Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
‘પારસીક પ્રકાશ’ નામના ફારસી ભાષાના શબ્દકોશનો અને વ્યાકરણનો પરિચય : ૨૧૩ નૃપ-રાજા–વાતશાહ-પાવાગěત્રાસાદ. તેથી મોટો સુતાન. શાાાાદી–રાજાઓનો રાજા– રાદેનરાદિ. મંત્રીવની. આ પછી ક્ષત્રિય વર્ગમાં જ આવે છે
<6
‘રોń મિત્રે ’’ (ક્ષ્ો ૨૩૯) મિત્ર-ટોસ્ત.
ધણા યવનોનો જે પ્રભુ–સ્વામી—તેને વાળ-વાન-કહેવાય અને નવાવ નૌવાત્ર પણ તેને જ ગણાય તથા જે યવન ઉત્તમ હોય તેને મૉમ કહેવાય—વર્તમાનમાં જેને મિયાં કહે છે.
તથા——
ઃ
'बहूनां यवनानां यः प्रभुः षाणः स कथ्यते ।
वास्तु स एवोक्तो मीआ स्यात् यवनोत्तमे || ” (श्लोक १३२)
*
यः सर्वगुणसम्पन्नः सर्वशास्त्रार्थकोविदः ।
ज्ञानोपदेष्टा सर्वेषां स नाह हतः स्मृतः || (श्लोक १३३)
જે સર્વગુણસમ્પન્ન છે, સર્વશાસ્ત્રોના અર્થમાં કુશળ છે, અને સર્વને જ્ઞાનનો ઉપદેશક છે તેને
हज़रत * કહેવાય. અહીં મૂળ શ્લોકમાં ‘ સ નાદ દૂત’શબ્દ બતાવેલો છે તે ઉપરથી સ્પષ્ટ અર્થ સમજાતો નથી. કાંઈ અશુદ્ધ હોય એમ જણાય છે. અહીં આ વર્ગમાં આવા અનેકાનેક શબ્દો બતાવેલા છે. હવે પછી વૈશ્યવર્ગ
:
वायु नाना भवेयुस्ते ये व्यापारपरा नराः ।
सौदा तत्कर्मणि प्रोक्ता बक्कालः स्यात् वणिग्जने || (श्लोक १६० )
અનેક જાતના વ્યવહાર કરનારા લોકોને માટે વાયું. વ્યાપાર-વ્યવહાર–સૌયા. વાણિયા ચાહ—ધાજ. આાવિકા-વર્તન—રોન.
ખેતી—રિયત (શ્લોક ૧૬૧) કુશીદક—વ્યાજ–ર્ન (શ્ર્લોક ૧૬૨) ઘઉં-ગર્દ—ૉન-(શ્લોક ૧૬૪)
ચણા નમુદ્ર નવુત તલ-યુનિટ્–વુંનિવ–(શ્લોક ૧૬૫) કોકાં—ભૂંસુ-કુરા પૂસ્ત
સૂદ્દ–રસોયોધાવવી વાવ↑—(શ્ર્લોક ૧૬૬) ભાષામાં ‘ખખર્ચી' શબ્દ જાણીતો છે એટલે ‘ વાચવી ’ પાડને બદલે નાનીઁ પાઠ સંભવી શકે.
ચુલો—àગવાન (શ્ર્લોક ૧૬૭) દેગ એટલે દેગડો, જેના ઉપર દેગડો ચડાવાય તે દેગદાન.
"ये स्युस्तत्र च सामन्तास्ते साखय इति स्मृताः । तेषां तु नृपतिः साखानुसाखिरिति च श्रुतः " ॥ જેમકે; “ વાઁ વુ'' ૪।૨।૨૦। ઇત્યાદિ સૂત્રો.
Jain Education International
(જિનદેવકૃત કાલક કથા)
પાણિનીય બ્યાકરણમાં વર્ણ (હાલ બન્નૌ) વગેરે કેટલાક શબ્દો નદી, પર્વત, ગામ વા નગર વગેરેના વાચક તરીકે મૂળસૂત્રોમાં નિર્દેશેલ છે તે બધા લૌકિક શબ્દોને પાણિનિએ સંસ્કૃતનો ઢોળ ચડાવેલ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org