________________
શ્રી જન જ્ઞાન ગીતા.
पिहि आसवस्स दंतस्स,
पावं कम्मं न बन्धइ ॥ १८ ॥ અથ–સ સવ, ભૂ ભૂતજીવને, અ પિતાના જીવ જે, સત્ર સમ્યક પ્રકારે, ભૂ ભૂતજીવ, પાટ જીવ દ્રવ્ય સરખે દેખે પિરૂંધ્યા છે, આ આશ્રવ જેણે, દંઇદ્રિ દમી છે જેણે તેવા સાધુ પાત્ર છે પાપ, કઇ કમને, નવ નહિ, બં. બાંધે.
ભાવાથ–સર્વ જીવને પિતાના આત્મા જે જાણે, અને સમ્યક પ્રકારે એટલે વિતરાગની આજ્ઞા પ્રમાણે જાણે, જાણીને આશ્રવ જેને વૃધ્યા છે ને ઇંદિરે જેણે દમી છે તેવા સર્વ જી જે હોય તે પાપકમને બાંધતા નથી. દ. અ. ૪ ગા. ૯ છે ૧૮
पढमं नाणंतओ दया, एवं चिट्ठइ सव्वसंजए
નાના જિંજા વિવા
નાદીય પાનું || ૬૧ છે. અર્થ –પઢમં પ્રથમ, નાણું જ્ઞાન છવા જીવાદિકનું, તો તે પછી દયા છકાય જીને