________________
» જૈન જ્ઞાન ગીતા.
૧૧
ભાવાર્થ-ચતુતીક સંસારનું કારણ મિથ્યાસ્વાદીક છે, તથા મેક્ષનું કારણ સમ્યક જ્ઞાનાદિક છે. એવું સ્વયમેવ પિતે જાણીને અથવા ગુરૂવાદીક પાસેથી જાણીને ત્રસ તથા સ્થાવર જીવેને હિતકારક શ્રત ચારિત્રરૂપ ધર્મ કહે. એવાને સાધુ જાણ. હવે જે પદાર્થ આ લેકમાં નિંદનીક છે તે તથા નિયાણ સહિત જે પ્રાગ હેય તેને ધર્મને વિષે જે સારા દ્રઢ પુરૂષે છે તેને સેવે એટલે સાધુ પુરુષે સારાં કૃત્ય આદરે. (સુ. અ. ૧૩ ગા. ૧૯. ૧૫૧
સુત્ત જળદર , तहेव पत्तेय वुद्ध रयंच सुय केवलीणा रइयं,
अभिन्न दस पुधिणा रइयं ॥ १५२ અર્થ- સુત્ત, સુગ ગણહર૦ ગણધરે રઈયંત્ર રચ્યાં છે. તહેવટ તેમજ પત્તયક પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ, યંત્ર રચ્યાં. ચ૦ વળી સુય કેવલીણા, કેવલીઓએ ભાષેલાં સૂત્ર. અભિન્ન અધુરાં નહિ તે, પુરાં. દશ પવિણ દશ પુર્વના.
ભાવાર્થ-સાધુ સુત્ર પ્રમાણે જ ઉપદેશ કરે તે સુવ કેને કહેવાં તે કહે છે –