Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫ આપણે
શકે તેવું : Buddh.
દિ અંતવા
પરિજા ઃ ૨૫૫ d માઘાઇ ૨૦, ટી. અને અનુવાદકો એને મારવ્યાતિ એ પ્રમાણે ૩૫૦, એ૦, વહ સમજાવે છે અને “તે ઉપદેશ કરે છે?
એવો અર્થ કરે છે. પણ “માથા’નો આવો અર્થ નથી. માવાઇ એટલે માથાતઃ એમાં મને જરાય શંકા નથી. 122 અનુને વંશમ્ એમ દ્વિતીયા સાથે જતું કર્મપ્રવચનીય સમજી “૩ાજુ દ્ધિા ” એમ બે શબ્દો છૂટા લખવા એ જરૂરનું છે.
યા૩નો અર્થ “પાપી (સંબંધ)” એવો કરે છે. અને શુક “કચરો' (નોંધઃ “આ સ્ત્રીઓને લાગુ પડે છે”) એવો અર્થ કરે છે. પાલીમાં ૩છાનો અર્થ જંગલમાં મુનિઓએ ભેગાં કરેલાં ફળ અને મૂળ એવો થાય છે દા. ત., જાતક IV પૃ૦ ૨૩ : ૩છ-છા-દિ વાતો જાતક. ૫૦ ૭,૧૮ : Tvસારું વરિત્રાન વનમુંછાય પાવિતિ થ૦ ગા૦ ૧, ૧૫૫ અને Pv. IV ૭ માં ૩જીપત્તાતે હતો (ભિક્ષાપાત્રમાં જે કંઈ આવે તેનાથી સંતોષી) એવું વચન છે. અને Pv પરની ટીકા અહીં એને ઉછેન સિવારેન રદ્ધે વત્તાતે મહારે તો ' એ રીતે સમજાવે છે. આ રીતે એ શબ્દનો અર્થ “દાન થાય છે. અને આચારાંગ ૨.૩.૧.૨ માં વિષ્ણુ અથવા મિત્ર ના પર્યાય તરીકે વપરાય છે. આ ફકરામાં અમુક ગામ કે નગરને ચોમાસુ ગાળવા માટે અયોગ્ય ઠરાવનારી શરતોની ગણતરી કરવામાં આવી છે : નો સુમે ગુણ છે મહેળે. યા. આનું “જે સહેલાઇથી ન મેળવી
શકાય. શુદ્ધ, સ્વીકાર્ય દાન” એ પ્રમાણે સાચું ભાષાંતર કરે છે. b ટી, વ, હૈ૦માં છંદની દષ્ટિએ અશુદ્ધ પાઠ; ચૂ૦માં શુદ્ધ; આ બંને પાઠો વચ્ચે છંદની દૃષ્ટિએ સાચા સમાધાનના
પ્રયત્ન કર્યો છે. d પરંપરાએ સર્વાનુમતે સ્વીકારેલો “વિદ' એ પાઠ છંદની દષ્ટિએ ખોટો છે. એને ૨, ૩b ઉપરથી શુદ્ધ કરવા જોઈએ. ત્યાં ચૂ૦ વિદત્તા આપે છે. બંને પાઠમાં આવતો સ (સઢ wi?) પાઠ શંકાસ્પદ રહે છે. ગમે તેમ સાથે' એ અર્થવાળા શબ્દની સાથે આપણે સંસમીની નહિ પણ તૃતીયાની આશા રાખી શકીએ. હવે ૨, ૩ b માં આવેલું પલ્લીપ આ બન્ને વિભક્તિ માટે ચાલી શકે તેવું છે. ૧, ૧૨ d માં આવેલા “ત્ય' માટે યુડર્સ (Bemerkungen über die sparche des buddh. Urkanons, $ 220-225) કહે છે કે– પ્રાચીન પૂવય પ્રાકૃતમાં સપ્તમી અને તૃતીયા બહુવચનના (બંનેમાં—દ્ધિ અંતવાળા) એકસરખા રૂપો હોવાથી પાલી તેમ જ બૌદ્ધ સંસ્કૃતમાં-હિ અંતવાળા તૃતીયાના પ્રાચીન રૂપને ભૂલથી—g/પુ એવા સપ્તમીનાં રૂપો તરીકે બદલી નાખ્યા છે. ત્યા– જે માત્ર ભૂલ ન હોય તો—તે ઉપર જણાવ્યા મુજબ સમજાવી શકાય. સરખાવો પિશેલનું વ્યાકરણ ૬ ૩૭૧ અને ૩૭૬, અહીં (તૃતીયાને સતમીના અર્થમાં ઘટાવાનો) ઊલટો ગોટાળો
નોંધ્યો છે. 138 શુક “(ઘરની) પુત્રીઓ અને પુત્રવધૂઓ સાથે” એમ અનુવાદ કરે છે. અને નોંધ કરે છે કે “અલબત્ત, એની
પોતાની નહિ (SBE ૪૫. ૨૭૩)!” હું માનું છું કે શુ૦ ની નોંધ જેને લાગુ પડે છે અને ચૂર ટી. સાથે સંમત છે એવું યા નું ભાષાંતર તદ્દન સાચું હતું. ચૂટ “નામિનિમિશ્ચ નશ્યામવો મત / વવાનિાન્દ્રિયગ્રામ ડિત્ર માતા આ શ્લોક ટાંકે છે. જ્યારે ટી. સમજાવે છે કે–ભિક્ષુ જાતે ભલે શુદ્ધ રહી શકે, પરંતુ બીજાઓ
એને માટે શંકા કરશે. આવી સ્થિતિ દૂર કરવી જોઈએ. આ દષ્ટિબિંદુ પર પછીના શ્લોકોમાં ભાર મુકવામાં ન આવ્યો છે. 14–16 આ શ્લોકોનું શુએ કરેલું તદ્દન જુદું વ્યાખ્યાન મારે ગળે ઊતરતું નથી. જોકે, મારો પોતાનો પ્રયત્ન પણ હંમેશા
સફળ નીવડે છે એમ પણ ચોક્કસ રીતે કહી શકું નહિ. 14: યા નું ભાષાંતર—“બધા પ્રાણીઓ કામમાં આસક્ત છે.” સર ને અર્થ સરવે નહિ પણ સંઘ (અથવા “આરત્ત =
માવત ?) સમજવાનું હું શુ ની માફક પસંદ કરું છું. અને “મા”કારાન્ત રૂપો(ાં , સત્તા)ને ૨d માં આવેલા બીજા પુરુષ એક વ૦ના તિ' સાથે સંબંધ ધરાવતા સંબોધનના રૂપો સમજવાનું પસંદ કરું છું. ‘d' નો અર્થ શંકાસ્પદ રહે છે. “તું માણસ છું. તે(સ્ત્રી)નું રક્ષણ અને પોષણ કર.” એવું ચાનું ભાષાંતર ટી ને આધારે છે. ટી. અને ૨૦ મજુમ્સ ને “નોકર” એવા અર્થમાં એટલે કે “પુરુષ’ના પર્યાય તરીકે સમજતા લાગે છે. કદાચ ગુસ્સે થયેલો ગૃહસ્થ સાધુને સૂચવતો હશે કે સ્ત્રીઓને મળવા કરતાં અને એમણે આપેલી ભિક્ષા ખાવા કરતાં સાધુએ પોતાના સ્ત્રીવર્ગનું રક્ષણ અને પોષણ ન કરવું? સરખાવો: સૂયગડ ૧.૩.૨.૨ વગેરે. આ
શ્લોકોમાં સાધુને કુટુંબમાં પાછા આવવા લલચાવતા સગાંવહાલાંઓ, સગાંવહાલાંનું પોષણ કરવાની તેની લૌકિક ( ૫) ફરજ વિષે વારંવાર દબાણ કરે છે. (“પોસ છે, તાવ..”; “માચરે પિયર પોસ'; “પુત્તા તે, તાય, હુડુ” ઇત્યાદિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org