________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
કાંઠે જીવે છે તેા દ` પર ઢીંપુ નથી, આથી તે પસ્તાવા કરવા લાગ્યા કે અહે। મેતે મૂર્ખાઇ કરી. પણ હવે શું વળે. કેમકે દેવતે પેાતાનુ` કામ સંપૂર્ણ કરી ચાલ્યા ગયા. આ ઉપરથી સમજવાનું કે ખીંદુ સમાન વિષયને રાચવાથી સદ્ગુરૂના બતાવેલા ધમ ન સૂચવાથી, સમિકત રૂપ ધર્મ ન મળવાથી અંતે પસ્તાવેશ થાય છે. પણ તેમાં કાંઈ વળતુ નથી. માટેજ ત્રીજી ગાથામાં કહે છે કેઃ——
*
પ્રભુન વચનમાં જે રક્ત છે, અને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે ભાવથી જે કરે છે, એવા મિથ્યાત્ રૂપી મેલ રહીત તથા રાગ દ્વેસાદિક કલેશ રહીત જીવે ચેડા સંસારના ધણી હોય છે. એટલે તેવા જીવા ઘેાડાજ ભવમાં મેક્ષ પામે છે. ( ઉ, અ. ૩૬ ગા. ૨૫૭ થી ૨૫૯ ॥ ૫૧ ૫૨ ૫૩ । सम्म द्दट्ठ सयाअमूढे, अस्थिहु नाणे तवे संजमेअ । तवसा घुणइ पुराण पावगं,
मण वय काय संबुडे जेसभिक्खू ॥ ५४ ॥ અઃ-સમ્મ૦ સમ્યકત્વ. ીિ દૃષ્ટિ. સયાસદા. અમૂઢ સંદેહરહિત. અસ્થિક છે. હુઘ્ન િનિશ્ચે નાણે