________________
૩૦.
મી જન જ્ઞાન ગીતા.
કર્મનું છુટવું. સકળ બંધનથી મુકાવવું, સકળ કાર્યની - સિધ્ધિ થાય; મોક્ષગતિ પામે તે મિક્ષ કહિયે, તે મેક્ષ ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ શાસ્ત્રિ, ૪ તપ, એ ચાર બેલે કરીને પામે.
પંદર ભેદે સિદ્ધ થાય છે, ૧ તીર્થસિધ્ધા, ૨ અને તીર્થસિદ્ધા, ૩ તથંકર સિદ્ધા, ૪ અતીર્થંકર સિધ્ધા, ૫ સ્વયંધ સિધ્ધા; ૬ પ્રત્યેક બાધ સિદ્ધા; ૭ બુદ્ધ બેહિ સિદ્ધા, ૮ લીલીંગ સિદ્ધા, ૯ પુરૂષલિંગ સિદ્ધા ૧૦ નપુસકલિંગ સિદ્ધા; ૧૧ સ્વયલિગ સિદ્ધા, ૧૨ અન્યલિંગ સિદ્ધા. ૧૩ ગૃહસ્થલિંગ સિધ્ધા. ૧૪ એક સિધ્ધા. ૧૫ અનેક સિધા.
મોક્ષનાં નવ-દ્વાર.
* ૫ ગાથા છે ૧ સત, ૨ દશ્વ, ૩ ખેર, ૪ ફાસ, ૫ કાલ, ૬ ભાગ. ૭ ભાવ, ચેવ, ૮ અંતર, ૯ અ૫ બત્ત, એ નવમેખ દારાણી ૧ ૧ સદુપદ પરૂપણા, તે મોક્ષગતિ પૂર્વ કા હતી, હમણાં છે, આવતા કાળે હશે તે છતી અસ્તિ છે પણ આકાશના કુલની પેરે નાસ્તિ નથી. ૨ દ્રવ્યદ્વાર તે સિધધ અનંત છે. અભવ્ય જીવથી અનંત ગુણે અષિક છે, એક વન