________________
૨૧
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ એ (અફળવાદી) બોલે છે કે આ બધું પાંચ બંધનું બનેલું છે પાંચ બંધને ૧ રૂપબંધ. ૨ વેદના અંધ, ૩ વિજ્ઞાન અંધ, સંજ્ઞાખધ, ૫ સંસ્કાર બંધ. તે ક્ષણમાત્ર રહે તેવું છે. કેઈ આત્મા જુદે એમ કહે છે કઈ આત્મા કે નીપજાવ્યું કે પૃથ્વી પાણી અગ્નિ અને વાયુ એ ચારે ધાતુ રૂપ છે. તેથી અને આત્મા નથી. એમ કહી પિતાને આ લાકમાંહે જાણ કહેવરાવે ( સુ. અ. ૧ ગા. ૧–૧૮) ૨ ૩ ૨૦૪.
अते निइए लोए सासए णविणस्सती अगणिइएलोए
इति श्रीरोति पासइ ॥ २ ॥ અર્થ—અણુતે અનંત. નિઈ, નિત્ય. લોએટ લેક. સાસએ શાશ્વતે. ણવિણસતી ન વિણસે. અંતવ અંત. @િઈએલએન્ટ લેક નીત્ય છે. ઈતિએમ. પીરાતિપાસઈ ધીર પુરુષે લખે છે.
અથકેઈ કહે છે કે આ લેક અનંત, નીત્યા મને શાશ્વત છે કે તે નાશ પામે નહિ