________________
શ્રી જન જ્ઞાન ગીતા. ૧૮ મિથ્યાતદંસણસલ તે બેટા દેવ, ગુ,
ધર્મને માને ને સિદ્ધાંત વિષે શંકા લાવે.
એ પાપ જાણીને પાપનાં કારણ છાંડીએ, તે. આભવને પરભવ નિરાબાધ, પરમ સુખને પામીએ, ઇતિપાતત્વ સંપૂર્ણ.
છટ્ટે આશ્રવ તત્વનાં લક્ષણ તથા ભેદ. આસ્રવતે જીવાપી તળાવને વિષે આ વ્રત.ને અપ્રત્યા
ખ્યાને કરી વિષય, કષાયને સેવ કરી, ઈદ્રિયાદિક ગરનાલે છીદ્રે કરી, કર્મરૂપી જળનો પ્રવાહ આવે તેને આસવ, ૩ ઘાણે દ્રિય અસંવરે તે આસવ,૪ રસે દ્રિય અસંવરેતે અસંવરે તે આસવ,૫ સ્પશે દ્રિય અસંવરે તે આસવ, ૬ મન અસંવરે તે આસવ, ૭ વચન અસંવરે તે આસવ, ૮ કાય અસંવરે તે આસવ, ૯ લંડ ઉપકરણ અયત્ના લે મુકે તે આસવ, ૧૦ શુચિ કુશાગ્ર કરે, તે આવ, ૧૧ પ્રાણાતિપાત (જીવની ઘાત) કરે તે આસવ, ૧૩ અદત્તા દાન ( ચોરી કરે તે આસવ, ૧૪મૈથુન સેવે તે આસ્રવ ૫ પરિગ્રહ રાખે તે આસવ, ૧૬ મિથ્યાત્વ તે આસવ, ૧૦ અગ્રત તે આસવ, ૨૦-અશુભ ભગતે આસવ.