Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મ
૨૧૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ પ્રસ્થ તેમાં સંસ્કૃતની પેઠે નામવિભક્તિ, ધાતુવિભક્તિઓ તથા ધાતુ વગેરે કલ્પીને તેમની સાધના માટે સૂત્રો અને વૃત્તિ તથા ઉદાહરણ વગેરે સવિસ્તર સમજાવેલ છે. સૂત્રોનો નમૂનો—
પારસી સેટું છે ? | gવશ્ય ચમ્ / ૨ / : ફૂઃ || ત્રઃ સે | ૪ ||
ચતુરશસ્ય વહાર વાર / ૧ / ઈત્યાદિ અનેક સૂત્રો રચેલાં છે.
વ્યાકરણના આ પ્રથમ પ્રકરણનું નામ સંખ્યાશબ્દનિર્ણય છે. બીજા પ્રકરણનું નામ શબ્દપ્રકરણ છે. તેમાં નામનાં રૂપો સંસ્કૃતની ઢબે સાધી બતાવેલાં છે. સૂત્રો—
ઉદાહરણ-- સેલ્ફ ને ? . વસો દૃા || ૨ |
મહા દ્વિતીરાયા પછી છે રૂ . મર્દરા તૃતીયા વા | ૪ |
વામર્દ આમ અનેક સૂત્રો રચીને ફારસી ભાષાનાં નામનાં રૂપોને ઉદાહરણ સાથે સાધી બતાવેલ છે, આ પછી આ પ્રકરણમાં છેલ્લી હકીકત સર્વાદિ નામોને લગતી આપેલ છે. આ પછી અવ્યયોનું પ્રકરણ બતાવેલ છે.
અવ્યયોનાં સૂત્રો– हमरा सहार्थे । सही सत्यार्थे । हमी हमीन् एवार्थे । चि किमर्थे । बाद बादज पश्चादर्थे । निमाज नित्यकर्मणि। गनीमत धर्मपूर्वकवस्तुलामे ।
આ રીતે ગ્રંથકારે કેટલાક અધિક અવ્યયોનો સંગ્રહ કરેલ છે. આ પ્રકરણ પૂરું થયા પછી કારક પ્રકરણ, સમાસ પ્રકરણ, તદ્ધિત પ્રકરણ અને છેલ્લે આખ્યાત પ્રકરણ આપેલ છે. વ્યાકરણના આ આખા ય ગ્રંથમાં ગ્રંથકાર ઉદાહરણોમાં બીજાં બીજાં ઉદાહરણો સાથે વારંવાર અકબર બાદશાહનો ઉલ્લેખ કરતો રહે છે.
આ ઉપરથી જાણી શકાય એમ છે કે બીજે પણ કોઈ પારસી કોશ જરૂર હોવો જોઈએ. તે વ્યાખ્યામાં બીજ પણ અવતરણ છે. (જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૧ પૃ૦ ૨૬થી.) આ સ્તવનની પાંચમી કડીની વ્યાખ્યામાં અરબી સમાન શબ્દને રૂપ લખેલ છે અને સંસ્કૃતધાતુ “દ” ઉપરથી તેની વ્યુત્પત્તિ બતાવવામાં આવેલ છે રતિ-ટ્યુન્નતિ-જાપ ઇતિ રદ્ + + + મા + શ = રમ: આ રીતે અરબી શબ્દને સરકૃતનો ઢોળ ચડાવવામાં આવેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org