SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ શ્રીઆગોદ્ધારકની શાન પર આજથી લગભગ બે વીસી પહેલાં સાધુ સાધ્વીઓને વાચવા વિચરવા જોઈતાં પુસ્તકે સહેલાઈથી મળી શકે તે માટે યોજના કરવાનો વિચાર આગમોદ્ધારકશ્રીને પુરાયમાન થયો. એ ઉપરથી એમને સં. ૧૯૭૫માં સુરતમાં શ્રીજૈનાનંદપુસ્તકાલયની સ્થાપના કરી. ત્યારબાદ એઓશ્રી પાસે જે જે નગર કે ગામ તરફથી પુસ્તકના ભંડારોની માગણી, કરાઈ તે તે સ્થળમાં શ્રીજોનાનંદપુસ્તકાલય દ્વારા ભંડારે મોકલવાને પ્રબંધ કરાય. તેનાં નામે નીચે પ્રમાણે છે. +1 અજીમગંજ (બંગાલ) ૫ ઉદયપુર (મેવાડ) ૨ અમદાવાદ (નાગજી ૬ ખંભાત ભુદરની પાળ) ૭ ગોધરા ૩ અમદાવાદ (શાહપુર) ૮ ચાણસ્મા ૪ ઉજજન (માલવા) ૯ છાણી + આ નેંધ મારા સંપાદિત શ્રીઆગોદ્ધાર સંગ્રહ ભા. ૧૪ના આધારે આપવામાં આવી છે. * આ ભંડાર ૨૦૦૪ની ત્યાંની હેનારતમાં નાશ પામ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy