________________
શ્રી જેન રાન ગીતા.
જોઈતું હતું. એટલે કહ્યું કે ચાલે બને જણ ત્યાં ગયા. રાજાએ ત્યાં જઈને બેસવાની રજા માગી ત્યારે સુની બેલ્યા કે જો તમારી જ છે પછી રાજા બેઠે ને બે. મહે ઘણ અને લાહ કે ઠીમાં પૂર્યા પણ છવ ભાગ્યે જ નહિ, તે જીવને કાયા જુદાં એમ શી રીતે માનવું તે વારે મુની બોલ્યા કે તમોએ જે માણસને કેઠીમાં પૂર્યો તેને જીવ ભાળે નહિ પણ તેનું મડદું વધારે વાર રહેવાથી તેમાં કોઈ ફેરફાર થયે હતો? રાજા કહે એકવાર તેમાં કોઇ પડયા હતા. ત્યારે મુની કહે છે તે કીડાના જીવ કયાંથી આવ્યા? તે છે જે રીતે આવ્યા તેજ રીતે કેઠીમાંથી મનુષ્યનો જીવ નીકળે કેમકે કેઠીપણ બીકાળ જ છે. લેઢાને તપાવવાથી તે થોડુ પાણી શપે છે, તેમ તેમ તેનાં રજકણે દબાણથી દબાય છે. એટલે તેમાં પણ છીદ્ર છે. આવાં અનેક દષ્ટાંત આપવાથી રાજાની ખાત્રી થઈ કે જીવ અને કાયા જુદાં નથી પણ એક જ છે, અને તેને તે સાધુ ઉપર ધર્મ વાવ થયે અવસરના જાણ મુનીએ તેને ઉપદેશ દીછે. તેની અસર રાજાને સટ થઇ. જેથી તે સમૌત હારી થયે ને બાર વૃત અંગીકાર કરી ઘેર જ હતો