________________
શ્રી જૈન જ્ઞાન ગીત બહુ મુલા વસ નઈ છાંડે, રહેવાદે, એવું એ પ્રમાણે લેએ લેકને વિષે. પલિરશ્મિ) બળતો થકે જરાએ જરાથી મરણ મરણે કરી ય૦ વળી. અપાણે પોતાના આત્માને તાર ઈસ્લામિ, તરીશું. તુoભેહિ તમારી અણુમત્રિએ અનુમતિ આપવાથી.
ભાવાર્થ-જેમ કે ઘર બળે છે ત્યારે તે ઘરને ધણી બહુ મુલી સારી વસ્તુ કાઢે છે, ને નકામા જેવી વસ્તુઓ રહેવા દે છે. તેમ આ લેક જરા ને મરણ કરી બળે છે. તેમાંથી મારે આત્મા તમારી દીક્ષા લેવાની અનુમતી મળવાથી તારીશ (ઉ. અ. ૧૯ ગા. ૨૨-૨૩-૨૪) ૮૧-૮૨
अध्धाणं जो महन्न तु, अप्पाहिजो पवझइ गच्छतो सो दुही होइ छहा तण्हाए पीडिओ ।। ८३ ॥ एवं धम्म अकाउणं जो गच्छइ परंभव गच्छन्तो सो दुही होइ વાડી રે વીડિયો |૮૪