________________
શ્રી જૈન ન થતા.
अथश्री कर्म प्रकरण प्रारभ्यते । ( १९ )
रुवाणु रतस्स नरस्स एवं, कत्तो सुहोज्ज कयाइ किंचि तत्थ भोगे विकलेस दुक्वं, निश्वत्तइ जस्स एण दुक्खं ॥ १६० અથ— વાણુ ૨૫ને વિષે. શ્વસ૦ રાતા. રક્ત નરસ નરને. એવ ́ એમ. કત્તા કયાંથી. સું સુખ હાજ॰ હાય. કયાઈ કયારે. 'ચિહ્ન જરાપશુ. તત્ય॰ ત્યાં. ઉવલેાગે૰ ભાગવવાને. વિ૦ વિષે. કલેસ ફ્લેશ દુકખ દુઃખ. નિવત્તઇ॰ નિપજાવે. જસ॰ જેને, જે રૂપને કએણુ નિમિત્તે.
૧૫૪
ભાવાથ:—એવી રીતે જેમનેજ્ઞ રૂપને વિષે રાચી રહ્યા છે તે પુરૂષને કેવી રીતે કયાંથી જરાપણુ સુખ હોય ? અર્થાત્ ન જ હોય. તે પશુ રૂપવત ની વિગેરે ભેાગવવાને વિષે કલેશ ને દુઃખ ઉપજાવે છે પામે છે, જે મનુષ્ય રૂપમાં રક્ત થઇ સુખ મેળવવાની આકાંક્ષા રાખે તે સુખ ન પામતાં અંતે દુઃખના જ ભકતા થાય છે. ઉ૦ પતંગીયુ જેમ દીવાના રૂપથી અંજાઈ જઇ તેમાં અપલાય છે અને તે મૃત્યુને