Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
3a મિત્રં = પપદમ્ એવો શીલાંકનો અનુવાદ યોગ્ય છે. પોક્ષ (પૌષ – ઉત્સવ, રજા ?) નો અર્થ સંદિગ્ધ છે. ટીકાકારો એનો અર્થ પોષક ' એટલે પ્રેમને પોષે એવાં' એવો કરે છે તે સ્થિત વહીન છે. પ્રોં સૉ એમના ૧૧–૧–૬૫ના પત્રમાં પોસનો વિશેષ ખુલાસો કરતાં જણાવે છે કે પોલ = પુરુષ, વોસ શબ્દ અર્ધમાગધીમાં સચવાયો નથી, પણ એ જરૂર પ્રાચીન પાલી રૂપ છે. તે પાલીમાં સારો રીતે સમર્થિત થયેલું છે,
d (- ને બાલે – – ખૂમ આવતો) ખંતુ બતાવે છે કે બ્લોકને અંતે પાઠ ખોટો છે તેથી સંતોષકારક અર્થ અશકય બને છે. [ચા~ જેથી તે તેમની પાછળ જાય (અનુવ્વને !) શુ૦—“(તેમના વસ્ત્ર) ખભા સુધી પડે છે.] બેલ્જિયમના ભારતીય વિદ્યાના નિષ્ણાત ડૉ ફૅલોંચ (Deleu) આ પાદને ઝુમુહદુ ધમજીયાર એમ સમજી ન = નીય (સં. જ્યતિ) એમ ઘટાને છે. પણ્ ણુ સાથે આ રૂપ જાણીતું નથી). આનો અર્થ આમ થાય : તેઓ હાથ ઊંચા કરે છે અને બગલને પંખો નાખે છે.” આમ છતાં મને અવીણ એ રૂપ અસ્પષ્ટ જ રહે છે.
**
–
4d વિત્ત્વ નો અર્થે પરંપરા અને અનુવાદો પ્રમાણે ‘જાતજાતના, ભાતભાતના' એવો છે. પણ આ જ પ્રકારની પંક્તિ 6 c-d માં આ જ પ્રમાણેનું બાષાંતર અઘરું બને છે. ત્યારે ાસનળકોમાં આપેલા ખરાબ, કુત્સિત, વિરુદ્ધ, પ્રતિકલ' આ અર્થો ઉપરથી વિરૂપ = ‘‘ ગંદા, ખરાબ, ભયંકર'' એવો અર્થ બંને સંદર્ભોમાં બરોબર ઘટશે. આયરિંગ ૨-૩-૮ વમાં વિહાર કરનારા સાધુ માટે વર્જ્ય કરવાના ભયંકર શોના વિશેષણ તરીકે ચિત્રતાધિ વપરાયું છે, ત્યાં પણ આ જ અર્થ છે.
છે
6a રવિયા પાઠ સ્વીકારીશું તો એ સં॰ ભૂ॰ કૃદંતો થશે. પણ પરંપરા °વિયમ્ પાઠની તરફેણમાં છે. d સત્ત શબ્દો સામાન્ય રીતે બીન વિષયોનું ઉપલક્ષણ છે (થા ની પાદરીપ) એવું માનવાની જરાચ જર નથી. 7d ૨૦ : મેવારો | મિત્રના ડી. - નિપયામાં યાન ધર્મયુનીર્વૉનિ। આ બંને વ્યાખ્યાઓ નિરાધાર છે. સંસ્કૃત મિસ્ર શબ્દનો અથૈ ‘ખુલ્લા, વિસ્તૃત’. પાણીના સબમાં મુક્ત વહેવાળું, ધસમસતું " ઇત્યાદિ થઈ શકે છે. આ જાતનો અર્થ પાણીના વિશેષણ માટે તદ્ન અપ્રસ્તુત નહિં ગણાય.
આળવતિ નો અર્થ અલબત્ત આપતિ થાય. અને ૨૦, ટી॰ તથા યા૰ એ પ્રમાણે જ કરે છે. નવમા શ્લોકમાં પકારની ઉપમા સાથે નાદુનો પ્રયોગ બતાવે છે કે શું એનો ગામમાંત (અને પોતાને માટે નમાવે છે) એવો અર્થ કરે છે તે બરોબર છે.
8.9 આ બંને શ્લોકોનો ક્રમ મૈં કામચલાઉ બક્ષી નાખ્યો છે. આનાથી તેમાં આવેલા બાળપચાસનોહામાં
આવેલા નમયંતિ સાથે સીધો સંબંધ થાય છે એટલું જ નહિં, પરંતુ સાથે સાથે જાળમાં ફસાયેલા સિંહની ઉપમાને *સાયેલા હરણની ઉપમા પછી તરત આણી દે છે. તેથી ૮aમાં આવેલા નન્હા હૈં (= વા) નું સમર્થન થાય છે.
9 પ્રાકૃત અનુપુછ્યું અને અનુપુરના જેવા સંસ્કૃતમાં પણ એ જ અર્થના અનુપૂર્વમ્ અને આનુપૂર્યા એવા એ ક્રિયાવિશેષણો છે. પરંપરા છંદથી વિરુદ્ધ જઈને આનુપુથ્વી સ્વીકારે છે; જ્યારે છંદની દૃષ્ટિએ અણુપુજ્યં નિઃસંદેહ વધુ બંધ બેસે છે. ‘હૈ ' અને ‘ અ૦ ’નો આળુપુથ્વી પાઠ કદાચ મૂળ પાઠનો અંશ જાળવતો લાગે છે.
9
8d we ft (= uત્ત) ને ° (=અષિ) એમ સુધારવાનું પ્રલોભન સ્ત્રાભાર્વિક રીતે થાય છે. ચ ત માટે વાર્ષ, પરંપરા ) સરખાવોઃ પાલી-વાવિયો (ચે૦ ગા૦ ૧,૫૪૧)
'
10ણ નિનામા આ પાઠ નિઃસંતૅત ભ્રષ્ટ છે. (ચા૰ આ પાઠ વીકારે છે. પરિણામોનો વિચાર કરીને '') પશુ વિવે શબ્દનો પણ શુ॰ ખોટો અર્થ કરે છે. તેઓ એનો · નિર્ણય, વિવેક ' એવો સામાન્ય અર્થ કરે છે, ૨૦ નો પાઠ વિવાન શમ્મા (= -ષ્ય) અનો સાચો અર્થ સ્પષ્ટ રીતે બતાવે છે. ૧૮ માં આવેલા વિવિત્તાનું એ સમાંતરૂપ છે. *નિન પછીના પાઠમાં આવેલા સંયાનું નિદ્ધાર્થક છે. સરખાયો ! પાક્ષી શ્લોક (ચૈ ગા૦ ૨ અને ૨૩૩) : द कुर्स पोकिलम् उसी पम्जम् । उरसा पनुदरसामि विवेकमनुगृहम् ॥
:
તુ શુ નું ભાષાંતર વિષ્પ (પૂ૦ ૧૪૫, ડીપ ૮) પાને અનુસરે છે; પણ્ દ્ર ભારર્વક ‘વિ'નું દૃીકરણ ઇચ્છે છે અને અ, ઈ, ને ચૂમાં એ દૂર કરાયો છે. વણ માં સપ્તમી (f) જરા શંકાપૂર્ણ છે, એનો ચોક્કસ અર્થ શક્ય નથી. 110 આઇ (સરખાવો મુહની સ્પાયારાંગની સ્પાદનની શબ્દાનુક્રમણી)ને ચૂ૰ આ પ્રમાણે સમજે છે બોનો નામ ૨ો-હિતો; ટી 1 જાવઃ સo ૨, ૧૨ માં શૂ૰ પોતાની વ્યાખ્યાની પુનરાવન કરે છે. અને ટી આ વખતે એના સાથે સંમત થાય છે. સંસ્કૃતમાં પણ એવું વિશેષણ જાણ્યામાં નથી, પણ ગાયત્ત અને નિષ્ઠ એવા તત્સમવાચક રૂપો ઉપરથી એનું અનુમાન કરવું જોઈ એ. વુાળનો ॥ એવો શુનો સુધારો ખરેખર અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org