________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
[૬૫
શ્રીસમેતશિખરજીથી લઈને આમાં જુદાં જુદાં તીર્થાંનાં નામેા જણાવાયાં છે. આના પાંચ ક્ષેાકનું ચેાથુ ચરણુ એક જ રૂપનું છે.
(૧૬૨) વર્ષોપનિકા
(વર્ષોપનાનિર્વાણ્યહમાયતીનામ્)
સ., ૫. ૮, ગ્રૂ. ૧૦, ૨.સ. ૨૦૦૬,
આ
આત્મા નિગેાદમાંથી નીકળ્યેા અને મેાક્ષમાં જશે. એ અનાદિથી રખડપટ્ટી કરતા એવા આત્માને મહાલાભ થયેા છે. એમ આમાં વધામણી રૂપે વવાયું છે. (૧૬૩) વિધિવિચાર
સ, ૫. ૧૧ ગ્રં. ૧૨, ૨.સ. ૧૯૮૩. “અવિધિથી કરવા કરતાં ન કરવું સારુ” એવું જે જણાવે છે, તેનું સમાધાન કરીને ધર્મ કરનારાએ વિધિ કરવી. જોઇએ, પણ અવિવિધના નામે ધમ છેડવા જોઇએ નહીં, એ રીતે જણાવી વિધિ કરનાર શાશ્વત સુખને ભજે છે એમ જણાવાયું છે.
(૧૬૪) વિવાહચર્યા યાને વિવાહવિચાર સ., ૫. ૫૩, ગ્રે, ૫૩, ૨.સ. ૧૯૬૮.
વિવાહ કરવાનું શાસ્ત્ર સંમત છે કે નહી? એ વાત આ પ્રકરણમાં વિચારાઈ છે.
(૧૬૫) વિશવિંશિકા દીપિકા ભા. ૧ (પ્રસ્તાવનીવિશિકા)
સ., દીપિકા, ગ્રે. ૨૪૬૦, ૨.સ. ૧૯૬૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com