________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
દુક્કડ કમ્મકારી દુષ્કર્મ ના કરનાર, વેદંતિ વેદે છે. પુરે કડાઈ પૂર્વે કરેલાં. કમ્બાઈ કમને બાલ અબલા, અજ્ઞાનિ બળરહિત. ભૂમીમણુકકમંતા, જમીનમાં ચલાવે, પવિઝલં૦ પ્રજ્વલિત લોહપહં, ઉષ્ણ લેઢાના રસ સમાન લેહીને રૂધીર છે એવી. તત્ત, ત્યાં. જંસીભડુગેસિપવઝમાણા
જ્યાં વિષમ સ્થાનક, કુંભીપાક, શામેલી વૃક્ષ વિગેરે છે ત્યાં ચલાવે. પેસેવક-ચાલતાં. દંડેહિ દડે છે. પુરા કરંતિ આગળ કરી ચલાવે.
ભાવાર્થ – હવે બીજા શાશ્વતા દુખને સ્વભાવ છે તે દુઃખને સ્વભાવ છે તેમ યથાતથ્ય કહીશું. દુકૃત્ય કરનાર અજ્ઞાની જીવ જે રીતે પિતાનાં પુર્વે કરેલાં કર્મને ભગવે છે તેવી રીતે કહીશું. (એમ સુધર્માસ્વામી જખુ પ્રત્યે કહે છે) તે બારહીત અજ્ઞાની નારકીને જીવેને લેઢાના રસ જેવી ઉષ્ણ જમીનમાં ચલાવે છે. તથા જે કુંભી પાક શામલી વૃક્ષ વિગેરે વિષમ સ્થાનક છે ત્યાં દંડે કરી મારતા આગળ કરીને ચલાવે છે. આ જીવે ચાલવા રાજી નથી પણ પરમાધામીએ તેને મારીને પરાણે ચલાવે છે. અહિં કોઈ શંકા કરે કે