SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ આગમોદ્ધારકની સમીગામમાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આમાં સ્તવના કરવામાં આવી છે. (૧૯૩) સમ્યક્ત્વભેદતત્ત્વાર્જિશિકા યાને સમ્યક્ત્વભેદવિચાર સ, પ. ૩૮, ગ્રં. ૩૮, ૨.સં. ૨૦૦૬. શાસ્ત્રની અંદર સમ્યફત્વના રૂચિ વિગેરે શબ્દ વડે કરીને જે દશ ભેદ વર્ણવાયા છે, તે દશ ભેદનું આમાં પ્રતિપાદન કરાયું છે. તેવી રીતે કારક વિગેરે ભેદ, તેમજ સાયિક વિગેરે ભેદે પણ સમ્યક્ત્વના માન્યા છે. એમ આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. (૧૯૪) સમ્યક્ત્વભેદનિર્ણય યાને સમ્યક્ત્વભેદા સં., પ. ૩૦, ગ્રં. ૩૧, ૨.સં. ૧૯૮૪. સમ્યકત્વના સડસઠ ભેદો છે તેમ જણાવી, સમ્યકત્વ કઈ રીતે આત્મામાં ઉત્પન્ન થાય તે વાત જણાવી, સમ્યફત્વના સડસઠ ભેદનું આમાં વર્ણન કરાયું છે. (૧૫) સમ્યક્ત્વષેડશિકા સં., પ. ૧૬, ગં. ૨૨, ૨.સં. ૧૯૬૮ શ્રીઉવવાઈ, શ્રીઉત્તરાધ્યયન અને ચોગશાસ્ત્રમાં શ્રદ્ધાનું લક્ષણ જે ભિન્ન પડે છે એમ દેખાય છે, તેની આ પ્રકરણમાં સુસંગતતા કરવામાં આવી છે. (૧૯૬) સલક્ષણાનિ સં., પ. ૧૩, ગ્રં. ૧૩, ૨.સં. ૧૯૮૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy