________________
મેવાડની માનિની
'શા માટે અશય છે યમુના? જ્યારે હું તને સંપૂર્ણ પ્રેમથી ચાહવાને તૈયાર છુ, ત્યારે તું મને ચાહવાને તૈયાર નથી ?” મહે।બ્બતખાંએ પૂછ્યું. “તમને મારા પતિ ગણીને તમારી મૂર્તિને મારા હૃદયમાં સ્થાન આપીશ અને તેની પૂજા પણ કરીશ; પરંતુ તમારા પ્રેમના સ્વીકાર કરી શકીશ નહિ. મહાબ્બતખાં! તમે તમારા દેશ અને ધમા ત્યાગ કરીને અન્ય ધના સ્વીકાર કર્યો છે એટલું જ નહિં પણુ તેને નાશ પણુ તમારા હાથે જ કરી રહ્યા છે. અને તેથી તમારા જેવા દેશ અને ધર્માંના દ્રોહી પુરુષને હું મારા પ્રેમ આપી શકીશ નહિ, તેમ તેના પ્રેમને સ્વીકારી શકીશ પણ હિ.” અભિમાનથી મસ્તકને ઉન્નત કરીને યમુનાએ ઉત્તર આપ્યા.
‘પ્રેમના વિષયમાં દેશ અને ધર્મને વચ્ચે લાવવા એ ચૈગ્ય નથી.’ મહેાખ્ખત કહ્યું.
મહેાબ્બતમાં! પ્રેમના વિષયમાં દેશ તમને યોગ્ય નથી લાગતું એનું કારણ એ છે કે સ્વાથી થઈ ગયા છેા. મારે મન દેશ અને ધમ ત્યાગ કરીને હું તમને જીવન અણુ કરી શકીશ મહેાબ્બતખાંએ અર્થસૂચક સ્વરે કહ્યુ. સબંધ મારી સાથે કરેલા છે, એ તું જાણે છે રમણી તરીકે તારે મારા પ્રેમનેા સ્વીકાર કરવા, યમુના !”
૫૫
અને મને વચ્ચે લાવવાનું તમે વિધમી, નિષ્ઠુર અને પડેલાં છે અને તેથી તેના નહિ.” યમુનાએ સગવ` કહ્યુ, ‘“સલુ ખરરાજે તારા વિવાહ અને તેથી એક આ હિન્દુ એ જ તારું ક્રુતવ્ય છે,
“મારું કતવ્ય શું છે, એ હું સારી રીતે મને સમજાવવાની જરૂરીઆત નથી. મહોબ્બતખાં ! સર્વસ્વના ત્યાગ કરીને જે પુરુષ વિધી થઈ ગયેલ શું તમે આ` રમણીનું કર્તવ્ય ઠરાવવાં માગા છે ? પૂછ્યું.
જાણું છું. એટલે તમારે જાતિ, દેશ, ધર્મ અને છે, તેના પ્રેમના સ્વીકારને યમુંનામે ભાર દઈને
“ઠીક, કર્તવ્યની વાત જવા દે; પરંતુ યમુના! હું તને ખરા જીગરથી ચાહું છું. અને તને દરેક ઉપાયે સુખી બનાવવાને તૈયાર છું. તેમ છતાં શું તું મારા તિરસ્કાર કરીશ ?” મહેાબ્બતે નરમાશથી સવાલ કર્યો
“તિરસ્કાર !'' યમુનાએ આંખા ફ્ાડીને કહ્યું “હા તિરસ્કાર જ કરીશ; કેમકે તમે કેવળ મારા જ નહિ; કિંતુ સમસ્ત હિન્દુ જાતિના તિરસ્કારને પાત્ર છા. પ્યારા મહે।બ્બતખાં! આ શબ્દા ખેાલતાં મારું હૃદય ફાટી જાય છે અને