Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ
નિંદા અર્થનો “#' પ્રત્યય- ચન, રિંદપ્રકર્ષ અર્થનો “તા' પ્રત્યય—૩મતિન ફેર્ રેવતમ્ તૂવત', બદતર્ વગેરે.
આ પછી આખ્યાત પ્રકરણમાં ક્રિયાપદોનાં રૂપો સંસ્કૃતની વિભક્તિ દ્વારા આદેશો કરી કરીને સાધી બતાવેલ છે અને સાથે સંસ્કૃત ધાતુઓના આદેશો પણ બતાવેલા છે.
જેમકે ઇંટ અફેર–
મૂ ‘ધાતુન રાવે આદેશ. સિત પ્રત્યયનો “મે' આદેશ. મેરામતિ : આમ દરેક કાળનાં રૂપો સાધી બતાવેલાં છે.
મન્ ધાતુનો ટુસ્ત-હૃસ્તી-મસ્તિ દૃયર્થઃ | ૩મન્ ધાતુનો ભૂતકાળમાં ચૂર-ચૂર્વ-માસીત રૂત્યર્થ છે १ पच् धातुनो पेजद्-पुजद्. २ दृश् धातुनो वीनद्-बीनद्. ૩ ૬ ધાતુનો જ . ४ क्वथ् धातुनो जोशद्. ५ घट् धातुनो साजद्. १दा धातुनो दिहद्.
७ कृ धातुनो कुनद्.
આ રીતે સંસ્કૃતના દશ ગણના અનેક ધાતુઓના જુદા જુદા આદેશો બતાવેલા છે અને આમ કરીને આ ફારસી ભાષા સંસ્કૃત ભાષા દ્વારા જન્મી હોય એવો આભાસ કરાવવાના હેતુથી ગ્રંથકાર આ વ્યાકરણ બનાવવા પ્રેરાયા જણાય છે. જો કે ફારસી ભાષા સંસ્કૃત પ્રાકૃત ભાષાઓ સાથે સંબંધ જરૂર રાખે છે. પણ તે એમાંથી જન્મી હોય તે બનવા જોગ નથી. આ રીતે આ લેખમાં ફારસી ભાષાના કોશનો અને વ્યાકરણનો ટૂંકો પરિચય આપેલ છે. કોશ કરતાં વ્યાકરણનો પરિચય વધારે વીગતથી આપવો જોઈએ એમ લાગે છે. પણ એમ કરવા જતાં લખ્યું છે તે કરતાં બમણું અઢી ગણું લખવું જોઈએ અને એવું લંબાણ અરુચિકર થવા સંભવ છે; માટે તેમ કર્યું નથી. વળી, કોઈ બીજે પ્રસંગે એ વિશે વિગતથી લખી શકવાનો અવકાશ છે જ.
હાથમતનો પરિચય–
હાથપ્રતનાં કુલ પાનાં ૨૮ છે. વ્યાકરણ ભાગના છેલ્લા પાનામાં સમાપ્તિસૂચક કોઈ ઉલ્લેખ કે પુપિકા નથી એથી એમ જણાય છે કે પ્રત અધૂરી છે.
પાનાં ચાલું પાનાં કરતાં વધારે પહોળાં છે, એક એક પાનામાં ૧૪–૧૪ લીટીઓ છે. હાથપ્રત સવાય છે પણ અશુદ્ધ છે. અને વચ્ચે વચ્ચે કોરી જગ્યા પણ છે એટલે એમ જણાય છે કે વચ્ચે વચ્ચે કાંઈ ટી ગયું હોય. અક્ષરો થોડા મોટા છે. ગ્રંથકારના સમય વિશે ખાસ લખવાની જરૂર નથી. પોતે અકબર બાદશાહની પ્રેરણાથી આ પ્રવૃત્તિ કરેલ છે એમ સ્પષ્ટ જણાવે છે એટલે ગ્રંથકાર અકબરની સભાન પંડિત હોય એ બનવા જોગ છે. કટ્ટર હિંદુઓનો એવો આગ્રહ હતો કે ન હેતુ ચાવનાં માઘ પ્રાઃ ક્રપ્ટ તૈના અર્થાત “જીવ જાય તો ભલે જાય પણ યાવની ભાષાને ભણવી જ નહિ” એ આગ્રહને નેવે તો મૂક્યો પણ બ્રાહ્મણ પંડિતોએ મોનિટુ જેવા ઉપનિષદો પણ રચેલ છે તથા પ્રસ્તુત ફારસી ભાષાનું વ્યાકરણ લખવા પણ પ્રયાસ કરેલ છે, અને શ્રીવિષ્ણુની સાથે સરખામણી બતાવીને અકબરની ખૂબ સ્તુતિ અને પ્રશંસા સુદ્ધાં કરેલ છે તેનું કારણ ગોતવા જવું પડે તેમ નથી. હાથપ્રતને ઉપયોગમાં લેવા દેવા માટે સ્ત્રી સ્મારતીય સંસ્કૃતિ વિદ્યાનંતિના નિયામકનો આભારી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org