________________
બા જૈન જ્ઞાન ગીતા.
વિજય
નિશ્ચલસમ્યકત્વ. અપરિગહેઉ પરિગ્રહરહિત બુઝીઝટ જાણીને. લેયર્સ૦ લેકના સ્વરૂપને. વસં. વશમાં. નગર છેન હચે. એવં તિરિક છે મણુંયા સુરસું. એવી રીતે તિર્યંચ, દેવતા ને મનુષ્યની મળી ચતુરતણું તંત્ર ચાર ગતી રૂપ સંસારને વિષે. તયાણ. વિવાગં રૂપ કર્મને વિપાક. સસવમેય તે બધાને પોતાની મેળે. વેદઈત્તા, જાણીને. કંકખેઝ૦
છે. કાલં, મરણ. ધુર્ય, સંયમને. આયરેઝ આચરે,
ભાવાર્થ –એ પ્રમાણે પૂર્વે કહ્યાં તે નર્કનાં દુઃખો સાંભળીને હૈર્યવાન પ્રજ્ઞ છે જે થકી નરકનાં દુઃખ ન ભેગવવાં પડે માટે આ સકળ લેકમાં ત્રાસ
સ્થાવર ઓની હિંસા કરે નહિ. નિશ્ચલ સમ્યકત્વ ધારણ કરી પરિગ્રહરહિત થઈ લેકના સ્વપને જાણી તેને વશ ન પહોંચે એટલે પાંચે આશ્રવ ૫ પાપ તેને છાં સંયમ પાળે.
જેમ અશુભ કર્મો કરી નારકીની ગતી તેમ તિર્યંચ મનુષ્યને દેવતાની મળી ચાર ગતિ રૂપ સંસારને વિષે તદન રૂપ કર્મના વિપાક તે બધાને પિતાની મેળે જાણીને જીવે ત્યાં સુધી સંયમને ઈ