________________
-
--
-
-
-
-
-
-
( ૨૧ ) ગણે જયાથી તેમને કોઈ તેને યોગ્ય ન જણાયાથી મોટી ચિંતામાં બે છતાં તે વાત તેણે પોતાના પ્રધાનને કહેવાથી તેણે કહ્યું કે, ચિંતા કરવાનું કાંઈ કામ નથી. સહારા વિદ્યા સંપન તથા દેવતાઓને પણ ભર બનાવનાર, એવો એક દશાનન નામનો રત્નક્ષવાનો પુત્ર છે, તેની બરાબરી કરનાર એકે વિદ્યાધર મળનાર નથી. તેજ તમારી પુત્રીને યોગ્ય વર છે. માટે તેની સાથે એ મદદરીનું લગ્ન કરવુ જોઈએ. એવું તે પ્રધાનનું બેલવું સાંભળીને અતિ આનંદવડે તે મય રાજા પોતાના પરિવાર તથા સૈન્ય સહિત પોતાની પુત્રી રાવણને દવા સારૂ આગળ જાસુદ મોકલીને તે સ્વયંપ્રભ નગરીમાં આવ્યો. તે કબુલ કરીને સુમાલી પ્રમુખ રાવણના ગેત્રે મંદોદરીને ઘેર લાવવા વાસ્તે સાંનિયો કહા. પછી શુભ દિવસ, તથા લગ્ન વગેરે જોઈને બેઉને વિવાહ કર. સર્વ કાર્ય થઈ રહ્યા પછી મય રાજા પોતાના પરિવાર સહિત પોતાના નગરમાં આવ્યો. આઈ રાવણ પણ મંદરી સમેત ઘણા દહાડા અતિ આનંદ વડે સુખ ભોગવવા લાગ્યો.
કોઈ એક દિવશે રાવણ કીડા કરવા સારૂ મેઘરથ નામના પર્વત ઉપર ગયે. ત્યાં સરોવરમાં સ્નાન કરતી વિદ્યાધરોની એક હજાર કન્યાને તેણે દીઠી. તે કન્યાઓએ પણ રાવણને જોયો. તેની નજરોનજર થએ તે હજારે કન્યાઓ સામે કરી પીડાતી થકી રાવણ પાસે આવીને કહેવા લાગી કે હે સ્વામિન તું અને મારો પતિ થા. રાવણે તે માન્ય કરવાથી તે સર્વ ગાધર્વ વિવાહે પરણા. એ સં વૃતાંત તેઓની દાસીઓએ તેમના પિતા પાસે જઈ કા. રાવણ તે હજારે સ્ત્રીઓને પિતાના રથમાં બેસાડીને ચાલતો થયો. પાછળથી મોટા ફેધમાં આવીને રાવણને મારવાના હેતુથી તે વિદ્યાધરો દોડ્યા. તેને જોઈને તે હજાર સ્ત્રીઓ રાવણને કહેવા લાગી કે, તે સ્વામિન, આ વિમાન જલદી તું હાંકી. કદાચિતે અમરસુદર નામે એકજ વિધાધર આવી પહોંચશે તો તે બિલકુલ છતાશે નહીં. તો પછી કનકેબુદ્ધાદિક સરવ પોતાના પરિવાર સહિત આવશે તે તે કેમ જીતાશે? રાવણ સાંભળીને તથા હશીને કહેવા લાગ્યો કે, હે સીએ તમે હજી મારૂ બાહુ બળ જોયું નથી, તે આજ તમને બતાવીશ. એ. . ટલામાં તે સુરવ વિદ્યાધરે આવીને જેમ પરવત ઉપર મેઘ વરસાત કરે તેમ પિતાનાં શસ તથા અસ વડે તેઓએ રાવણને ઢાંકી લીધો. રાવણે પોતાના પરાક્રમ વડે તેમનાં સરવ હથિયારોને પોતાના હથિયાર વડે તોડીને કરવાપન નામના અસથી તેઓને મોહ પમાડીને પશુની પેઠે નાગપાસ થકી બાંધી લીધા.