________________
મેવાડના પુનરુદ્ધાર
ભામાશાહે જરા વાથી પૂછ્યું, માં ગયા હતા, કુમાર ?" “આ પાસેના ઉપવનમાં જરા ક્રૂરવાને ગયા હતા; પરંતુ તમે આમ કયાંથી આવા છે ?' અમરિસંહે સેાતાને પૂછેલ પ્રશ્નના ઉત્તર આપતાં સામા પ્રશ્ન પૂછ્યા.
૭૬
“દુશ્મનેાની હિલચાલ જાણી લેવાના હેતુથી અમે આપણા ગુપ્ત ભીલતા પાસેથી ખબર મેળવવાને માટે ગયા હતા.” ભામાશાહે ઉત્તર આપ્યા. કાંઈ ખબર મળી કે નહિ ?” અમરસિંહે પુન: પૂછ્યું.
હ્રા, મેાગલ સેનાપતિ દિખાં અને રાજ માસિદ્ધતા સરદાર સિ. સૈન્ય સહિત પન પ્રદેશ ઉપર હૂમલા કરવાને માટે થાડા જ જ ક્રાસના અંતરે છાવણી નાંખીને પડેલા છે, એવી ખખર આપણા વિશ્વાસુ ભીલાએ આપી છે.” રણવીરસિંહૈ જવાન્ન આપ્યા.
ત્યારે આપણે હવે અહીંથી ક્યાં જશું ? કયાં છુપાઈશું' ?' અમરસિહૈ ખિન્નતાથી પૂછ્યું
કમાં જઈશું ? કયાં છુપાઈશું ?” ભામાશાહે ભાર દઈને કહ્યું. કુમાર ! આવાં નિર્માલ્ય વચના તમાસ મુખમાં શાભતા નથી.’
ત્યારે આપણે શું કરશું ?” કુમારે ફરીથી પણ એ જ સવાલ રજૂ
કર્યાં.
કર્તવ્યતી તમને કયાં દરકાર છે, કુમાર ?” ભામાશાહે કહ્યું. અમરસિંહે જીવાં ચડાવીને કહ્યું. “તવ્યની મને દરકાર નથી, ત્યારે
ઢાને છે ”
ખીજાતે હૈાય કે ન હેાય, એ જુદા સવાલ છે; પરંતુ તમને તા ઘણી ઓછી જ છે.” ભામાશાહે સ્પષ્ટતાથી કહ્યું. અને હવે અમરસિંહું આગળ શા જવાબ આપે છે, તે સાંભળવાને આતુર થઈ રહ્યો.
કવ્યૂ દરકાર મને એછી છે, એમ તમે શા ઉપરથી કહેા છે ?" અમરિસંહે પુન: ભવાં ચડાવીને પૂછ્યું.
“શા ઉપરથી કહેા છે!, એ કાંઈ પ્રશ્ન નથી, કુમાર ! તમે તમારા અંતકર્ણને જ પૂછી જુઓ એટલે તમને સ્વયં ઉત્તર સુધી આવશે ” શાહે ઉત્તર આપ્યા.
ભાસ