Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૫૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ પ્રથ
15a
સોળ- નૌંપ, તટથ". ક્ષિા સમયે સ્ત્રીઓ સાથે જે શુદ્ધ ખાચરણ કરે છે તેવા સાધુ આ પ્રમાણે
ઓળખાય છે.
16ab આ શબ્દો ૧૫માં ઉલ્લેખાયેલા ના હોઈ શકવાની કદાચ શકયતા છે, જોકે, એમ છાતી ઠોકીને કહેવાની જરૂર નથી. શુ૦ ૧૬૦d માટે પણ તેમ જ માને છે, પણ એમનો અનુવાદ મારીમચડીને કરેલો લાગે છે. હું માનું છું કે આા ઉત્તરાર્ધમાં આા પ્રકરણના કર્તાનો આદેશ સમાયેલો છે એમ લેવું એ બધારે શક્ય છે.
6
16d સંન્નિષ્ના નો અનુવાદ શુ એક પ્રદેશમાં' એમ કરે છે. પણ તેનો અર્થ “ એક જ આસન પર જોડાજોડ બેસવું ” એમ વધુ અક્ષરશઃ લેવો જોઈ એ. ઉત્તરા૦૧૬માં બ્રહ્મચર્ય પાલન કરવા માટે (કંમત્તેર-ત્તાાિળા) દરા નિયમો ગણાવે છે, તેમાંના પહેલા છ આ પ્રમાણે છે :
',
(૧) સુવા-બેસવા માટે એકાંત શ્વાનનો ઉપયોગ (વિવિાદ યાસ; ચાનું
જુદાજુદા એવું ભાષાંતર બનાવે છે કે તેઓ ‘વિચારૂં' એવો ખોટો પાઠ અનુસરે છે.) અને નહિં કે ‘જ્યાં સ્ત્રીઓ, પશુઓ કે મંઢો વારંવાર આવતા-જતા હોય તૈયાં ાનો છે.
(ર) સીઓ સંબંધી યાદ ન કરવી.
(૩) ના પ્ર્ત્યાનં સદ્ધિ સન્નિતજ્ઞા-હ વિત્તિય
(૪) સ્ત્રીઓના લાવણ્ય કે સૌન્દર્યનું દર્શન ન કરવું.
(૫) પડદા કે દીવાલ પાછળ ઊભેલી સ્ત્રીઓના હસવાના કે બીજા પ્રકારના જુદા જુદા અવાજો ન સાંભળવા. (૬) ભૂતકાળમાં અનુભવેલા વિષયસુખોનું સ્મરણ ન કરવું.
આ યાદીમાં ખાસ કરીને નં૦ (૧) પછી ‘સન્નિસેન્ના”નો “ એક જ પ્રદેશમાં ' એવો વધારે વ્યાપક અર્થ ભાગ્યે જ લઈ શકાય. “ એક જ આસન પર ' એમ વધારે સંકુચિત અર્થમાં જ એ શબ્દ સમજવો એઈએ, “ઓ સાથે એક આસન પર બેસવું નહિં એ” એવું ચાનું ભાષાંતર નિશ્ચિત ચાલું છે. સમવાયાં આવેલા સંભોગના સભ્યો અંગેની બાર ટોમાં પણ આ જ અર્થ જણાય છે. History of Jaina Monachism, પૂ॰ ૧૫૨ ઉપર એસ- બી દેબ આ પ્રમાણે સમાવે છે: “(૧૧) ત્રિપ્તિ એક ર ફ્રે સંભોગ '(?)ના બીજા આચાર્ય સાથે ધાર્મિક બાબતોની ચર્ચા કરતી વખતે એક જ આસન પર બેસવું તે.
*
17ab આ પંક્તિનો અન્વય · (ચયૅ...અવદ...પક્ષુવા પો), ટૂંકમાં કહીએ તો, પણો જ શિપિલ છે. શુ અને ીને અનુસરનું યા નું ભાષાંતર આમ છે : “ વિષે ઘણા લોકો પર છોડે છે છતાં (તેમાંના) કેટલાક જ હર્ષ અને સાધુની) વચલી અવસ્થાને પ્રાપ્ત કરે છે. * રીના કથા મુજબ વદવે નો આ રિચય કરવો કે અસંગત છે. શું તે આ સમાયું છે. છતાં એમનું મેં ભાષાંતર = · ધણા (સાધુઓ) (ણે ૬) (કેટલાંક) ધરોને વળગી રહ્યા છે ”, ગળે ઊતરે એવું નથી, મચંદ્ર (૪.૧૬૨) પ્રમાણે દર બે મહત્ નો પાયાદેશ (અપત્તિ પરથી kh થઈ શકે છે. આ અર્થ જો કે અલબત્ત ચોક્કસ તો નથી જ, છતાં કંઈક અંશે સંતોષજનક છે. મિસ્સામાય નો અર્થ શુ સામાજિક સંબંધો કરે છે. પરંતુ સંસ્કૃત નિશ્રામા' અને પાણી નિરામય' બન્નેનો અથ · મૈથુન ’ થાય છે. ખાસ કરીને સરખાવોઃ જાતક૦ ૨૬૪, ૧ (=૪૦૭, ૨૪): મિરર્સમાવિધિયા વંત્વા’ સભ્યો સાથે મૈથુન (જેનાથી બંને બાબતોમાં સાધુ પોતાની હિં ઝુમાવે છે) કરીને.” પ્રાકૃત વિચામાલનો અહીં પણ એ જ અર્થ ન માનવાનું હું કોઈ કારણ ન્હેતો નથી.
t
પરબુચાને ખો ચક થયા, અને સા૰ પાતા આપે છે. ૐ કૌંસમાં પતા એવો વૈકલ્પિક પાઠ આપે છે. સારી રીતે સમર્થિત થયેલું આ પાઠાંતર મને સમજાતું નથી. અને ચૂની વ્યાખ્યા · અથવા પન્વના શિવસેઽય પતા નામ મોરિવ પ્રસ્તુતા વનેષામ્' પણ સમાતી નથી.
18‘c' નો અંતભાગ ચ૰ સિવાય બધે કૃષિત છે તેથી તર્કથી હું ચોક્ક્સ કહી શકું છું કે આપણે તાય = તાપિ એમ વાંચવું. પણ છેલ્લા શબ્દનું સાચું રૂપ કેવું હશે તે હું ચોક્કસ કહી શકતો નથી.
kk
19d શિા તે મુખ્મો : ચા॰ “ તે ફરી ફરી નબળો થાય છે.” શુ તે ફરી ફરી આધીન થાય છે.” બંને અર્થો સંદર્ભમાં ખૂબ સારી રીતે બેસતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org