________________
૨૫
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ત્રણે લોકને પ્રકાશમાન કરે છે અને વાદળ પણ જેના પ્રકાશને ઢાંકી શકતું જ નથી એવા આપ આ લેકમાં સૂર્ય કરતાં પણ અધીક પ્રભાવાળા છે. ૧૭.
नित्योदयं दलित मोह महान्धकारं गम्यं न राहु वदनस्य न वारि दानम् । विभ्राजत तव मुखाब्ज मनप्लकान्ति विद्योतयज्जगद पूर्व शशांक बिम्बम् ॥१८॥ અર્થ-જેને હંમેશાં ઉદયજ રહે છે, મેહરૂપી અંધકાર જેને નષ્ટ થયે છે, રાહુ પણ જેને ગ્રાસ કરી શકતું નથી, મેઘવાદળ પણ જેને ઘેરી શકતો નથી એવું આપનું મુખારવિન્દ ઘણુજ સુંદરતાના લીધે એક અપૂર્વ ભામંડળની જેમ સેલે છે. ૧૮
શિર્વરી સિના િવિવરવતાવા युष्मन्मुखेन्दु दलितेषु तमःमनाथ । निष्पन्न शालिवन शालिाने जीव लोके कार्य कियजल धरैल भारननै ।। १९ ॥ અર્થ – હે નાથ! મનુષ્યલેકમાં જેવી રીતે પરી પકવ થયેલ ડાંગરના ક્ષેત્રમાં જલના ભાર વડે