Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ ઘોઘાના જૈન સમાજમાં શ્રીમાલી અને મોઢ જ્ઞાતિનાં પ્રાબલ્ય અને વૃદ્ધિ હશે તેમ લાગે છે. થળનામમાં એક જ નામ “વિઘરાજપુર’નો ઉલ્લેખ મળ્યો છે, પણ આ સ્થળ ઓળખાતું નથી.
પ્રસ્તુત અઢાર પ્રતિમાલેખો નીચે પ્રમાણે છે : (૧) સંવત ૧૨૭૬ વર્ષે શ્રી બ(ા )ણગ છે માઘ વદિ ૯. (૨) સંવત ૧૨૭૯ વર્ષે ૪ વદિ ૩ શ્રી વાયટીયગચ્છ શ્રી જિનદત્તસૂરિસતાને વિશ્વરાજપુર વીલૂણ(ત)
માતૃ રાજૂ શ્રેયોર્થ શ્રી આદિનાથ કારિતઃ | (૩) સંવત ૧૨૯૬ મોઢ જ્ઞાતીય જાયોધરગથ્વીય રાજસીહેન(પિ) નાગપાલ રાણુ શ્રેયોડર્થ નેમિનાથ
બિંબ કારિત છે પ્રતિષત જાલ્યોધરગચ્છ દેવસૂરિશિષ્ય શ્રી હરિભદ્રસૂરિભિઃ | (૪) સંવત ૧૨૯૬ માઘ સુદિ ૧૧ શ્રીમાલજ્ઞાતીય શ્રેઠ પાસેનસુતા વાવિણિ શ્રેયાર્થે શ્રી રિષભદેવા
બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી રત્ન(વ)તસૂરિભિઃ. (૫) સંવત ૧૨૯૭ વર્ષે ચૈત્ર વદિ ૫ ભોમ મહા કાકલ......સીસીહ સહિતેન પિતૃ.....બિ.....
કારિત પ્રતિષ્ઠિત શ્રી દેવસૂરિશિષ્ય પ્ર....સૂરિભિઃ | (૬) સંવત ૧૨૯૮ વર્ષે વૈશાખ સુદિ ૪ શની શ્રેટ દેકપુત્રી માદકારણ (પિ) તા શ્રી દેવ મહાવીર......
બિંબ વાયડગ છે પ્રતિષ્ઠિત શ્રી છવદેવસરિભિઃ || (૭) સંવત ૧૩૦૫ આષાઢ સુદિ ૧૦ શ્રી કષભનાથ પ્રતિમા શ્રી જિન..તિ સૂરિ શિષ્યઃ
શ્રી જિનેસર સૂરિભિઃ પ્રતિષ્ટિતા સા....શ્રાવકેણ કારિતાઃ | (૮) સંવત ૧૩૦૫ અષાઢ સુદિ ૧૦ શ્રી ઋષભનાથ પ્રતિમા શ્રી જિન...તિસૂરિશિષ્ય
શ્રી જિનસરસૂરિભિઃ પ્રતિષ્ઠિતા સા...(લૌ) લૂ શ્રી વકણકારિતા | (૯) સંવત ૧૩૧૧ શ્રી શ્રીમાલય છે. જયતાસુત આસલેન સ્વભાર્યા માતૃરાદેવિ શ્રેયોડર્થ બિબે કારિતઃ
પ્રતિષ્ઠિત શ્રી (સો)મચંદ્ર સૂરિભિઃ | (૧૦) સંવત ૧૩૨૯ વૈ૦ ૦ ૯ શુકે પિતૃ સાંગા માતૃ શ્રી લૂણદેવિ શ્રેયસે રવીભા ભીમાભ્યાં શ્રી આદિનાથ
બિંબ કારિત શ્રી બહચ્છીય શ્રી ગુણાકર સુરિભિઃ પ્રતિષ્ઠિત | (૧૧) સંવત ૧૭૩૩ વૈશાખ વદિ ૫ શ્રીમાલ જ્ઞાતીય છે. સાંગણ સિંગાદેવિ શ્રેયોડર્થ સુત નરસિંહન
શ્રી મહાવીર બિંબ કારિત શ્રી હેમતિલકસૂરિનાં ઉપદેશેન (૧૨) સંવત ૧૩૩૪ વૈશાખ સુદ ૪ સુરેન ઠ૦ ઉક્ષણકેનાકષા......ન હુવંજના શ્રેયસે શ્રી આદિનાથ
બિંબ કારિત પ્રતિષ્ઠિત કનાપલ્લીયે શ્રી નરભદ્રસૂરિભ / (૧૩) સંવત ૧૩૩૪....૫ શન છે. કુંજલ સુટ પાસદેવ સુટ વીરપાલ....ના રતના જ્યતા
વીરપાલ સુઇ પદમસીંહનભાર્યા પતિ પાલ્પણવિ............. (ચં) દેવ શ્રી પારસ્વનાથ
બિંબ કારાપિતઃ || (૧૪) સંવત ૧૩૩૭ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે શ્રી શ્રીમાલ જ્ઞાતીય શ્રે....... શ્રેય....તનયરસિંહ
શ્રી પાર્થસુતે વીરમેન દેવ શ્રી શાંતિનાથ બિબ કારાપત: || (૧૫) વિ. સં. ૧૩૪ો જેક સુદિ ૧૫ લઘુભાતુ ધનપાલ શ્રેયોથે વિજયસિંહેન શ્રી નેમિનાથ બિબ
કારિત પ્રતિષ્ઠિત | (૧૬) સંવત ૧૩૪૪ વર્ષ જેઠ સુ. ૧૦ બુધે લખમસીહેન સહજા ભાર્યા સહજલદેવિ શ્રેયાર્થે
શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત છે. (૧૭) સંવત ૧૩૪૬ ચિત્ર સુદિ ૧ ભમે પિતૃ સમરસિંહ બૃહદભાતૃ સોહડ શ્રેયસે શ્રે રન શ્રી શાંતિનાથ
કારિત પ્રતિષ્ઠિતઃ શ્રી યશોભદ્રસૂરિશિષ્ય શ્રી વિબુધપ્રભસૂરિભિઃ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org