________________
૧૮૪
| મા જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ –તીર્થકરોનાં પાંચ (ગર્ભવાસમાં, જન્મ વખતે દિક્ષા પ્રસંગે, કેવળ ઉપજે ત્યારે અને નિર્વાણ પામે ત્યારે) કલ્યાણમાં દેવ અહિં આવે છે. તેજ પ્રમાણે મોટા ભાષિના તપના પ્રભાવથી પૂર્વભવના સંબંધ કે નેહથી પણ દેવે આ ભૂમી પર આવે છે. છે ૧૮૨
संकंति देका पम्मा, विसय पसत्ता समत्त कर्तवा अणहिण मणुय कज्झा,
नरभवमसुहं न ति सुरा ॥ १८३ અર્થ – સંકતિ સંકમે પિગ્મા પ્રેમ વિસર વિષય, કામગ. સત્તા પડેલા. સમત્ત સમસ્ત. કર્તાવા ત વ્ય. અણહિણમય કજઝા કર્મોહિણ મનુષ્યને અધીક નથી નરભવમૂડમનુષ્યભવને અસુj૦ અશુભ ગંધને લઈને. ઈતિ ન આવે. સુરા દેવતા.
ભાવાર્થ-કામભેગમાં પડેલા દેવે વિષય તૃપ્તિને અર્થે દેવીઓની સાથે રહે છે અને તેમાં જ કર્તવ્ય માને છે. તેઓ કર્મોહીણ પુરૂષને આધીન નથી. પૃથ્વી પર અશુભ ગંધ હોવાથી અત્રે આવતા નથી