________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
સકત થયું, મનડગ્યુ" એટલે વાણી પર અકુશ ન રહેવાથી રાજેમતિ પાસે પેાતાની પત્નિ થવા માગણી કરી. તે વખતે રાજેમતિ ખાનદાન મુરૂષ-ઉ'ચ કુળના જાણી મેલ્યાં હું અપયશના ધણી ! તને ધિક્કાર હા. જે તુ ( અસ યમિ ) જીવવાને કારણે વમન કરેલા ભાગ ( ન પરણતાં છાંડેલી ) ભેગવવાને ઇચ્છા કરે છે. તા હારા માટે ( અકાય કરવા કરતાં તે મરગુજ શ્રેય છે ) આવું નીચ વ્યભિચારનુ` કામ કરવા કરતાં મ્હાતજ સારૂં' એમ એક સ્ત્રીએ મહાન મુનીને કહ્યું. આથી સુની સમકિતથી પડતા ( ભ્રષ્ટ થતા ) અચ્છા. ધન્ય છે આવી શીયળવતી સતિઓને કે આપત્કાળે પણ પાતે ન ડગમગતાં સામાને તારે છે. ( સુ. અ. ૧૫ ગા. ૯ ૬. અ. ૨ ગા. ૭) ૧૨૧–૧૨૨ धम्मे हर बम्भे सन्ति तित्थे, अणाविले अत्तपसन्नलेसे जहिं सिणाओ विमलो विसुद्धो सुसी भूओ पजहामि दोस ॥ १२७ અર્થ:—ધમ ધમતે હરએ૰ દ્રહ છે. અશ્લે બ્રહ્મચર્ય. સન્તિ પવિત્ર છે. તિત્થે તિ. અણ્ણા વિલે નિળ. અત્ત॰ આત્મા. પ્રસન્ન ભલા,
૧૧૨