________________
www
( ૨૫ ) બિલકુલ ફાવી શકવાના નથી, એવું તેમનું બોલવું સાંnળીને ઇંદ્ર રાજાએ જવાનુ આળસ કરવું. પછી યમ રાજાને સુરસંગીતક નામનુ નગર આપ્યું. પોતે પાછો નગરમાં આવીને રાજ્ય કરવા લાગ્યો. આંઈ રાવણે કિસ્કિધાનું રાજ્ય આત્યિરજને આપ્યું. તણ કક્ષરજને કક્ષપુર નામના નગરનું રાજ્ય ગાદીએ બેસાડશે. ત્યાર પછી પોતાના ભાઈઓ સહિત રાવણ લંકામાં જઈને પોતાના વડીલેનું સંપાદેલું રાજ્ય કરવા લાગ્યું.
આદિત્યરાજની સી ઇંદુમાલિનીના ઉદરથી એક વાલી નામને મહા ળવાન પુત્ર પેદા થયો. તે દરરોજ ચારે સમુદ્રની પ્રદક્ષિણા કરીને ચૈત્યોની વંદના કરવા લાગ્યા. કેટલાએક કાળ વીત્યા પછી તેને બીજે સુગ્રીવ નામના પુત્ર થયો. તથા શ્રીમભા નામની એક કન્યા થઈ. કક્ષરજની સી હરિકાંતાના પેટે નલ તથા નીલ એ બે પુત્ર થયા. કેટલાએક કાળ પછી આદિત્યરાજ રાજાએ પોતાના વાલી નામના પુત્રને મહા પરાક્રમી તથા બળશાલી જાઈને તેને રાજ્ય સેંપી પોતે દીક્ષા લઇ તપ કરીને મેણે ગો. પછી વાલીએ પોતાના સુગ્રીવ નામના નાના ભાઈને ન્યાયત, તથા મહા પરાકણી જાણીને તેને થો વરાજ્ય ઉપર રાખ્યો. ને પોતે સુખવડે રાજ્ય કરવા લાગ્યો.
લકાના રાજા રાવણ ચૈત્યવદન કરવા સારૂ મદદરી સહિત હાથી ઉપર બેસીને મેરુપર્વત ઉપર ગયો. પછવાડે દુષણ નામના વિદ્યાધરની સી મેઘમભાને પુત્ર ખર નામે વિદ્યાધર રાવણની બેન ચંદ્રનખા (સુર્પનખા)ને હરણ કરીને પાતાલ લકામાં ગયો. ત્યાં આદિત્યરાજને પુત્ર ચટ્ટોદર નામના રાજા રાજ્ય કરતો હતો તેને કહાડીને ત્યાનું રાજ્ય પોતે કરવા લાગ્યો. તે વૃત્તાંત રાવણ સાંભળીને મહા કપાયમાન થયે થકો તે ખર વિદ્યાધરને મારવા સારૂ જવાની તૈયારી કરતી વેળાએ તેને મદદરી કહેવા લાગી કે, હે પતિ, આ ભલતા વખતે કે કેવટ એ કન્યા કેઈને આપવાની તે હતી. ત્યારે તે પોતે રાજી ખુશીથી પરણું તે શું અયોગ્ય છે? દુષણનો પુત્ર ખરવિદ્યાધર મહા પરાક્રમી છે, માટે તે ચકનખાને યોગ્ય છે. તેથી હવે પ્રધાનોને મેકલીને તેને રાજી ખુશીથી પરણાવી દેવાથી કીરત્તિ થશે. અને તેને તે પાતાલ લકાનું રાજ્ય કરવા દે. એવાં મદદરીનાં નીતિનાં વાક સાંભળીને રાવણ વિચાર કરે છે, એટલામાં કુભકર્ણ તથા બિભીષણે પણ કહ્યું કે, એ કામને વાસ્તે દેષ ન કરવો તે ભલુ છે. પછી રાવણે મય તથા મારીચ એ બે વિદ્યાધરને ખરવિદ્યાધર પાસે મેકલીને તેની સાથે ચકનખાનું લગ્ન કરાવ્યું.