________________
. એકવાર મહાબાહુ રાજ પિતાના મહેલને બે બેઠા હતા ત્યાં રાજમાર્ગ ઉપરથી જતાં એક મુનિને જોયા તેમને થયું કે, “મેં આવા મુનિને જોયા છે. વિચાર કરતાં મહાબાહુ રાજાને જાતિમણિજ્ઞાન થયું, તેમાં ત્રિવિકમુનિના કેપથી મરણ પામેલાં, પોતાનાં સાત લો જોયા તેથી તે મુનિની શોધ માટે અર્થે કિ બના વિજેતા તિજો કાપ કી જ રી” અને મત્રી વગેરેને જણાવ્યું કે, જે કઈ આ લેકની પૂર્તિ કરી આપશે, તેને હું લાખ સેનામહેશ આપીશ! આથી કે લેક પૂરા કરવા પ્રયત્ન કરવા લાગ્યા અને અર્ધ લો ખેલ લાગ્યા. . . . . . . . *
" એકવાર ત્રિવિક્રમ મુનિ ફરતા ફરતા તે નગરમાં એક ગરીબ માણસના મુખથી આ લેક સાંભળ્યું અને તુરત બે નાનીઃ નિદરાઃ જોવાત કઇ મહિલા છે આ બધાને કોપથી માયો છે, અહે તેનું શું થશે ?, માણસે આ ઉત્તરાર્ધ રાજાને કહ્યું, રાજાએ પૂછયું કે આ લેક કેણે પુરા કર્યો. ત્યારે તે માણસે મુનિના નામે જણાવ્યું. . .
. . . . - રાજાએ તુરત તે મુનિ પાસે જઈ નમસ્કાર કરીને કહ્યું કે “હે મુનિરાજ ! મારા તે સર્વ અપરાધની આ ક્ષમા કરો અને મને ધિકાર છે, આપના જેવા મહામુનિને મેં પીડીત કર્યા અને આપના તપને વારંવાર મેં નાશ . કર્યો છે, પરંતુ હવે મારે લીધે પ્રાપ્ત થયેલા તે ક્રોધરૂપી ચંડાળને તમે છેડી દો.* * *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com