Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૫ જિનંહી પાયાં તિનહી છીપાયા, ન કહે કાકે કાનમે; તાલી લાગી જબ અનુભવકી, તમ જાને કોઇ સાનમેં. હમ પ પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યાં. સ તા ન રહે મ્યાનમેં; વાચક જશ કહે મેહુ મહાઅરિ, જત લીયેા હું મેદાનમે હુમ૦૬ [ ત્યારબાદ જયવીયરાય-અરિહંતચેઇયાણું-અન્નત્ય કહી એક નવકારના કાઉસગ્ગ કરવા, પારી-નમાડહત્ કહી સ્તુતિ કહેવી. શ્રીશાંતિનાથ સ્વામીનીસ્તુતિ શાંતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરામાય, વિશ્વસેનકુલ ઉપન્યા, મૃગલ ઈન ગજપુર નયરીના ધણી, કંચનવરણી છે કાય, ચાલીસ ધનુષની દેહડી, લાખ વરસનુ પાય; ય ...૧.. ચત્યવંદન ત્રીજી' [ રાયણપગલાનું. ] વિમલગિરિવર્સયલઅઘહર, ભવિકજનમનરંજના; નિજરુપધારી પાપહારી આદિજિનમદભ જ ના, જગજીવ તારે ભસ્મ ફારે સયલ અરિટ્ઠલ–ગજને, પુંડરીક-ગિરિવર ધ્રંગશાલે આદિનાથ નિરંજના. ..૧... અજ અમર અચલ આનંદરુપી, જન્મ-મરણ--વિહ‘ડના, સુર-અમુર ગાવે ભક્તિભાવે, વિમલગિરિ જગમાંડના પુંડરીક-ગણધર રામપાંડવ, આદિ લે બહુ મુનિવરા, જીહાં મુક્તિ રામા કર્યા રંગે કકટક સહુ જરા ..... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248