Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
• પારસીક પ્રકાશ' નામના ફારસી ભાષાના શબ્દકોશનો અને વ્યાકરણનો પરિચયઃ ૨૧૫
સમૃદ્ધ-માત્રાવાનું. વ્યસનમગ્ન-મારિાજ–અારા--આસક્ત. વ્યાકુલ–ાન. દળદી-નો મુશિ . સુંદર–માવ્વ-મહૂવ. અધમ-વઢ. મોદ્ય-નકામું–વેથ૬. મુખ્ય-શ્રુતિકાર-Uામ-કુંનામ.
અથવા નિમાજના કાર્યમાં અગ્રેસર-શ્માન-કુંનામ. ૨૪૮મા શ્લોક પછીના નવ શ્લોકોમાં કેટલાક વિશેષ્યનિઘ શબ્દો તથા અનેકાર્થી શબ્દો જણાવેલા છે. નાનાર્થી શબ્દો
શાવતુ વૃક્ષાવાયામ્ પર શ્ર પ્રતિતઃ” (લોક ૨૫૧) ૧ સાવ એટલે વૃક્ષની શાખા ૨ પશુનું શિંગડું “ના ઐતે તજો સુ–સવિશેષયોઃ (શ્લોક ૨૫૧) १ फेरंग-४ ૨ –એક દેશ-ફિરંગીનો મુલક.
સમર ટી ૨ વત્તે ર” (શ્લોક ૨૫૬) ૧ ચમર-કટિ-કેડ. ૨ મ–ચંદ્ર
આ રીતે આ આખો કોશ ૨૫૭ શ્લોકોમાં પૂરો થાય છે. આરંભથી તે અંત સુધીના આ તેના ક્લોક નંબરો સળગ છે. વચ્ચે નંબર લખવામાં પોથીલેખકની ભૂલ લાગે છે. એટલે શ્લોકો કુલ ૨૫૭ નહિ પણ ૨૫૫ છે. કોશ પૂરો થતાં પુપિકામાં લખેલું છે કે
શુતિ શ્રીમહીશ્રીમન્નવરાતિ વિહારી છાત્રામપ્રવૃત્તિ વરસીઝવા રીક્વાર્થ
આ પછી આ ગ્રંથકારે જ પારસીપ્રકાશ નામથી પારસી–ફારસી-ભાષાનું વ્યાકરણ રચેલ છે.
૧ પ્રસ્તુત કોશ જેવો જ કોઈ બીજે પારસીક કોશ હોવો જોઈએ, એનું પ્રમાણ મળી આવેલ છે.
ચૌદમા સિકામાં શ્રીજિનપ્રભસૂરિ નામે એક જૈનાચાર્ય થયેલ છે. દિલ્હીના બાદશાહ અલાઉદીનની ગાદીએ આવેલા મહમદશાહ પાદશાહની સાથે તેમને વિશેષ પરિચય હતો. તેરમો ધર્મરનેહની વૃદ્ધિ માટે એ પાદશાહના દરબારમાં જતા આવતા. તેમણે ફારસી ભાષામાં જ શ્રી ઋષભદેવ ભગવાનનું એક સ્તવન બનાવેલ છે. તેની પહેલી કડી આ છે:
" अलालाहि तुरा हं कीम्वरु सहियानु तुं मरा ख्वाद ।
दुनीयक समेदानइ बुस्मारइ बुध चिरा न म्हं ।।" આ સ્તવનની વ્યાખ્યામાં પારસી કોશનાં અવતરણ આવેલ છે, તે આ પ્રમાણે છે :
“आलोवो मसुआरदु खतमथुर्भक्तिः सुराद्गायनं નૃત્યે સ્થાત્ સર્જયશ્ચ યમુ ઢિસ્તા વાઢા” ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org