થા, વળી શ્રીજોનાનંદપુસ્તકાલય, શ્રીતત્વબેધપાઠશાળા, શ્રીરત્નસાગરવિધાલય કાયમી ફંડ વિગેરે કરાવ્યાં હતાં. તેવા સુરત શહેરમાં ઝવેરી નગીનભાઈ મછુભાઈ સાહિત્યઉદ્ધારકડ (જેના તરફથી પ્રથમ શ્રીપંચપ્રતિકમણુસૂત્ર વિધિપૂર્વક હિંદિમાં રતલામમાં છપાવવામાં આવ્યું હતું.) આવે સુરત શહેરમાં સં. ર૦૦૧માં ચાતુર્માસ માટે પધાર્યા અને ગોપીપુરા-નેમુભાઈ શેઠની વાડીમાં ચાતુર્માસ કર્યું. સં. ૨૦૦૨, ૩, ૪ અને સં. ૨૦૦૫નું ચાતુર્માસ સુરતમાં કર્યું. સં. ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૧ ના શેઠ નેમાઈભની વાડીમાં શ્રીઆમેદ્ધારક સંસ્થાની સ્થાપના કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫૮] આગોદ્ધારક મં. દી. ધર્મશાળામાં સ્થિરતા તે પછીથી બાજીપુરામાં પ્રતિષ્ઠા પર પધારવા માટે વિનંતિ હતી. આથી શરીર અસ્વસ્થ આવી હોવા છતાં પણ ત્યાં જવાને ઉધમ કરાયો હતો અને ગયા હતા. ત્યાંથી પ્રતિષ્ઠા કરીને સુરત આવ્યા. ચાતુર્માસ સંવત ૨૦૦૨ અને ૨૦૦૩ માં નેમુભાઈની વાડીમાં કર્યું હતું. સંવત ૨૦૦૪માં ખેમચંદ મેલાચંદની ધર્મશાળામાં કર્યું હતું. સંવત ૨૦૦૫ ના કારતક વદિ ૩ના દિવસથી ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લિંબડાવાળા ઉપાશ્રયે) સ્થિરતા કરી હતી. શ્વાસના હલા સંવત ૨૦૦૨ની સાલથી શરીર પિતાને ધર્મ વધારેને વધારે બજાવતું હતું. દિનપ્રતિદિન શરીરની તાકાત ઘટતી જતી હતી. ગેસનું દર્દ વધતું જતું હતું. અને શ્વાસનું દર્દ પણ વધતું જતું હતું. સંવત ૨૦૦૫માં ઉપરાઉપરી અવારનવાર શ્વાસને હુમલો થત હતા. ઘડીઓ પણ ગણતી જતી હતી, પણ ધ્યેય તે એક જ રાખતા હતા કે મારી આરાધના ન બગડે. ડ્રાફટરને પણ તેજ વાત જણાવતા હતા “કે તેવે અવસરે મને સાવચેત કરી દેજો. સાધુઓને તેમજ ગૃહસ્થને પણ એજ સુચના આપતા હતા. સંવત ૨૦૦૫ ના પિોષ વદિ-૫ ના દિવસે જીવલેણ હુમલો થયો હતો. તે પછીથી તેવા પર્વના દિવસે, તેવી આરાધનાની તિથિએ હાર્દિક હુમલાથી વ્યાપ્ત રહેતી હતી. તે પછીથી તેઓ સંથારાને આધીન થયા હતા, પણ જીદંગી સુધી વગર ટેકે કડક બેસવાની આદત જે હતી તે એમણે અત્યારે પણ કામ લાગતી હતી. બેઠા બેઠા શ્વાસના હુમલામાં શ્વાસ ૫સાર થતો હતે. હૃદયના એવા હુમલાની અંદર પણ બેઠા જ રહેતા હતા. હુમલો શાંત પડે કે પાછું સવારે ટેબલ ઉપર છાપું મુકીએ તે છાપું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૫૯ વાંચતા દેખાય. રાત્રે બહારગામ સમાચાર આપ્યા ઢાય અને સવારના આવે તેા, જરાક તખીયત ઠીક થતાં છાપુ વાંચતા દેખાય, આવી રીતે આ દર્દ વધતું જતું હતું. આરાધના આત્માનું કલ્યાણુ કરવાને માટે સદાય એમણે! ઉદ્યમ હતા. સ થારાથી ઉઠવાની તાકાત ન રહેતાં અરાધનાને લક્ષમાં રાખીને આગમેદ્ધારકશ્રીએ ‘અરે કે એ' શબ્દને દેશવટા આપી દીધેલેા હતા. વ્યાધિ તા એટલેા બધા થતા હતા કે તેમના આત્મા જાણે કે ડૉક્ટર તેને સમજે. આથી જ સ. ૨૦૦૫ ના આસા સુદિ ૧૩થી પત્થરપાટી (સ્કેટ) ઉપર આરાધનાના વાકયા રચવાનું શરૂ કર્યું હતું. તેના બેર્ટા પણુ બનાવાયાં હતાં. કંઈક ઇન્ડીપેનથી લખવાની તાકાત આવતાં આરાધનામાનાં વાકયેા કાગળની પટીએ ઉપર વાકયેામાં, અર્ધા àાકમાં કે આખા àાકમાં રચતાં હતાં. ક્રમે ૨૦૦૬ ના પાષ સુદિ ૬ સુધી આરાધનામાની રચના કરી હતી. પેાષ સુદ્ધિ ૬ એટલે છેલ્લામાં છેલ્લું એમનું અક્ષર દન. તે પછીથી આગમે દ્ધારકશ્રી એક વાકય પણ લખી શકયા નથી. સાવચેતી અવારનવાર હુલ્લાએના પ્રસગમાં આરાધનાનું લક્ષ રાખતા હતા. આટલાજ માટે કોઇપણ પ્રસંગમાં મેારફીયાનુ(ઘેનર્જી)ઇન્જેકશન આપવાની સખ્ત મનાઈ હતી. કોઈ વખત મેારફીયાના ઇન્જકશન ખાખતમાં ખીજા ડાટાને ગરમ પણ થવાના પ્રસ`ગ આવતા. ડામીયેાપેથીક ડેંટર, એલેપેથીક ડાક્ટર, અને આર્યુવૈશ્વિક વૈધ એમ ત્રણેના સુમેળ ગુરુમહરાજની સેવામાં રહેતા હતા. ત્રણે સારી રીતે ગુરુમહારાજની સેવા કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૬૦] આગામોદ્ધારક આરાધના માટે નવકાર સંવત ૨૦૦૬ના વૈશાખ સુદ પની રાત્રીએ હલ થતાં, જાણે પિતાને પિતાના અંત સમયનું જ્ઞાન થયું હોય તેમ પિતે જણાવતાં કે “મને પાનાભાઈ કે બીજા કોઈ ડોક્ટરની કે કોઈની જરૂર નથી. મારે મારે નવકાર મંત્ર જ બસ છે. સવારે ડોક્ટર વિગેરે આવ્યા. ઠાકરભાઈ વિગેરે આવ્યા અને પુછયું, “સાહેબ કંઈ કહેવું છે.” તે જણાવ્યું કે “ધર્મધ્યાન કરે” ત્યારથી તેઓશ્રીએ સમુદાયની, સંઘની કે પિતાનાં શરીરની પરવા રાખી ન હતી. એટલે બધાની મમતા મુકી દઈને પિતે એકજ નવકારની ધૂનવાલા આરાધનામાં જ મશગુલ હતા. કંઈ આપીએ તે, “મદડા ને શું આપ છો. ?” એ વિગેરે બોલતા. પછીથી બોલવાનું પણ બંધ કરી દીધું. ડેકટરી તપાસથી એ નક્કી હતું કે ગળામાં કોઈ પણ જાતનું દર્દ નથી, પિતાને બેલિવું નથી. તેથી જ બેલતા નથી. વૈશાખ સુદ ૫ પહેલાં જ્યારે શરીરને જરા આઘુપ છું કરીએ તે કહેતા “ભાઈ હવે તે સહન કરે તેવું નથી”. અને વૈ. સુદ ૫ થી તે શરીરને ગમે તેમ કરે તે પણ અક્ષરે બેલતા ન હતા. ટટાર બેસવાને એ જીંદગીને સ્વભાવ તે તેમની આરાધના માટે સદા ઉપયોગમાં આવતા હતા. ધ્યાનસ્થ મુદ્રા કમે સંથારામાં બેસીને ટેકાને પણ છોડી દીધું (અમે ભલે પાછળ ટેકે રાખીએ પણ તેઓ ટેકાને ઉપયોગ કરતા ન હતા.) અને પદ્માસન સ્વીકારી ધ્યાનસ્થમુદ્રા સ્વીકારી લીધી. તે જ અવસ્થાએ બેઠા રહ્યા અને પોતાની સાવચેતી કાયમ રાખી હતી. વૈશાખ સુદ ૫ ના હલ્લો થયો, ૧૦ને હલે થયો, પુર્ણિમાના દિવસે પણ હલો થયો. છતાં જેટલું આયુષ્ય ભંગવવાનું બાકી હતું તેટલું આયુષ્ય કોઈપણ હિસાબે ભગવ્યા સિવાય છુટકો નહિ. એટલે હલાઓ છતાં પણ આયુષ્ય અખંડ રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [૬૨ સ્વર્ગવાસ સંવત ૨૦૦૬ના વૈશાખ વદ ૫ના શનીવારના દિવસે બપોર પડતાં તબીયતને બગાડે શરૂ થયો. ડોકટરે આવ્યા, નમસ્કાર મહામંત્ર સંભળાવવા શરૂ થયા. પિતાના અનન્ય પટ્ટધર આ. શ્રી માણેશ્વસાગરસૂરિજી મહારાજ ત્યાંજ બેઠેલા હતા. સાધુસાધ્વીએ–શ્રાવક-શ્રાવિકાઓને વગ પણ હાજર થઈ ગયું હતું. ડોક્ટરે પણ હાજર થઈ ગયા હતા. નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા. તબીયત અત્યંત બગડવા લાગી. પરંતુ તેઓશ્રીને આત્મા અરે કે એ કશુંય કર્યા વગર ધ્યાનસ્થ મુદ્રાએ બેઠા બેઠાજ સ્ટાન્ડર્ડ ટાઈમ ૪–૩૨ મીનીટે સમાધિપૂર્વક નશ્વર દેહમાંથી છુટો પડી ગયો. તે કાયામાંથી પ્રાણ પંખેરૂ ઉડી ગયું. એ રીતે એ કાયાની સાથે એ આત્માને વિયોગ થય. સ્વર્ગવાસ થયો. વિગ ગુરૂદેવશ્રી તો અહિં પણ પિતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા હતા, પણ નિભંગી એવા આપણે તે તેમનાં વગર કલ્યાણને માર્ગ કેનાથી મેળવવાના ? ગુરૂદેવશ્રી તે આત્માનો ઉદ્ધાર કરી આગમ દ્ધારક થઈ ગયા, પણ તેમના આપેલા આગમને વાંચવામાં પણ નિભંગી એવા આપણે હવે કોને આશ્રય કરીશું ? ગુરુદેવ તમને તે દેવતાઈ સાહ્યબીની ખેટ નથી, પણ અમને તો આપની ખાટ પડી. શાસન રક્ષણ વગરનું થયું. આ કલિકાળમાં પાકતા કુતર્કોના આપ સિવાય કોની પાસેથી સમાધાન મેળવીશું! અરે તીર્થની રક્ષામાં કે શાસન પર આવતા પ્રત્યાઘાતોમાં આપની જે બાહશીથી શાસન ચાલતું હતું, તે શાસનનું અને હમારું હવે શું થશે ? ગૌતમસ્વામી મહારાજ વિલાપ કરતાં પણ કેવળજ્ઞાન પામી ગયા પણ બહુલકર્મી એવા અમે તો વિલાપમાં પણ જ્ઞાનના છાંટાને પણ પામશુ નહિ ! હે ગુરુદેવ ! આ કલિકાળમાં અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૬] આગમાદ્વારક તમારા વગર કેાના આસરે છે? ભાવિ આગળ કોઇનું ચાલતું નથી. ચહાય તેમ કરે, પણુ આપના વિરહ અગ્નિ (વિયેાગ) અમારા અંતરમાંથી ખુઝાયે! નથી અને ખુઝાશે નહિ. આપના વિયેાગ સદા શુલની માફ્ક શાલ્યા જ કરવાના. તાર ટપાલ આગમાદ્ધારકશ્રીના સ્વર્ગવાસના સમાચાર તાર-ટેલીફાનપેપર દ્વારા ગામે-ગામે પહાંચાડવામાં આવ્યા અને ગામે-ગામેથી તેમની સ્મશાન ચાત્રામાં ભાગ લેવા માટે અનેક ભાગ્યશાળીએ ટ્રેનદ્વારા દેશડી આવ્યા. ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ એવા અનુકુળ વખતે થયા હતા કે ભાગ લેવા માટે ભાગ્યશાળીઓને રવીવાર ઢાવાથી આવવામાં વધારે અનુકુળતા આવી ને આવી શકયા. સુરતની માનવમેદની તેમના દર્શનને માટે સાંજના ૪ા થી ખપેારના અગ્નિ-સસ્કાર સુધી ટાળાખધ ઉભરાઈ હતી. આગમેદ્ધારક સંસ્થાની માલીકીની જૂની અદાલતના નામથી ઓળખાતી જમીનપર તેએશ્રીના અગ્નિસ સ્કાર કરવા માટે કલેકટરે પરવાનગી આપી હતી. ઝવેરી મ‘ચ્છુભાઈ દીપચંદ્મની ધમ શાળામાંથી રવીવારે સવારે લા વાગે જરી મઢેલી ૧૨ સ્થભને શીખરવાળી પાલખીમાં તેમના દેહને સ્થાપન કરવામાં આળ્યે, અને સ્મશાન-યાત્રા નીકળી. સુરત શહેરના મુખ્ય લત્તાએામાં ફરી અપેારે ૧ વાગે સ્મશાનયાત્રા જૂની અદાલતમાં ઉતરી. ત્યાં સુખડની ચિંતા ઉપર પાલખી સ્થાપન કરી અગ્નિસ સ્કાર કરવામાં આવ્યા. આ રીતે નિર્ભાગી એવા આપણા હાથમાંથી તેમના દેહની પણ રાખ થઈ ગઈ. ટીપ સ્મશાનયાત્રા અને એચ્છવ નિમિતે એક ટીપ થઈ અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #243 -------------------------------------------------------------------------- ________________ જીવનઝાંખી [3 એક ટીપ ગુરુમંદિર માટે થઈ. તેમાં તે ખર્ચને પહેાંચી વળવા માટે હજારે રૂપીયા ભાગ્યવાનાએ ભરાવ્યા. ઓચ્છવ ગુરુદેવશ્રીના કાળધમ નિમિતે શ્રી માનજનત્તામ્રપત્રાગમમદિરમાં જેઠ સુદ ૬ થી જેઠ સુદ ૧૫ સુધી એચ્છવ કરવામાં આવ્યા હતા અને શ્રીસિદ્ધિગિરિની રચના કરવામાં આવી હતી. છેલ્લે દિવસે અષ્ટાત્તરી સ્નાત્ર ભણાવાયું હતું. પ્રભુજીને ઝવેરાતની અંગ રચના રચાઈ હતી. લેાકેાનાં મ્હાં મીઠા કરવામાં આવ્યાં હતાં અડધા લાખથી પાણે! લાખ મનુષ્યાએ પ્રભુદર્શનના લાભ સીયેા હતા. પ્રતિઉત્તર ગુરુદેવશ્રીના કાળધના સમાચાર મળતાં શાસનમાં ન પુરાય તેવી ખેાટ પડી, એ વગેરે ખેદજનક તાર-ટપાલેા જુદા જુદા ગામેાથી આચાય, ઉપાધ્યાય-પન્યાસ-સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરેની આવી હતિ. દેવવંદન-પૂજા-એચ્છવ વગેરેના પણ સમાચાર આવ્યા હતા અને તેને પ્રતિઉત્તર ગુરુદેવશ્રીના અદ્વિતીય પટ્ટધર આચાર્ય શ્રીમાણેકયસાગરસુરિજી મહારાજે છાપાદ્વારા સૌને જણાવ્યા હતા. ગુરુમદિર જે જગા ઉપર અગ્નિસ સ્કાર કરવામાં આવ્યા હતા. તે તે સ્થળ ઉપર રમ્ય આગમાદ્વારક ગુરુમંદિર બંધાવવામાં આવ્યું છે. જેનું વર્ણન આગમાદ્ધારકે જીવનદશ્ય પરિચયમાં દૃય ન. ૧૧થી આપવામાં આવેલ છે. તે ગુરુમંદિર આપની આગળ તેમના જીવનને ખા" કરી દે છે. ગુરુમ`દિરના ઘુમટમાં આગમાદ્ધારકશ્રીની સ્મશાન યાત્રાના આબેહુબ ચિતાર ચિતરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ આગમાકારક આવ્યો છે. સુર્યપુર(સુરત)ને તેમણે વારસે આપ્યો છે અને સુરતે તેમણા બેલ ઝીલ્યા છે. અભ્યર્થના મને મારી અનઆવડતથી પણ જેટલું સમજાયું છે, તેને અંશ અત્રે આપ્યો છે. મૃતઉપાસના, દશ્યપરિચય, વિશિષ્ટ પ્રસંગો અને ધાર્મિસંસ્થાઓ તે વડે કરીને આગદ્ધારકશ્રીની જીવનઝાંખીમાં અનેરો ઉમેરે થાય છે, પણ મેટાના ચરિત્રો લખવાં કે મેટાને પરિચય આપવા એ નાનાનું કામ નથી. છતાં અંતર વસે એક ગુરુભક્તિને રાગ તે તરફ મને દોરે છે. તેથી આ જીવનઝાંખી મેં લખી છે. આની અંદર જે કાંઈ ક્ષતિ આવી હોય તેને વિદ્રવજજનેને પ્રત્યે સંતવ્ય માટે અભ્યર્થના. इतिशम् છે. વિરહી કથીર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમ દ્વારકશ્રીના દીક્ષાપર્યાયથી વિશિષ્ટ પ્રસંગો અને ચાતુર્માસ સં. ૧૯૪૭માં લીંમડી મુકામે પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા ચાતુર્માસ (૧). સં. ૧૯૪૮માં કારતક વદ ૧૧ના ગુરુદેવને વિરહ. અમદાવાદમાં ચાતુર્માસ (૨). સં. ૧૯૪હ્માં ઉદેપુરમાં ગેવર્ધનવિલાસમાં ચાતુર્માસ (૩), અભ્યાસ અને મુનિશ્રીઆલમચંદજીનું મલવું. સં. ૧૫માં પાલીમાં ચાતુર્માસ (૪), શ્રીઠાણુગનું સભામાં વાંચવું. સં. ૧૫૧માં જતમાં ચાતુર્માસ (૫). સં. ૧૫રમાં દીક્ષિત પિતાની વૈયાવચ્ચ અને અંત સમયે કરાવેલી આરાધના, પેટલાદમાં ચાતુર્માસ (૬), સંવત્સરી પર્વની શાસ્ત્ર અને પરંપરાને આધારે સંઘ સહિત કરેલી આરાધના, તપસ્વીઓને શેઠ મનસુખભાઈ ભગુભાગ તરફથી કરેલી સોનાના વેઢની પ્રભાવના. સં. ૧૯૫૩માં છાણમાં ચાતુર્માસ (૭), ન્યાય શાસ્ત્રને અભ્યાસ, ત્રીપુટી. સં. ૧૯૫૪માં પાર્ધચન્દ્ર ગચ્છવાલા સાથે અને જૈનેત્તર આચાર્યો * આગમેદારશ્રીના પિતાજીએ અને વડિલબંધુએ દીક્ષા લીધી હતી. ક્રમે મુનિશ્રીજીવવિજયજી અને મુનિશ્રીમવિજયજી એવાં નામ હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ આગમેદ્વારકશ્રીના સાથે થયેલે શાસ્ત્રાર્થ, કલોલ ગામે સ્થાનકવાસી સાથે થયેલે શાસ્ત્રાર્થ, ખંભાતમાં ચાતુર્માસ (૮). સં. ૧૫૫માં સાણંદમાં ચાતુર્માસ (૯). સં. ૧૯૫૬માં અમદાવાદમાં ચાતુર્માસ (૧૦). સં. ૧૯૫૭માં , (૧૧). સં. ૧૯૫૮માં પાટણ દુષ્કાળ ફંડના ઉપદેશની સફળતા, અમદાવાદમાં ચાતુર્માસ (૧૨). સં. ૧૯૫૯માં ભાવનગરમાં ચાતુર્માસ (૧૩). સં. ૧૯૬૦માં શ્રીભગવતિજીના ગહન, પંન્યાસ પદવી, અમદાવાદમાં ચાતુર્માસ (૧૪). સં. ૧૯૬૧માં પેથાપુરમાં પ્રાંતિક પરિષદમાં પ્રવચન, કપડવંજમાં ચાતુર્માસ (૧૫). સં. ૧૯૬૨માં ભાવનગરમાં ચાતુર્માસ (૧૬). સં. ૧૯૬૩માં સુરતમાં ચાતુર્માસ (૧૭). સં. ૧૯૬૪માં સુરતમાં વડાચૌટાના ચીમનલાલભાઈને ઉપદેશ આપી શહેરયાના પ્રથમ કઢાવી. લાખ રૂપિયાથી શેઠ દેવચંદ્રલાલભાઈજૈનપુસ્તકોદ્વારકફંડની સ્થાપના, શ્રીસંતશિખરજી તીર્થ ઉપર થતા બંગલા માટે સુબેશ, શ્રીસમેતશિખરજી પહાડનું ખરીદાવવું, મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ (૧૮). સં. ૧૯૬૫માં મુંબઈથી ઝવેરી અભેસિંગ લીલાભાઈ પાસે શ્રીઅતરિક્ષ-પાર્શ્વનાથજીને છરી પાલતો સંધ કઢાવ્યું. અંતરિક્ષાના કેસમાં વિજય મેળવ્યું, યુરોપીયન મેજીસ્ટ્રેટે પણ મહારાજશ્રીની પ્રશંસા કરી, યેવલામાં ચાતુર્માસ (૧૯), અને ઉપધાન. સં. ૧૯૬૬માં સુરતમાં શાસન પ્રત્યનિકોને યોગ્ય શિક્ષાનો ઉપદેશ, ચાતુર્માસ (૨૦), તથા ઉપધાન. સં. ૧૯૬૭માં સુરતમાં ચાતુર્માસ (૨૧). સં. ૧૯૬૮માં ખંભાતમાં ચાતુર્માસ (૨૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ પ્રસંગે સં. ૧૯૬લ્માં છાણીમાં ચાતુર્માસ (૨૩). સં. ૧૯૭૦માં પાટણમાં ચાતુર્માસ (૨). સં. ૧૯૭૧માં ભિલડીયાજી તીર્થને છરી પાલત સંધ, શેયર તીર્થમાં શ્રી આગમાદય સમિતિની સ્થાપના, ઉપાધ્યાય પદપ્રદાન, સમિતિદ્વારા આગમનું પ્રકાશન કરવાને પ્રારંભ, પાટણમાં ચાતુર્માસ (૨૫), અાગમ વાચના ન. ૧, સં. ૧૯૭૨માં કપડવંજમાં આગમ વાચના નં. ૨, અમદાવાદમાં ચાતુર્માસ (૨૬), આગમ વાચના નં.૩. સં. ૧૯૭૩માં અમદાવાદમાં શ્રી રાજનગર જેનધાર્મિક હરિફાઈપરિક્ષાની સ્થાપના, શેષકાળમાં સુરતમાં આગમ વાચના નં. ૪, ચાતુર્માસ (૨૭), આગમ વાચના ન. ૫. સં. ૧૯૭૪ માં સુરતના સંધની એકતા, આચાર્યપદ મુંબઈ ચાતુર્માસ (૨૮), દુષ્કાળ રાહત ફંડના ઉપદેશની સફળતા. સં. ૧૯૭૫માં સુરતમાં ચાતુર્માસ (ર૯), શ્રી નાનંદપુસ્તકાલયની સ્થાપના, ઉપધાન, ૪ મુનિવરને ગણપદ પ્રદાન. સં. ૧૯૭૬માં સુરતથી જીવનચંદ નવલચંદ ઝવેરી પાસે સિદ્ધગિરિરાજના છરી પાલતા સંઘનું કઢાવવું. પાલીતાણું ચાતુર્માસ (૩૦), આગમ વાચના ન. ૬, ઉપધાન. સં. ૧૯૭૭માં રતલામમાં આગમ વાચના નં. ૭, શિલાણું નરેશને પ્રતિબંધ, શિલાણું ચાતુર્માસ (૩૧), અમારી પટક. સં. ૧૯૭૮માં રતલામમાં ચાતુર્માસ (૩૨), શેઠ હષભદેવજી કેશરીમલકની પેઢીની સ્થાપના, ઉપધાન. સં. ૧૯૭૯માં પાવળ તીર્થને ઉદ્ધાર, માંડવગઢ તીર્થનું સ્ટેટ સાથે સમાધાન, સેમલીયા, પરેડના ઠાકોરને પ્રતિબોધ, ત્રિસ્તુતિક યતીન્દ્રવિજય સાથે ચર્ચા, રતલામ ચાતુર્માસ (૩૩). સં. ૧૯૮૦માં શ્રીસમેતશિખરજી તરફ વિહાર અને યાત્રા, કલકત્તામાં ચાતુર્માસ (૩૪), જેન ઉપાશ્રય, જ્ઞાનમંદિર માટે મેટું ફંડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ આગામોદ્વારકશ્રીના સં. ૧૯૮૧માં શ્રીસંમેતશિખરજી તથા કલ્યાણક ભુમિઓની યાત્રા, અંજીમગંજ ચાતુર્માસ (૩૫), જનહિંદી સાહિત્યકુંડના અંગે ભડળ. સં. ૧૯૮૨માં સાદડી ચાતુર્માસ (૩૬), પિરવાડ સંઘનું સમાધાન, ઉપધાન. સં. ૧૯૮૩માં શ્રીકેશરીયાજી તીર્થમાં વજદંડ આરે પણ પ્રતિષ્ઠા, ઉદેપુર ચાતુર્માસ (૩૭), શ્રી જૈનામૃતસમિતિની સ્થાપના. સં. ૧૯૮૪માં શ્રી તારંગા તીર્થ ઉપર બગીચામાં શ્રી અજીતનાથ ભગવાનની પાદુકાની પ્રતિષ્ઠા, અમદાવાદ ચાતુર્માસ (૩૮), શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી નવપદની શાશ્વતિઓલીની આરાધના, ૪૫ આગમનું મહાન તપ, આસ્તિકનાસ્તિકની ચર્ચા. દેશવિરતિધર્મારાધક સમાજની સ્થાપના. સં. ૧૯૮૫માં મુનિને ગણપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ પ્રદાન, શ્રી શત્રુંજય તીર્થના રક્ષણ અર્થે લાખોનું કરાવાયેલું ફંડ, શ્રી શંત્રુજયતીર્થની છાયામાં નવપદનું આરાધન, જામનગર ચાતુર્માસ (૩૯), વર્ધમાન તપખાતું અને શ્રીજોનબેડીંગની સ્થાપના. સં. ૧૯૮૧માં સુરતમાં શ્રીનવપદઆરાધક સમાજ, ધીયંગમેનર્જનસોસાયટી અને શ્રીદેશવિરતિધર્મારાધસમાજ, એમ ત્રણનું સંમેલન શ્રીનવપદજીની આરાધના, શ્રી રતનસાગરજી વિદ્યાશાળાનું કાયમી ફંડ, ઝવેરી નગીનભાઈ મંછુભાઈજૈન સાહિત્ય દ્ધારક ફંડની સ્થાપના, ખંભાત ચાતુર્માસ (૪૦) સં. ૧૯૨૮ માં અમદાવાદમાં પ્રેરણા ઉપદેશ અને પ્રયત્નથી શ્રીજનસાહિત્યપ્રદર્શન, અમદાવમાં ચાતુર્માસ (૪૧), જર્મની લેડી ડૉકટર કાઉ પૂર્વે નહિ સાંળળેલ તેમજ જોયેલ જનની જગમ લાયબ્રેરી” તરીકે સંબેધ્યા. સં. ૧૯૮૮માં મુંબઈ ચાતુર્માસ (૪૨), શ્રી સિદ્ધચકસાહિત્યપ્રચારક સમિતિની સ્થાપના. ઉપધાન. સં. ૧૯૮૯માં બાલદીક્ષા નાટકના વિધિની સફળતા, સુરત ચાતુર્માસ (૪૩), સંવત્સરી પર્વની શાસ્ત્રને પરંપરાને આધારે સંધ સહિત કરેલી આરાધના, ઉપધાન. (આ ફંડ પહેલાં પણ રતલામ પેઢીને વિધિયુક્ત પંચ પ્રતિક્રમણ હિન્દીમાં છપાવી આપ્યું હતું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ પ્રસંગા ૬] સં. ૧૯૯૦માં અમદાવાદમાં ભગીરથ પ્રયાસે મુનિ સમ્મેલનની કરાવાએલી સફળતા, સંન્યાસ દીક્ષા પ્રતિબદ્મક ખિલ (વડેદરા) અંગે જહેમત, મહેસાણા ચાતુર્માસ (૪૪). Ο સ. ૧૯૯૧માં જામનગરમાં ભવ્ય ઉદ્યાપન. પાલીતણામાં ચાતુર્માસ (૪૫), ઉપધાન. સં. ૧૯૯૨માં પાલીતણામાં ઉપાધ્યાય માણેકચસાગરજી મહરાજ વિગેરે મુનિમહરાજોને આચાર્ય`પદ પ્રદાન, જામનગરમાં શ્રીલક્ષ્મીઆશ્રમ, શ્રીજૈનાનંદજ્ઞાનમંદિરની સ્થાપના, જામનગરમાં ચાતુર્માસ (૪૬), સંવત્સરી પર્વની શાસ્ત્રને પરપરાને આધારે સ`ધસહિત કરેલી આરાધના. સં. ૧૯૯૩માં જામનગરમાં શ્રીદેવખાગનું નિર્માણ, ભવ્ય ઉદ્યાપન, જામનગરમાં ચાતુર્માસ(૪૭), શ્રીઆયંબીલશાળા અને ભેાજનશાળાની સ્થાપના, સવત્સરી પર્વની શાસ્ત્રને પરંપરાને આરાધે સધસહિત કરેલી આરાધના. સં. ૧૯૯૪માં જામનગરથી શેઠ પેાપટલાલ ધારસીભાઇ અને ચુનીલાલ લક્ષ્મીચ'દે મહરાજના ઉપદેશથી સૌરાષ્ટ્રતી' ચાત્રાનો છરી પાલતા સૉંધ કાઢવે, શ્રીસિદ્ધગિરિરાજની જયતળાટીમાં શ્રીવ માનજૈનાગમમંદિરસંસ્થાની સ્થાપના, શ્રીવ માન‰નાગમમંદિરની શરૂઆત, શિલાત્કણ્ આગમેાના પ્રારંભ, પાલીતણામાં ચાતુર્માસ (૪૮), ઉપધાન. સ'. ૧૯૯૫માં અમદાવાદમાં શેઠ એહનલાલ છેટાલાલે ગુરૂમહરાજના ઉપદેશથી કરાવેલ ભવ્ય ઉદ્યાપન, અમદાવાદમાં ચાતુર્માસ (૪૯), શ્રીશ્રમણસ ધ પુસ્તકસ'ગ્રહ પાલીતણાની સ્થાપના, સ. ૧૯૯૬માં અમદાવાદમાં ગણી શ્રીક્ષમાસાગરજી મહરાજને પન્યાસપદ પ્રદાન પાલીતાણા ચાતુર્માસ (૫૦), ઉપધાન. સ’. ૧૯૯૭માં પાલીતણામાં પન્યાસ ક્ષમાસાગરજી મહરાજને ઉપાધ્યાય પદ અને મુનિ શ્રીચન્દ્રસાગરજી મહરાજને ગણી તથા પંન્યાસપદ પ્રદાન, શ્રીસિદ્ધચક્રગણધરમદિરના પ્રારંભ, પાલીતણામાં ચાતુર્માસ (૫૧), ઉપધાન. સં. ૧૯૯૮માં પાલીતણામાં ચાતુર્માસ (પર). સં. ૧૯૯૯માં પાલીતણામાં ઉપધાન. શ્રીસિદ્ધગિરિરાજની તળેટીમાં આગમમંદિરમાં હજારો જીન બિલ્ખાની મહાવિદ ૨ અંજનશલાકા, શ્રીવ માનજેનાગમમંદિર તથા શ્રીસિદ્ધચકગણધરમ ંદિરની મહા વિદ્ પના વ પ્રતિષ્ઠા, કપડવંજ શ્રી નવપદની આરાધના, શ્રીદેશવિરતિધર્માંરાષકસમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Co] આગમાદ્વારકશ્રીના સમ્મેલન, કપડવ’જમાં ચાતુર્માસ (૫૩), મુનિ શ્રી હેમસાગરજી મહરાજને ગણી તથા પંન્યાસપદ પ્રદાન. સ. ૨૦૦૦માં કપડવંજથી સુ`બઈ તરફના પ્રયાણમાં જંગેા જગે ઉપર ભવ્ય સ્વાગત, સુરતમાં શહેર યાત્રા, સુ`બઈમાં ચાતુર્માસ (૫૫). સં. ૨૦૦૧માં સુરતમાં ચાતુર્માસ (૫૫). (સ. ૨૦૦૧ થી સુરતમાં સ્થિરતા) સં. ૨૦૦૨માં સુરતમાં શ્રીવ માનજેનતામ્રપાનાગામમદિર માટે ગુરુદેવશ્રીના ઉપદેશથી વૈરાખ સુદ ૧૧ના દિવસે શ્રીઆગમે!દ્ધારક સંસ્થાની સ્થાપના, બાજીપુરા પ્રતિષ્ઠા, સુરતમાં ચાતુર્માસ (૫૬). સ. ૨૦૦૩ના ફાગણ વદિ ૬ના દિવસે શેઠ માણેકભાઈ મનસુખભાઇના હાથે શ્રીઆગમમંદિરનું ખાત મુત, વૈશાખ વિદ્૨ ના દિવસે વાડીલાલ ચત્રભુજ ગાંધીનાં હાથે આગમ મંદિરનું શિલા સ્થાપન, સુરતમાં ચાતુર્માસ (૫૭), આસા સુદ ૧૦ આગમમંદિર માટે પાલીતણા આગમમદિરમાં થયેલી અંજનશલાકાવાલા ૧૨૦ જીન અિભનેા પ્રવેશ, ગુરુદેવશ્રીના ઉપદેશથી પાખ નિરાશ્રિત ડ. સં. ૨૦૦૪માં મહા સુદ ૩ શુક્રવાર સ્ટાન્ડ ટાઇમ ૯ કલાક ૨૯ મિનિટે શ્રીવ માનજૈનતામ્રપત્રાગમમ દ્વિરમાં શ્રીમહાવીર મહરાજ વિગેરે ૧૨૦ પ્રતિમાજી મહરાજની પ્રતિષ્ઠા, સુરતમાં ચાતુર્માસ (૫૮), સંવત્સરી ની શાસ્ત્રને પર પરાના આધારે સ'ધ સહિત કરેલી આરાધના. સં. ૨૦૦૫માં પેષ વદિ પુની રાત્રે તખીયતનું અતિશય કથળવું, સથારાને આધીન, અનુકુળતાએ નવીન રચના, ધર્મધ્યાનમાં મગ્નતા, ચાતુર્માસ (૫૯). સ. ૨૦૦૬માં આરાધના માટે આરાધના માર્ગની રચના, આરાધના માટે રચેલા આરાધના માગ અંતિમ ગ્રન્થ વૈશાખ સુદ ૫ ની રાત એટલે વૈશાખ સુદ ૬ ના વહાણાથી ક્ષણભંગુર દેહથી વિખુટા થવાની જાણ થઈ હેાય તેમ વના, ક્રમે મૌનપણુ, અ પદ્માસન અને કાયાત્સગ દશામાં રહેવું, સવત ૨૦૦૬ નાં વૈશાખ સુદ પના નિવારના નમતે પહારે, સ્ટાન્ડ ટાઈમ ૪ કલાક ૩૨ મિનિટે, ૭૫ વર્ષની વયે, પેાતાના અનન્ય પટ્ટઘર શ્રીમાણેકચસાગરસૂરિજી મહરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ [૭૧ વિશિષ્ટ પ્રસંગે વિગેરે, ચતુર્વિધ સંઘના પાસેથી નમસ્કાર મહામંત્રને સાંભળતાં અધપઘાસને સમાધિપૂર્વક સુરત શહેરમાં ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીમડાવાલા ઉપાશ્રયમાં) ઓદારિક કાયાથી તેમના આત્માનું છુટા પડવું. અર્થાત સ્વર્ગગમન. આગાદ્વારકશ્રીના ઉપદેશથી સ્થાપાયેલ સંસ્થાઓ સં. ૧૯૬૪ શેઠ દેવચંદ લાલભાઈ જેના પુસ્તકેદ્ધારક ફંડ, સુરત. ૧૯૭૦ થીઆગમેદય સમિતિ. ૧૯૭૫ શ્રીજનાનંદપુસ્તકાલય, સુરત. ૧૯૭૭ શેઠ કષભદેવ શરીમલની પેઢી, રતલામ. ૧૯૮૦ ઉપાશ્રય અને જ્ઞાનમંદિર, કલકત્તા. , શ્રીહિન્દી સાહિત્યપ્રચારકફંડ, અજીમગંજ. ૧૯૮૧ જેનબેટિંગ, રતલામ. ૧૯૮૩ શ્રી જૈનામૃતસમિતિ, ઉદયપુર. ૧૯૮૪ શ્રીનવપદ-આધારકસમાજ. ૧૯૮૫ શ્રીવર્ધમાનતપઆયંબિલખાતુ, જામનગર, ૧૯૮૫ થીતાંબરમૂર્તિપૂજક જૈનબાર્ડિગ, જામનગર, ૧૯૮૭ શ્રી જૈનતત્ત્વબોધપાઠશાળા. સુરત. , શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા કાયમી ફંડ, સુરત. . શ્રીનગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્ય દ્ધારક ફંડ, સુરત. ૧૯૮૮ શ્રી સિદ્ધચકસાહિત્યપ્રચારકસમિતિ. ૧૯૯૨ શ્રીલક્ષ્મીઆશ્રમ તથા શ્રીજોનાનંદજ્ઞાનમંદિર જામનગર. ૧૯૯૩ શ્રીદેવબાગ, જામનગર. ૧૯૯૩ શ્રી આયંબિલખાતું અને જનજનશાલા, જામનગર, ૧૯૯૪ શીવર્ધમાન જૈન આગમ મંદિર, પાલીતાણા ૧૯૯૫ શ્રીશ્રમણસંઘપુસ્તકસંગ્રહ. પાલીતાણુ. ૧૯૯૮ શ્રી જૈન ધર્મપ્રભાવકસમાજ, અમદાવાદ. ૧૯૯૮ થીસિદ્ધચક્રગણુધરમંદિર, પાલીતાણા. ૨૦૦૦ શ્રી શાંતિનાથ જૈન પેઢી, ગોધરા. ૨૦૦૨ થીઆગમાદારકસંસ્થા, સુરત. ૨૦૦૩ શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રાગમમંદિર, સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૭૨] હસ્તાક્ષરના બ્લેકમાં આવેલા ત્રણ પત્રના બ્લેકવાળા પત્ર નં૧૮ વાળા કવરને કાગળ શ્રીવઢવાણ મુનીઆતમાનંદી જેગ માલુમ થાય છે તેવી ચીઠી આવી નહી તેનું શું કારણ છે. મેં જે માણસ ભેજાથા તેની સાથે પણ ચીઠી નહી લીખી. વાસ્તે કાંઈ મનમાં દીલગીરી થઈ હોય તો તે રાખવી નહી. ચંદ્રીકાકી પરત હજુ સુધી આવી નથી. આથી મોકલવામાં આવશે. મુ. લબધી વીજેજી વદ ૨ તીહાં આવશે તે જાણશે, જેર ભણવાને ચાલે છે કે નહી તે લી. મેરી તરફથી મુ. ઉમેદવીજેશ વગેરે સરવેને સુખ સાતા કહેણું. ઉમેદવિજેને માલમ થાથ જે આતમાનંદીને રૂડી રીતથી સાચવજે. આતમાનંદીને માલમ થાય જે દિવસે દિવસે પરીણામકી વધી રખણું. કપડવણથી હાલમાં કઈ ચીઠી આવી નથી તે જાણજે. તેમના મનમાં શું છેતે કાંઈ સમજાતું નથી. તમારે તહાં કપડવણકી ચીઠી આવી છે તે લીખજે. ઓર તુમો ભણવા બાબત દીલગીરી કરવી નહી. લબધી વીજજી આવશે તારે પંડીતનો બંદે બસ કરી આપશે. એર પંડીત નરમદાશંકર તીહા છે કે નહી. જે હોય તો મેરી તરફથી તેમનું કહેવું કે મુને ભણાવશે. [ના આવો] નરમદાશંકરજીને માલમ થાઓ જે તમે આતમાનંદીને જે કહે તે ભણાવજે ને તેનો સતકાર મેં કરી દેઈશું તે જાણજે. આ ચીઠીને ઉત્તર તથા આ ચીઠી પાછી જલદી મેલજે. દેર કરો નહિ. કેમ કે ચીઠી નહી આવી તેનું કાંઈ કારણ સમજાયું નહિ તેથીxxxxx ધરમ કરમેં ઉદમ કર. મેરા શરીરમે વાઉનું કાંઈક દરદ છે. મનુસભવ સફલતાનું કારણ એ છે કે સ્વગુણમેં રમણું કરો, એર કુમારે કાને સીરીતી છે તે લખજે. કામકાજ હોવે તો લખજે. શ્રી આત્માનંદીને પિચે. સુદ ૧૪ દ. પિોતે મુ. જ. સા. જે પત્રે હાલમાં મુનિશ્રી દેલતસાગરજી પાસે છે, તેની ઉપર ૨૯ નંબરે પાડ્યા છે તે પૈકીના નં. ૧૮,૪ ને ૨ ના આ ત્રણ પત્ર છે. કેમ બ્લોક નંબર ૪૨-૪૩-૪૪ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ [૭૩ નંબર ૪ વાળા કવરમાંનો કાગળ શી કેસરીયાજી મહારાજની કીરપા હશે. સવાસતી શ્રીપાજીના પ્રણમ્ય શ્રીલીમડી નગરે પરમ ઉપગારી બુદ્ધદાયક મુમતાંધકારતરણુ શ્રીશ્રી શ્રીશ્રીશ્રી મુનિ મહરાજ જવરસાગરજી - સાહેબજી વગેરે સર્વે મુની મહરાજ જેમ શ્રીરાજનગરથી લી. મનિકનકસાગરજીની વંદના ૧૦૦૮ વાર ત્રીકાળ અવધારશોજી. વિશેશ વિનતીપુર્વક લખવાનું કે આપની કીરપાથી હું મારા સંસારીપણાની માતા પીતા જેગુ પબ્લીક રીતે મુની મહારાજ સાહેબજી સીધીવીઝ સાહેબજીની સેવામાં હાજર થયો છું. તે આવી રીતે કે પ્રથમ મગનલાલે જમનાને કહ્યું કે આવી રીતે આપણે પાંચ વરસ ખોલ કરસ તો પણ પતો લાગવા દેનાર નથી. વળી મને ત્રીજા માણસ પાસે એકાંતે કહેવરાવ્યું છે કે જે તમે દિક્ષા ન મુકાવો તે અમારે કંઈ અમારે ચેલે કરવાની ગરજ નથી. તમારે ગમે તેને સુપ તો અમે બતાવીએ. તેવી રીતે કર્યું છે ત્યારે જમનાએ કહ્યું કે અમે વ્રત નહી મુકાવીએ. અમો સીધીવિજેજી મહારાજને સોપીએ. તેવી રીતે પહેલેથી સભાવચે વખાણમાં બન્ને જણે સીધી વીજે મહરાજજીને સોપવાનું કબૂલ કર્યું. ત્યારબાદ મગનલાલ ત્થા સાહેબજી સીધીવીજે તરફને સાવક બને જણ તમારી આગળ આવા મહારાજ સાહેબજીનો કાગળ લઈ x ૪૪ તારે તમેએ ખોરજ આંગણમાં હુઢીયાના ઘરે છે. તેમાં એક સુંઢીયાના સુના ઘરમાં બાર તાળુ અટકાવી રાખેલા તમારા માણસે સાથે આવીને સીધી વીજેજી મહારાજને માણસને સાથે તેડીને અને આવીને સભાવચે આજદીને વખાણ વચ્ચે સોપી તે વખત જમના પણ વિદ્યાશાળામાં હતાં. મગનલાલ જેઠ સુદ ૩ ના નીકલા ત્યાં આવ્યા હતા. એવી રીચે જુગતી કરીને આજદીને ભેગે થવો છું. તે આપણે ઉપગાર મારા જીવતા સુધી ભુલવા જેવો નથી કે આપણી કીરપાથી સંસારની તૃષ્ણાના દાવાનળમાંથી નીકળ્યો. વળી સર્વે વાતે શાંતી થઈ. તે સર્વ આપણે ઉપગાર મારા માથા ઉપર છે. વળી વિશેશે સદાય ઉપગાર કરસો. આપણું હેત ઘડી એક વીસરે તેવું નથી. જે જે કલાણ થયું તે સર્વ આપણું કીરપાથી થયું છે. વળી જમનાએ ત્થા મગનલાલે કહ્યું છે કે રૂપીયા અગીયાર મુંબઈગરા લહીયા પિપટને આપા છે તે લખામણીમાં વારી લેજે. મફતના રૂપીયા ખાઈ જાય તેમ થવું જોઈએ નહી. અમદાવાદથી ઉપર લખેલું ગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૭૪] આગાદ્વારકશ્રીના ખેરજ ગાઉ ૧૫ થાય છે. આપ તો કંઈ ભુલે તેમ તે છે નહી. ને કદાપી કોઇના પુછવાથી કદી બોલવું પડે તો ઉપરની જુગતીથી ફેરફાર થાય નહિ એટલામાં જાણજે. સંવત ૧૯૪૬ ના જેઠ સુદ ૫ લી. પિતે. નંબર ૨ વાળા કવરનો કાગળ શ્રી મુનીઆતમાનંદી. તમારી ચીઠી આવી તે પહોંચી છે. સમાચાર જાણો અહી આ સરવે સુખશાતામાં છે. તમે ભણવા બાબત લખુ તેને ઉત્તર કે મારાથી અવાસે તો થોડા દિવસમાં આવીશ. કદાચીત નહી અવાય ભણવા વાસત બંદોબસ્ત કરવામાં આવશે. વાતે ફીકર રાખશો નહી. થીરતા પરણામથી ધર્મકરણ કરવી. વારંવાર સામગ્રી પામવી મહાદુકર છે દરેક રીતેથી ભણવામાં ઉદમ રાખ. આતમાને વેરાગ દશામાં પ્રવરતાવ મુની ઉમેદવિજય ત્યા મુની શીવવિજયને સુખશાતા કહેજે ને જેમ તેઓ કહે તે પ્રમાણે ચાલજે મુની ઉમેદવિજયને માલુમ થાય જે આત્માનંદીને ભણવજે. ત્થા સાર સંભાળ ૩ડી રીતે રાખજો. જેમ પ્રણામની વૃધી થાય તેમ કરવું તે જાણજો. આ ચીઠીની પહેચ લખી આપજે મીતી મહા સુદ ૧૨ શુકરવાર દા. મને સુખના વંદના વાંચજે. આ ચીઠી વાંચીને આવેલા માણસ સાથે પાછી મેકલાવશે. મહા મુની મહારાજ જવરસાગરજી અનેક સુભગુણોએ કરી સુસોભત મુનીમહારાજ જવરસાગરજી લી. આત્માનંદીના વંદના દીન પ્રત્યે ત્રીકાળ ૧૦૦૮ વાર અવધારસો છે. બીજું આપની તરફથી માણસ આવ્યું તેની પાસેથી ચીઠી વાંચી. સમાચાર જાણું. વળી મહેરબાની કરી ફરીને લખો. બીજું આપે આજ્ઞા કરી કે હું માથે ચઢાવું છું. આપને કાંઈ વધારે લખવું પડે તેમ નથી બીજુ કપડવણજની ચીઠીઓ જે જે આવે તે મહેરબાની કરી અત્રે એકલાવસે. બીજુ મારૂ નમ્રતાપુર્વક એટલુ કહેવું છે કે આપ મને ભણાવવાને વાસ્તે જલદી જોગ કરો. મુની ઉમેદવી જેની વતી થા મુની શીવવી જેની વતી વંદના ૧૦૦૮ વાર દીન પ્રત્યે અવધારો. આપ જે હુકુમ આતમાનંદીની તરફને કર્યો તે અંગીકાર કરૂ છુ , મારાથી વેયાવચ થશે તે કરીશ. ભણવામાં બીજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ વિશશિષ્ટ પ્રસગા [૭૫ દીવસથી પૂર્વાધ આગળ ચાલુ કરાવીશ. ત્રણેની વતી મુની મહારાજ લબ્ધીવીજયજી વંદના કહેશેાજી બીજી લી. આત્માની મારા વતી ત્યાં સરવે સુની મહરાજાએ વંદના કહેસા. ત્થા સુખ શાતા પુછોાજી. સં. ૧૯૪૭ના મહા સુદ ૧૨. ભણવામાં કાન્ડ પ્રથમ પડવે પુરા થશે. પાણીમાં નાખવા ચુના સારા મેાકલાવસેાજી. શ્રી મુનીજવરસાગરજીને પાચે. કાગળની સુળ નકલા અંગે મુનિ શ્રીદેાલતસાગરજીના આવેલા પત્ર (ક્યાડ) પૂ. શાંત દાંત ત્યાગી વૈરાગી મુનિશ્રી ચર્નાવજયજી આદિ યોગ્ય દાલતસા.ના વંદના. એક પત્ર લખ્યા છે તે મલ્યે આજે તમારા કાર્ડ મલ્યા. તેમ સામત જોગ ચીઠી મેાકલેલ તે પણ મલી છે. પૂજ્યશ્રીના પત્રો ૧ઉદેપુરમાં માલદાસ સ્ટ્રીટમાં આવેલ ગાડીછના ઉપાશ્રય છે. તે ઉપાશ્રય સાગર સમુદૃાયના મુનિશ્રીના ઉપદેશથી થયેલ છે. જેમાં પૂ. વેરસાગરજી મ. ધણુ રહ્યા છે. તેમ હાલ તેઓશ્રીનાં પગલાં તથા ફેટા પણ ત્યાં વિદ્યમાન છે, તે ઉપાશ્રયની ખાજુમાં ગાડીનું મંદિર છે. તેની બાજુમાં પુન્નરી વિગેરેને રહેવાની એારડી છે, તે ઓરડીમાં હાલમાં બેંડ વગેરે રહે છે. તેમાં પણ એક નાની ઓરડી છે તે ઓરડીમાં એક ડખેા ભરીને ટપાલ હતી. તેમાં ધણા પત્રોને ઉંધેઇ લાગી હતી અને ઘણા સારા પણ હતા. તે સારા પત્ર બધા હું અમદાવાદ લાગ્યે. તેમાંથી ઘણા પત્રો મુનિશ્રીહુ સસાગરજીને મેં આપી દીધા અને ઘેાડા મારી પાસે રાખ્યા છે. હવે તે પત્રો કાને આપ્યા તે વાત લખું છું. ચા(૬)બાઈના ઉપાશ્રયની ખારીમાંથી મે ગાડીજીના મંદિરની જગામાં જોયું, ત્યાં બેન્ડ વગાડનાર છે.કરાએ કચરો કાઢતા હતા. મેં તે છેાકરાઓને કહ્યું કે તમે રાજ બ્રેડ વગાડા ને આટલા બધા કચરા ! તેથી તે કરાએએ કહે કે અહિ મહુ કચરો અને પુરાણ પત્રો વિગેરે છે. મેં કહ્યું કે તે પત્રોમાંથી એક પત્ર લાવા, તેથી તત્કાળ તેમાંથી એક શીરનામાવાળુ કવર લાવ્યા તે પર પ્. ઝવેરસા,જીમ. નું નામ હતું. તેથી તત્કાળ હું જાતે જઇને બેન્ડવાળા કરાઓ દ્વારા ઉપાશ્રયમાં તે પેટી લવાઇ. ત્યાર પછી ત્યાંના સંધના પ્રમુખને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ G] આગમાદ્વારશ્રીના પુછીને તે પત્રો હું લાવ્યાં. તે પત્રો વિ. સ. ૨૦૧૪ના પોષ વદ ૦)) રથી વારના ૩ થી ૪ વાગ્યાના ટાઇમે મલ્યા. ઉદયપુરના સંધમાંના શ્રાવકે જાણતા ન હતા કે અહિ આ પત્ર છે. તેમાં ૧૯૮૩માં પૂ. આ. મ. જે ચાતુર્માસ કરેલે, ત્યાર પછી ધર્માંસા.જી અભયસા.જી એ ચામાસાં કર્યો અને શાંતિસા.જી એ ચેામાસાં કર્યાં. પૂ. અભયસા.જીએ ગાડીના ભંડાર જોએલ છે. આ પત્રો તે વિતત્રત્ર્યતાના યેાગે મલ્યા કહેવાય. જનસા. પ્રમેાદસા.જીને વેદના, પત્ર લખવામાં ટાઈમના અભાવે વિલખ થયા છે તે ક્ષમા. દા. વ.. ગાડીજીના ઉપાશ્રયને મદિરની માહિતીવાલી એક નાના બુક સજ્જનલાલે તમેને લુણાવાડે માકલી હતી. પૂ. ઝવેરસા.જીના ઉપકાર મેવાડ ભરમાં બહુ છે. સરનામું:— ગોધરાના સિક્કો 7. 1. 59 સુરતને સિક્કો 6. 1. 59 મુ. ગોધરા મુનિશ્રી કૌંચનવિજયજી મહરાજ c/o મણીલાલ પાનાચંદ દોસી ઠે. ટાંકીવાળા કુવા ગાધરા પ`ચમહાલ જ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ શાસન સમ્રાટ અા.ભ. શ્રી વિજય નેમિસુરિજી મ.સા. વાંશિષ્યરત્ન ૫.પૂ.આ.ભ. શ્રી પદ્યકૃતિ પ્રાલય દાદા સાહેબ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ થશોવિ, alcohilo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com