SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮] પ્રકરણ ૧ આગમખ્વારકની (૧૩૮) બુદિગુણસમુચ્ચાઓ પ્રા., પ. ૧૬૧, ગ્રં. ૧૮૦, ૨.સં. ૧૯૮૪. બુદ્ધિને ગુણ શું છે, તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. પ્રાકૃત ભાષામાં આ રમ્ય પ્રકરણ છે. (૧૩૯) મયમસિદ્ધપ્રભાવ્યાકરણ સં., વ્યાકરણ, ગ્રં. ૧૦૦૦, ૨.સં. ૧૯૬૪. સિદ્ધપ્રભા અને લઘુસિદ્ધપ્રભાના વચગાળાનું પ્રક્રિયા કમવાળું લગભગ હજાર ક પ્રમાણુનું આ વ્યાકરણ છે. (૧૪૦) મહાનિશીથલઘુઅવસૂરિ (અપૂર્ણ) સં., અવચૂરિ, ગ્રં. ૩૦૦, ૨.સં. ૧૯૮૩. શ્રીમહાનિશીથસૂત્ર ઉપર અવસૂરિ કરવાનો પ્રારંભ કરાવે છે. તેના પહેલા અધ્યાયના ૧૯૭માં પદ્ય સુધી આવીને આ અવસૂરિ અધૂરી રહી છે. (૧૪૧) મહાવ્રતવિચાર સં., પ. ૭૦, ગ્રં. ૭૦, ૨.સં. ૧૯૬૮. મહાવતેને આમાં વિચાર કરવામાં આવ્યું છે. એકના ભંગની અંદર સર્વે મહાવ્રતેને ભંગ થાય, તે વગેરે ચર્ચા આ પ્રકરણમાં કરી મહાવ્રતની સિદ્ધિ કરી છે. (૧૪) મંગળપ્રકરણ સં., ૫. ૩૭, J. ૩૧, ૨.સં. ૧૯૬૮ વિઘને નાશ કરવા માટે આદિ, અંત અને મધ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy