Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 227
________________ સુરગિરિ મહાગિરિ પુwથી મ0 આજ મેં નજરે દીઠ. મ૦ ૨ એશી જન પ્રથમારકે, મ, શિર સાઠ પચાશ. મ૦ બાર જન સાત હાથને મ૦ છકે પહોળે પ્રકાશ મ૦ ૩ પંચમ કાલે પામ મ0; દુલહ પ્રભુ દેદાર, મ0 એકેન્દ્રિય વિકત્રિમાં મઠ કાઢ્યો અને તે કાલ મ૪ પઢિય તિર્યંચમાં, મ નહીં સુખને લલેશ ૦ ધૃણા અક્ષર ન્યાયે લણો ૫૦ નરભવ ગુરુ ઉપદેશ. મ૦ ૫ બહુશ્રુત ચરણની સેવના મળ વસ્તુ ધર્મ ઓળખાણ મ. આત્મસ્વરૂપ રમણે ર મ ન કરે જુઠ ડફાણ મ૦ ૬ કારણે કારજ નીપજે, મ૦ દ્રવ્ય તે ભાવ નિમિત. મક નિમિત્ત વાસી આતમા, મઠ બાવના ચંદન શીત. મ૦ ૭ અન્વય વ્યતિરેક કરી મ. જિન મુખ દર્શન રંગ. મ. શ્રી શુભવીર સુખી સદામ સાધક કિરિયા અસંગ. મ. ૮ કાવ્ય ગિરિવર મંત્ર ઓ હું શ્રી પરમ જલાદિકં ય સ્વાહા ચોથી પૂબ રેહા શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખ કેશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતોષ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248