________________
૩૧૬
શ્રી જૈન જ્ઞાન ગીતા. જેનાં ફળ આત્માને ભેગવતાં કડવાં લાગે, તેને પાપતવ કહિયે. તે પાપ ૧૮ ભેદે કરી ઉપરાજન કરે છે, ૧ પ્રાણાતિપાત તે જીવની હિંસા. ૨ મૃખાવાદ તે જુઠું બોલવું.
૩ અદત્તાદાન તે વગર આયે અથવા વગર તે કહે તેવું તે (ચેરી ) ૪ મૈથુન
તે સંગ. ૫ પરિગ્રહ
તે માલ મત્તા.
તે ગુસ્સે. ૧૭ માન
તે અહંકાર. ૧૦ રાગ ૧૧ ઠેષ *
તે ઈર્ષા. ૧૨ કલહ
ત કલેશ. ૧૩ અભ્યાખાન તે કુળ. ૧૪ પિશુન
તે ચાડ ચુગલી.' ૧૫ પર પરિવાદ તે પારકાની નિધા. ૧૬ ૨ઈ અરઈ તે સંસારના વિષાથી
- રાચે, સંજમ વ્રત પચખાણને અભાવ. ૧૭ માયા મેસે
તે કપટથી જુઠું બોલવું.
તે હેત.