________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
भणन्ताअकरेन्ताय, बनर मोक्ख पइण्णिणो वाया विरियमेत्तेण
समासासेन्ति अप्पयं ॥ १९७ અર્થ – ઈહમ, આ સંસારમાં. એગે. એક મન્નતિ, માને, અલ્પચ્ચકખાય, ન ત્યાગ કરે, હિંસા કરે. પાવંગ, પાપ, આયરિયં૦ આગલાએએ. ઘરડાઓ. વિદિત્તાણું ભલું જાણું. સવૅ૦ બધાં. દુકખાણ દુઃખ. મુઈ મુકાય. ભણત્તા બેલતા. અકત્તા ન કરે. બંધ પાપબંધ. મેકખમેક્ષ, પઈન્નિક્ષેત્ર અંગીકાર કીધે છે. વાયા. વચન. વીરીય) વીર્ય મેરેણુ પરૂપે. સમાસાક્તિ સ્વરથપણું કરે. અપર્યા. પિતાના આત્માને શીખદે.
ભાવાર્થ-આ સંસારમાં કોઈએક એમ માને છે કે, પાપને કર્યા જ કરો. યજ્ઞ, યાગ, સ્નાન પૂજામાં થતી હીંસા, હેમ વગેરેને આદો. પહેલાં ઘરડાએાએ કર્યું હોય તે ભલુ જાણી કરે જેથી સર્વ દુઃખથી મુકાશે. ધરડાઓ જે બેટુ કામ કરતા
થતી હોય
, તે ભલુ
કામ