________________
-
~
~-
*
-
*
*
*
*:
-
-
~
-
-
~-
-
-
~ -
.
~
= .
=
અ ~-~~-~-
=
*
-- - --
આ
-
* *
-- -
- -
*
-*
* *
*
- **
*
*
(૩૧ ) સુરાસુરને અપ્રાપ્ય એવા કેવળજ્ઞાનને પામ્યો થકો જન્મ મરણને દેવાવાળા કાનો નાશ કરીને સિદ્ધાનત ચતુષ્પદ રૂપ મે ગયો.
વિતાઢય પર્વત ઉપર જ્યોતિપુર નામના નગરમાં જવલનસિહ નામના વિદ્યાધર રાજાની સ્ત્રી શ્રીમતિના ઉદરથી એક તારા નામની કન્યા થઈ. કોઈ એક સમયે ચકાંક વિદ્યાધરનો પુત્ર સાહસગતિ નામનો વિદ્યાધર, તેણે તારાને જોઈને કામે કરી પીડાયમાન થયો થકો પોતાના દુતદ્વારા તેને તેના પિતા પા સે માગી. તેમજ વાલી રાજાના ભાઈ સુગ્રીવે પણ તારા બાબત તેના બાપને કહેવરાવ્યું. તારાના બાપે જ્યોતિષીને પુછયુ કે, સાહસગતિ, વિદ્યાધર તથા સુગ્રીવ એ બેઉ મહા પરાક્રમી છે તેમજ રૂપવાન પણ બેઉ જણા છે, તેમાંના કયાને મારી કન્યા આપુ ? જ્યોતિષીએ કહ્યું કે, સાહસગતિની આવરદા થોડી છે, ને સુગ્રીવ ઘણી આયુષ્યવાળો છે. હવે ગમે તેને આપે. તે સાંભળી ને તેણે પોતાની કન્યા સુગ્રીવને આપી. એ વાત સાહસગતિને સમજાતાં, દહાડે દહાડે સુકાતે ચાલ્યો, અને જેમ કોઈ પુરૂષ ભુતના આવેશથી ગમે તેમ બકે તેમ તે બવા લાગે. “હે તારા હું તારૂ મુખ કયારે ચુંબન કરીશ ? તારા કુંભ જેવા સ્તનોને હું મારા આ હાથ વડે કયારે ગ્રહણ કરીશ? આ મારી ભુજા વડે તને હું ક્યારે આલિગન કરીશ ? અને તારા અરૂણ વર્ણના હોઠની સાથે મારા હોઠ ક્યારે મળાવીશ'' અરે એ તરૂણ નવાવન સીને હરેક પ્રકારના છળે કરી હું હરણ કરીશ એમ કહીને રૂપ ફેરવનારી વિદ્યા મેળવવાનું ચિતન કરી, હિમવાન પર્વત ઉપર એક ગુફામાં જઈ બેઠો. પછે તે સાહસગતિ ત્યાં સેમુખી નામની વિદ્યાની સાધના કરવા લાગ્યો.
આ લકા નગરીમાંથી રાવણ પૃથ્વી દિગ્વિજયે કરવા સારૂ નીકળ્યો. તે જેમ પુર્વ દિશાથી નીકળતો સુર્ય શોભે તેમ શોભવા લાગ્યો. પછી ફરતાં ફરતાં પાંતરમાં રહેવાવાળા સર્વ વિદ્યાધર રાજાઓ, તેઓના દેશો, તથા બીજ કેટલીએક જમીન પિતાના સ્વાધીન કરીને પાતાલ લકા નામની નગરી માં આવ્યા. ત્યાંથી ખરદુષણ, તથા સગ્રીવાદિક સિન્ય સહિત ઇંદ્ર રાજાને જ તવા સારૂ ચાલવા લાગે. જતાં રસ્તામાં એક રેવા નામની નદી આવી. તેના કિનારા ઉપર પોતાનું સર્ષ સિન્ય રાખીને તથા તેમાં સ્નાન કરીને ત્યાંજ છે. નની પુ વડે પુજા કરવા લાગે. તે વખતે રેવા નદીમાં માટે પાણીનો પુર આવ્યો. તેને લીધે પુજાની સર્વ સામગ્રી તણાઈ ગઈ, તેથી જાણે કોઈ એ પોતાનું માથું કાપી લીધુ હોયની તેવું રાવણને લાગ્યું. પછી મોટા ફેધ
- * *
*
-
~ *
*
-
-
~
-
-
-
-
-