Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્ર......(સરિ) યશોભદ્રસુરિ રત્ન(વ)તસૂરિ વિષ્ણુધપ્રભસૂરિ (સો)નચંદ્રસ રિક હરિપ્રભસરિ (જાલ્યોધ૭) હરિભદ્રસુરિ (જાલ્યોધરગચ્છ) હુમતિલકસ રિ
(૧) કનાપલ્લીય (૨) જાલ્યોધર
(૩) બૃહદ
(૪) ભ્રમ્હાણ
(૫) વાયટીય કે વાયટ
Jain Education International
૧
૨ મોટ (જ્ઞાતિ)
૩
૪
૫
k॰ (kર) (અટક)
ઘોઘાના અપ્રટ જૈન પ્રતિમાલેખો : ૧૧૫
રાણુ (અટક)
શ્રાવક (જ્ઞાતિ) શ્રીમાલ—લી (જ્ઞાતિ)
સ્કોનાં નામ
૫
૧૭
૪
૧૭
૯
૧૮
૩
૧૧
જ્ઞાતિઓ અને અટકો'નાં નામ
૧૨
૩, ૧૮
૧૦
૧
૨,
૧૨, ૧૮
૩, ૧૮
૩
७
૪, ૯, ૧૧, ૧૪
૮ ચંદ્રગમાં ભૈધપ્રસાર નામના સૂર થઈ ગયા છે. તેમના એક શિષ્ય પદ્મપ્રભસૂરએ મુનિસુવ્રતચરિત (પિયર્સન તસ્તપ્રતોનો રિપોર્ટ નં- ૩ (૧૯૮૪-૮૧), નં૦ ૬૦૨ અને પુતિ જેની સં. ૧૩૦૪ની હસ્તપ્રત સલમેરના ભંડારમાં છે) રચ્યાં હતાં (જે સા॰ ર ૪૦, પૃ૦ ૩૯૬, પરિ॰ પ૬૯), આ લેખના મૈસૂર ઉપર્યુક્ત ચંદ્નપત્રસૂરિના શૂર હોવાનું અનુમાન છે.
આ લેખના (સોમચંદ્રસૂરિ પ્રસિદ્ધ વાદિદેવરના શિષ્ય જયમંગલમૂરિના શિષ્ય હોવાનું અમારું અનુમાન છે. સોમચંદ્રસૂરિએ સં૦ ૧૩૨૯માં વૃત્તરત્નાકર નામના છંદના ગ્રંથ પર ટીકા લખી હતી.
૧૦ લેખોમાં મોઢ અને શ્રીમાલ સીનો જ્ઞાતિઓ તરીકે ઉલ્લેખ થયો છે. આ બંને જ્ઞાતિઓ તેના મૂળ દભવસ્પાન પ્રદેશ સાથે સંકળાયેલી છે. આ બંને જ્ઞાતિઓ ગુજરાતમાં જૈન તેમ જ જૈનેતર સમાજ સાથે સંકળાયેલી છે, પરંતુ જૈનેતર સમાજમાં મોઢ અને શ્રીમાલી જ્ઞાતિ બ્રાહ્મણ અને વૈષ્ણવ વાણિયાઓમાં જેમ પ્રચલિત છે તેમ જૈન સમાજમાં પણ તે જૈન પાયાના વર્ગ સાથે સંકળાયેલી છે. લેખોમાં નાપિત હક્કર અને સાહ (શાક) અટક *ચાપાીયોની સૂચક છે.
૧૧ પ્રસ્તુત ધાતુ પ્રતિમાલેખોમાં આવતી શ્રે॰ (શ્રેષ્ઠી), મહા॰ (મહાજન), સા (શાહ) વગેરે અટકો ઔપચારિક હોવાથી તેમનો સમાવેશ આ સૂચિમાં કર્યાં નથી,
‘શ્રેષ્ઠી' રાખ્ત ગુપ્તોના અભિલેખોમાં ગામના શ્રીમંત વૈપારીયા માટે પ્રયોનયંત્રો નવા મળે છે. તેઓ વેપાર ઉપરાંત નાણાં ધીરધારનો ધંધો પણ કરતા હતા. આ પ્રણાલિકાને અનુસરતી મુક્તિ માટે શ્રેણી' શબ્દ ભારતમાં લાંબા સમયથી પ્રચલિત છે. એનું હાલનું રૂપાંતર ‘શેઠ’ શબ્દમાં મળે છે.
મહા એ 'મહાન', 'મહામાથ', 'બહેન' વગેરેનું સંક્ષેપ સંભવ છે. લેખ નં. પમાંનો ઉલ્લેખ ને
For Private & Personal Use Only
www.jainelibrary.org