Book Title: Jain Gyan Gita
Author(s): Chimanlal Manilal Shah
Publisher: Chimanlal Manilal Shah

View full book text
Previous | Next

Page 335
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૩૨૧ સ્પતિ કાયના જીવ વરછને, બીજા ૨૩ દંડકના જીવથી સિધ્ધના જીવ અનંત છે. ૩ ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલા પ્રમાણે છે, તે સિદ્ધશિલા ૪૫ લાખ એજનની લાંબી પહેલી છેમધ્ય આઠ જજનની જાય છે, ઉતરતા છેડે માંખીની પાંખ કરતાં પાતળી છે. સાફ સેના સરખી, શંખ, ચંદ્ર, અંક, રત્ન, પાનાપટ, મોતીના હાર સરખી, ક્ષીરસાગરના પાણી થકી પણ ઘણી ઉજળી છે, તેની ફરતિ પરિધિ ૧, ૪૨,૩૦,૨૪૯, જે જાન લગાઉ ૧૭૬૬ ધનુષ્ય પણ છે આંગળ ઝાઝેરી છે. (એક કરોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ જોજન એક ગાઉ, સતરસ છાસઠ ધનુષ્ય પણછ આગળ ઝાઝેરી છે.) સિધ્ધને રહેવાનું સ્થાનક તે સિધ્ધ શિલા ઉપર એક એજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં છે (એટલે ૩૩૩ ત્રણસો તેત્રીસ ધનુષ્ય ૩૨ બત્રાસ આગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ ભગવંત રહ્યાા છે.) ૪ સ્પર્શના દ્વાર તે સિદ્ધક્ષેત્ર થકી કાંઈક અધિક સિધધની સ્પર્શના છે. ૫ કાળ દ્વાર તે એક સિદ્ધ આશ્રી આદિ છે પણ અંત નથી, સર્વ સિધધ આશીઆદિ નથી અને અંત નથી. ૬ ભાગદ્વાર તે સર્વ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382