________________
=ી
=
E E
=
ચન્દ્ર.: હવે ભાષ્યકાર જ ‘fથર' વગેરે પદોનું વ્યાખ્યાન કરતા કહે છે. શ્રી ઓથનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૬૦ઃ ગાથાર્થ : સ્થિર ધારણ કરીને, બુદ્ધિ વડે ત્રણ ભાગ કલ્પીને ધીમે ધીમે ચક્ષુ વડે પ્રતિલેખન .. ભાગ-૨ | કરે. ત્યારબાદ બીજીવાર પ્રસ્ફોટન કરે. ત્રીજીવાર વળી પ્રમાર્જન કરે.
ર ટીકાર્થઃ વસ્ત્રને દૃઢ રીતે પકડીને એકદમ શાંતિથી પ્રતિલેખન કરે. વસ્ત્રના ત્રણ ભાગ કલ્પી દરેકે દરેક ભાગનું ચક્ષુ | ૧૯ો . - વડે પ્રતિલેખન કરે. (અર્થાત્ એક સમયે આખા વસ્ત્રનું ચક્ષુથી પ્રતિલેખન ન કરે, પણ વારાફરતી વસ્ત્રના એક એક ભાગોનું
1 પ્રતિલેખન કરી એ રીતે એક તરફમાં ત્રણ ભાગ જુએ, પછી બીજી બાજુ પણ ત્રણ ભાગ જુએ.)
ત્યાર પછી બીજીવારમાં પ્રસ્ફોટન કરે અને ત્રીજીવારમાં પ્રમાર્જન કરે.... એ વાત પૂર્વની જેમ જાણી લેવી. (આ બાબત સામાન્યથી બતાવી છે. આગળની ગાથાઓમાં જે સ્પષ્ટતા થઈ છે, તેજ બરાબર જાણવું.)
वृत्ति : इदानीं प्रत्युपेक्षणां कुर्वता इदं कर्त्तव्यम् - ओ.नि. : अणच्चाविअं अवलिअं अणाणुबंधिं अमोसलिं चेव ।
छप्पुरिमा नव खोडा पाणी पाणिपमज्जणं ॥२६६॥ तत्र प्रत्युपेक्षणां कुर्वता वस्त्रमात्मा वा न नर्तयितव्यः, तथा अवलितं च वस्त्रं शरीरं च कर्त्तव्यं, 'अणाणुबंधिं 'ति
IF | ૧૯ો र न अनुबन्धः अननुबन्धः सोऽस्मिन्नस्तीति अननुबन्धि प्रत्युपेक्षणं नानवरतं प्रस्फोटनादि कर्त्तव्यं, किं तर्हि सान्तरं
=
=
F = = •
= હિક -
૬ ife + B